Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai
Catalog link: https://jainqq.org/explore/004920/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ [Mિા નિર્ણય (સાનુવાદ) ભાગ-૧ર લેખક : પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ સંપાદક. મુ. યમુ-કીર્તિ વિ. મહારાજ Jain E n tional Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ.આત્મારામજી મહારાજ કૃત ચતુર્ણસ્તુલિનિર્ણય Guy: Y=2, (સાનુવાદ) ૦ લેખક ૦ પરમ પૂજ્ય આ.ભ.શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ • સંપાદક - અનુવાદક - પરમ શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્ય મુ.શ્રી સંચમકીર્તિવિજયજી મ.સા. ૦ પ્રકાશક : નરેશભાઈ નવસારીવાળા Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ લેખક પ્રકાશક આવૃત્તિ નકલ કિંમત પ્રાપ્તિસ્થાન : (આત્મારામજી) મહારાજ સંપાદક-ગુજરાતી અનુવાદક : મુનિરાજ સંયમકીર્તિવિજયજી મ. : નરેશભાઈ નવસારીવાળા : પ્રથમ વિ.સં. ૨૦૬૪ ૧. ૨. ચતુર્થસ્તુતિ નિર્ણય ભાગ-૧-૨. (સાનુવાદ) શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧-૨ : પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી નરેશભાઈ નવસારીવાળા ડી.એન.આર., ૩૦૪ શ્રીજી દર્શન બીલ્ડીંગ-બી, સ્વદેશી મીલ એસ્ટેટ કમ્પાઉન્ડ, ટાટા રોડ નં.-૨, એમ.પી.માર્ગ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪ : ૫૦૦ : સત્યની પ્રાપ્તિ બીજલ ગાંધી ૩, નીલકંઠ બંગલો, આગમ ફ્લેટની નજીક, સુવિધા શોપીંગ સેન્ટરની પાછળ, પાલડી, અમદાવાદ-૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧-૨ પ્રકાશનના અવસરે વર્ષો પહેલાં ઉન્માર્ગરૂપ ત્રિસ્તુતિક મતનો પ્રારંભ થયો હતો. તત્કાલીન મહાપુરુષ પૂ.આત્મારામજી મહારાજા, કે જેઓ સ્થાનકવાસી અસત્ય મતનો ત્યાગ કરી સત્યમતનો સ્વીકાર કરનારા મહાપુરુષ હતા. તેઓ શ્રીમદે ત્રિસ્તુતિક મતની અશાસ્ત્રીયતા સિદ્ધ કરવા માટે પ્રસ્તુત બે ગ્રંથોની રચના કરી હતી. પંજાબી હિન્દીમાં રચાયેલા આ બંને ગ્રંથોનું સૌ કોઈ સરળતાથી વાંચન કરી શકે તે માટે અહીં ગુજરાતી અનુવાદ સહિત બંને ભાગ એક સાથે પ્રગટ કરવામાં આવે છે. વિશેષ વિગત તે બંને ગ્રંથોની પ્રસ્તાવનામાં જણાવવામાં આવેલ જ છે. તેથી વધુ કંઈ કહેતો નથી. આ પુસ્તકના વાંચનથી સૌ કોઈ શાસ્ત્રસાપેક્ષ સુવિહિત પરંપરાથી ચાલી આવતી ચતુર્થ સ્તુતિની વિહિતતા અને ઉપયોગિતાને સમજીને સામાચારીનો આદર કરવા દ્વારા આરાધક ભાવને પામીને મુક્તિ પામે એ જ એક શુભાભિલાષા. -મુનિ સંયમકીર્તિવિજય મ. Page #5 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ॥ ॐ नमः सिद्धं ॥ अहँ । प्रस्तावना (१) विदित होके अनादि कालसें प्रचलित हुआ भया ऐसा परमपवित्र जो जैनमत है, परंतु इस हुंडा अवसप्पिणी कालमें भस्मग्रहादि अनिष्ट निमित्तोंके मिलनेसें अशुभ मिथ्यात्व मोहादि निबिड कर्मों के उदयवाले बहोत जीव होते भये, वो बहुलकर्मी जीवोमेंसे कितनेकने तो अपने कुविकल्पके ही प्रभावसें, और कितनेक तो परभवका भय न रखनेसें मात्र अपने मुखसें जो कोइ वचन निकाला होवे तिसकों कोइ असत्य प्रपंचसेंभी सत्य करके लोकोंके हृदयमें स्थापन करना चाहीये ऐसें हठ कदाग्रहोसें, और कितनेकने तो कोइ दूसरेसें इर्ष्या होनेसें उसकों जूठा बना कर अपना नाम बडा करनेके लीये, और कितनेकने तो अपने अरु अपने पक्षवालेके तरफ धर्म माननेवाले बहोत मनुष्योंका समुदाय मिलें तो पेट भराइ अच्छी तरहसें चले इसी वास्तें मतभेद करके कोइ नवीन पंथ प्रचलित करना ऐसी बुद्धिसें, इत्यादि औरभी विचित्र प्रकारके हेतुयोंसें यह शुद्ध आत्मधर्म प्रकाशक जैनमतकें नामसें भी प्रस्तुत अनेक प्रकारके पुरुषोने अनेक तरहके मत उत्पन्न करे थे तिनमेंसें कितनेक तो नष्ट हो गये, अरु कितनेक वर्तमान कालमें विद्यमान है, इतने परभी संतोष न भयाके अबतो बस करे? आगेही बहुत जनोने जैनमतके नामसें जैनमतकों चालनी समान भिन्न भिन्न मार्गका प्रचार कर रखा है। इतनाही बहोत हुआ तो फेर अब हम काहेकों नवीन मत निकाले ? ऐसी बुद्धि जिनोमें नही है वे अबभी नवीन पंथ निकालनेंमें उद्यम करते है। संप्रतिकालमें तपगच्छके यति रत्नविजयजी अरु धनविजयजीने तीन थुइका पंथ निकाल रखा है। यह दोनो यतिने तीन थुई आदिक कितनीक वातों उत्सूत्र प्ररुपणा करके मालवे और जालोरके Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ મૂળ ગ્રંથની પ્રસ્તાવના (૧) અનાદિકાલથી પ્રચલિત પરમપવિત્ર જૈનમત છે, આ સૌ કોઈ જૈનોને ખબર છે. છતાં પણ આ હુંડા અવસર્પિણી કાલમાં ભસ્મગ્રહાદિ અશુભ નિમિત્તો ભેગા થવાથી અશુભ મિથ્યાત્વ-મોહાદિ નિબિડ કર્મોના ઉદયવાળા ઘણા જીવો હોય છે. તે ભારેકર્મી જીવોમાં કેટલાક તો પોતાના કદાગ્રહપ્રિય સ્વભાવથી, તો કેટલાક જીવો પરલોકનો ભય ન હોવાથી પોતાના મુખમાંથી જે કોઇ પ્રવચન નિકળ્યું તેને સત્ય કરવા માટે અસત્ય પ્રપંચોનો પણ આશરો લેતા હોય છે. વળી કેટલાક તો બીજાની ઈર્ષ્યાથી તેને અસત્ય પુરવાર કરવા માટે અને પોતાનું નામ આગળ કરવા માટે પોતાનો પ્રભાવ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે. વળી કેટલાક પોતાનો ભક્તવર્ગ ઉભો કરવા પણ મતભેદો ઉભા કરતા હોય છે. આવા બીજા અનેક વિચિત્ર કારણોથી આ શુદ્ધ આત્મધર્મ પ્રકાશક જૈનમતની નામથી પણ પ્રસ્તુત અનેક પ્રકારના પુરુષોએ અનેક પ્રકારના મત આજ સુધી ઉભા કર્યા છે. તેમાંથી કેટલાક મતો તો નષ્ટ થઈ ગયા છે અને કેટલાક મતો વર્તમાનકાલમાં પણ વિદ્યમાન છે. પરંતુ એટલા માત્રથી પણ સંતોષ થતો નથી. જેથી બીજા નવા મતો પણ ઉભા થતા રહે છે ! છતાં કોઇ અટકતું જ નથી. ૫ પૂર્વે પણ ઘણા લોકોએ જૈનમતના નામથી જૈનમતને ચારળીની સમાન અનેક કાંણા પાડ્યા હતા-ભિન્ન ભિન્ન માર્ગોની સ્થાપના કરી હતી. આજ સુધી ઘણું થયું. છતાં પણ જેઓને એમ થાય છે અમે પણ શા માટે નવીન મત ન સ્થાપીએ ? તેથી તેઓ પણ નવીન મત કાઢવા ઉદ્યમ કરતા રહે છે. સાંપ્રતકાળમાં તપાગચ્છના યતિ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીએ ‘ત્રણ થોય’નો પંથ સ્થાપ્યો છે. તે બંને યતિઓએ ‘ત્રણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जिल्लेमें कितनेक भोले श्रावकोंके मनमें स्वकपोलकल्पितमतरुप भूतका प्रवेश कराय दीया है । ये यती संवत् १९४० की सालमें गुजरात देशका सहेर अमदावादमें चोमासा करणेंकों आये, जब मुनि श्रीआत्मारामजीका चोमासाभी अहमदावादमें हुआ था। (२) तिस वखत रत्नविजयजीने एक पत्रमें कितनेक प्रश्न लिखके श्रीमन्नगरशेठजी प्रेमाभाइ योग्य भेजे वो पत्र नगर शेठजीने मुनि श्रीआत्मारामजीके पास भेजा उनोने बांचा परंतु वो पत्र अच्छीतरे शुद्ध लखा हुआ नही था, इस वास्ते महाराजने पीछा शेठजीकों दे दीया और शेठजीकों कहाके आप रत्नविजयजीकों कहना के तीन थुइके निर्णयवास्ते हमारे साथ सभा करो । तब श्रीमन्नगरशेठ प्रेमाभाइजीने रत्नविजयजीकों सभा करनेके वास्ते कहला भेजा, जब रत्नविजय, धनविजयजी यह दोनो नगरशेठके वंडे में आकर शेठजीकों कह गये के हम सभा नही करेंगे। कितनेक दिनो पीछे मेवाडदेशमें सादडी, राणकपुर और शिवगंजादि स्थानोसें पत्र आये, तिसमें ऐसा लेख आया के अहमदावादमें सभा हुइ तिसमें "रत्नविजयजी जीत्या और आत्मारामजी हार्या," ऐसी अफवा सुनके नगरशेठजीने सर्व संघ एकठा करके तिनकी सम्मतसें एक पत्र छपवाय कर बहोत गामो के श्रावकोंको भेज दीया तिसकी नकल यहां लिखते है। (३) "एतान् श्री अहमदावादथी ली० शेठ प्रेमाभाइ हेमाभाइ तथा शेठ हठीचंद केसरीसंघ तथा शेठ जयसिंघभाइ हठीसंघ तथा शेठ करमचंद प्रेमचंद तथा शेठ भगुभाइ प्रेमचंद वगैरे संघसमस्तना प्रणाम वांचवा. विशेष लखवा कारण ए छे जे अत्रे चोमासुं मुनि श्रीआत्मारामजी महाराज रहेला छे तथा मुनि राजेंद्रसूरि पण रहेला छे, ते तमो वगैरे घणा देशावरवाला जाणो छो. मुनि आत्मारामजी महाराज चार थोयो प्रतिक्रमणमां Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ થોય' આદિ કેટલીક બાબતોમાં ઉત્સુત્ર પ્રરૂપણા કરીને માલવા અને જાલોર જિલ્લામાં કેટલાક ભોળા શ્રાવકોના મનમાં પોતાના કલ્પિત મતને સ્થાપિત કર્યો છે. તે શ્રીરત્નવિજયજી વિ.સં.૧૯૪૦ની સાલમાં “ગુજરાત' દેશના શહેર અમદાવાદમાં ચોમાસું કરવા આવ્યા. ત્યારે પૂ.મુનિશ્રી આત્મારામજી મહારાજનું ચોમાસું પણ અમદાવાદમાં થયું હતું. (૨) તે વખતે મુનિશ્રી રત્નવિજયજીએ એક પત્રમાં કેટલાક પ્રશ્નો લખીને નગરશેઠ શ્રી પ્રેમાભાઈ સાથે મુનિશ્રી આત્મારામજી મહારાજને તે પત્ર મોકલ્યો. મુનિશ્રીએ પત્ર વાંચ્યો. પરંતુ તે પત્ર સારી રીતે લખાયો નહોતો. તેથી મુનિશ્રીએ નગરશેઠને પાછો આપ્યો અને કહ્યું કે મુનિશ્રી રત્નવિજયજીને કહેવું કે, “ત્રણ થાય'ના નિર્ણય માટે અમારી સાથે સભા કરો. ત્યારે નગરશેઠે આ વાત મુનિશ્રી રત્નવિજયજી અને મુનિશ્રી ધનવિજયજીને કરી. પરંતુ તેઓએ કહ્યું કે, અમારે કોઈ સભા કરવી નથી. અમે કોઇ સભા કરીશું નહિ. ત્યારબાદ કેટલાક દિવસો પછી મેવાડદેશમાં સાદડી, રાણકપુર અને શિવગંજ આદિ સ્થાનોમાંથી પત્ર આવ્યા. તેમાં લખ્યું હતું કે, અમદાવાદમાં સભા થઈ અને તેમાં મુનિશ્રી રત્નવિજયજી જીત્યા અને મુનિશ્રી આત્મારામજી મ. હાર્યા. આવી વાતો સાંભળીને નગરશેઠજીએ સર્વ સંઘને ભેગો કર્યો અને શ્રીસંઘની સંમતિથી એક પત્રછપાવીને ઘણા ગામોના શ્રાવકો ઉપર મોકલાવ્યો. તેની નકલ અહીં લખીએ છીએ.. (૩) “પતાનું શ્રી અમદાવાદથી લિ.શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠ હઠીસંઘ કેસરીચંદ, શેઠ જયસિંઘભાઈ હઠીસંઘ તથા શેઠ કરમચંદ પ્રેમચંદ તથા શેઠ ભગુભાઈ પ્રેમચંદ વગેરે સંઘસમસ્તના પ્રણામ વાંચવા. વિશેષ (પત્ર) લખવાનું કારણ એ છે કે અહીં ચોમાસું મુનિશ્રી આત્મારામજી મ. રહેલા છે અને મુનિ રાજેન્દ્રસૂરિજી પણ રહેલા છે. તે તમો Page #9 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ कहे छे, हालमा मुनि राजेंद्रसूरि, प्रतिक्रमणमां त्रण थोयो कहेवार्नु परुप्युं छे; परंतु अहींया अमदावादमां आठ दश हजार श्रावकनो संघ कहेवाय छे, तेमां कोइये त्रण थोयो प्रतिक्रमणमां कहेवी एम अंगीकार कर्यु नथी, आटली वात लखवानुं हेतु ए छे जे गाम सादरी तथा शीवगंज तथा रतलाम विगेरे देशावरथी श्रावकोना तथा साधुओना कागल आवे छे; तेमां एम लख्युं छे; जे अमदावाद शहेरमा घणा श्रावकोए तथा साधुजीयोए त्रण थोयोनुं मत अंगीकार कर्यु छे ए विगेरे असंभवित जुठा लखाण आव्या करे छे, ए बधुं खोटुं छे, तेथी तमोने आ शहेरना संघनी तरफथी साचे साचुं लखवामां आवे छे के, अहीयां त्रण थोयोनुं मत कोइयें कबुल कर्यु नथी वली मुनि राजेंद्रसूरिने पुछतां तेमनुं कहेवू एवं छे के, अमे कोइ देशावरे लख्युं नथी, तथा लखाव्युं पण नथी, ए रीतें तेमनुं कहेतुं छे. बीजुं सभा थइने तेमां मुनि श्रीआत्मारामजी महाराज हार्या एवं देशावरथी लखाण अहिंया आवे छे; पण भाइजी ए वात बधी खोटी छे, केमके ? अत्रे सभा थइ नथी तो हारवा जीतवानी वात बिलकुल खोटी छे, ते जाणजो. संवत् १९४१ ना कार्तिक सुद ६ वार सनेउ तारिख २५मी माहे अक्टोंबर सने १८८४ ली. प्रेमाभाइ हेमाभाइना प्रणाम वांचजो." (४) इत्यादि बडे बडे तेवीस चौवीस शेठोंकी सही सहित पत्र छपवाके भेजे, चोमासा वीतत हूया पीछे मुनि श्रीआत्मारामजी श्रीसिद्धगिरि यात्रा करके सूरत शहेरमें चतुर्मास रहे, तहांसें पीछे श्रीपालीताणे चोमासा करा जब वहांसे विहार करके गाम श्रीमांडलमें फाल्गुन चतुर्मास करा, तहां मुनि आत्मारामजी महाराजके पास राधनपुर नगरका मुख्य जानकार श्रावक गोडीदास मोतीचंदजी आयके कहेने लगा के राघणपुर नगरमें रत्नविजयजी आये है, वो ऐसी प्ररुपणा करते है के प्रतिक्रमणके आदिमें तीन थुइ कहनी परंतु चोथी थुइ नही कहनी. इसी वास्ते में आपके पास विनंति करनेके Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વગેરે ઘણા દેશાવરવાળા જાણો છો. મુનિ આત્મારામજી ચાર થોયો પ્રતિક્રમણમાં કહે છે, તે કાંઈ નવીન નથી. પરાપૂર્વથી ચાલતી આવેલી છે. હાલમાં મુનિ રાજેન્દ્રસૂરિજીએ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવાનું પ્રરૂપ્યું છે. પરંતુ અહીયાં અમદાવાદમાં આઠ-દશ હજાર શ્રાવકોનો સંઘ કહેવાય છે. તેમાં કોઇએ ત્રણ થોયો પ્રતિક્રમણમાં કહેવી એમ અંગીકાર કર્યું નથી. અને કોઈપણ થાય કહેતું પણ નથી. આટલી વાત લખવાનો હેતુ એ છે કે, ગામ સાદરી તથા શિવગંજ તથા રતલામ વગેરે દેશાવરથી શ્રાવકોના તથા સાધુજનોના કાગળ આવે છે. તેમાં એમ લખ્યું છે કે અમદાવાદ શહેરમાં ઘણા શ્રાવકોએ તથા સાધુજીઓએ ત્રણ થોયનો મત અંગીકાર કર્યો છે - એ વગેરે અસંભવિત જુઠા લખાણ આવ્યા કરે છે એ બધું ખોટું છે, તેથી તમોને આ શહેરના સંઘની તરફથી સાચે સાચું લખવામાં આવે છે કે, અહીયાં ત્રણ થોયનો મત કોઈએ કબૂલ કર્યો નથી. વળી મુનિ રાજેન્દ્રસૂરિને પૂછતાં તેમનું કહેવું એવું છે કે અમે કોઈએ દેશાવરમાં લખ્યું નથી તથા લખાવ્યું પણ નથી, એ રીતે તેમનું કહેવું છે. બીજું સભા થઈને તેમાં મુનિશ્રી આત્મારામજી મહારાજ હાર્યા એવું દેશાવરથી લખાણમાં અહિયાં આવે છે. પરંતુ ભાઈજી એ વાત બધી ખોટી છે. કેમકે? અહીં સભા થઈ નથી તો હારવા જીતવાની વાત જ ખોટી છે તે જાણજો. સંવત ૧૯૪૧ ના કાર્તિક સુદ-૬ અને તા.૨૫ ઓક્ટોમ્બર સને ૧૮૮૪ લિ. પ્રેમાભાઈ હેમાભાઈના પ્રણામ વાંચજો.” (૪) ઈત્યાદિ મોટા મોટા ત્રેવીસ શેઠોની સહી સહિત પત્ર છપાવીને મોકલવામાં આવ્યો. ચોમાસું પસાર થયા બાદ મુનિશ્રી આત્મારામજી મહારાજ શ્રીસિદ્ધગિરિજીની યાત્રા કરીને સુરત શહેરમાં ચાતુર્માસ રહ્યા. તેની પછી શ્રીપાલીતાણામાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી વિહાર કરીને ફાલ્ગન ચાતુર્માસ શ્રીમાંડલ ગામમાં કર્યું. ત્યાં મુનિશ્રી આત્મારામજી મહારાજ પાસે રાધનપુર નગરના Page #11 -------------------------------------------------------------------------- ________________ १० चतुर्थस्तुतिनिर्णय भाग-१ वास्ते यहां आया हूं के आप राधनपुर नगरमें पधारो, क्योंके ? रत्नविजयजी आपसें तीन थुइ बाबत चरचा करणेंकों कहते है, यह बात सुनकर मुनि श्रीआत्मारामजी महाराजनें मांडल गामसें राघनपुर नगरकों विहार करा सो जब श्रीशंखेश्वर पार्श्वनाथजीके तीर्थमें आये, तहां राधनपुर नगरसें बहुत श्रावकजन आकर महाराज साहेबकों कहने लगे के रत्नविजयजी तो राधनपुर नगरसें थराद गामकी तरफ विहार कर गए है । यह बात सुनके श्रावक गोडीदासजीने राधनपुरके नगरशेठ सिरचंदजीके योग्य पत्र लिखके भेजा के तुमने रत्नविजयजीकों मुनि आत्मारामजी महाराजके आवणे तक राखणा, क्योंके रत्नविजयजीके मास कल्पसें उपरांत रहनेका नियम नही है कितनेक गामोमें रत्नविजयजी मास कल्पसें अधिकभी रहे हैं यह बात प्रसिद्ध है ऐसा पत्र वांचके शेठ सिरचंदजीने राधनपुर नगरसें दश कोश दूर तेरवाडा गाममें जहां रत्नविजयजी विहार करके रहे थे, वहां कासीदके मारफत एक पत्र लिखके भेजा; तहांसे रत्नविजयजीने उस पत्रका उत्तर प्रत्युत्तर असमंजस रीतीसें राधनपुरनगरमें नही आवनेकी सूचना करनेवाला लिखके भेज दीया। (५) इस लिखनेका प्रयोजन यह है के जब रत्नविजयजीने श्रीअहमदावादमें सभा नही करी तब विद्याशालाके बैठनेवाले मगनलालजी तथा छोटालालजी आदिक अन्यभी कितनेक श्रावकोने प्रार्थना करी थी अरु अब श्रीराधनपुर नगरके शेठ सिरचंदजी अरु गोडीदासादि सर्व संघ मिलके मुनि श्रीआत्मारामजी महाराजकों प्रार्थना करी के, रत्नविजयजी तीन थुइ प्ररूपते हैं, अरु प्रतिक्रमणकी आदिकी चैत्यवंदनमें चार थुइ कहनेकी रीत प्राचीन कालसें सर्व श्रीसंघमें चली आती है। तो आप सर्व देशोंके चतुर्विध श्रीसंघके पर कृपा करके पडिक्कमणेकी आदिमें चार थुइयों चैत्यवंदनमें जो कहते हैं सो पूर्वाचार्योके बनाये हूए कौंन कौनसे शास्त्रके अनुसारसे कहते हैं, ऐसे बहोत शास्त्रोंकी साक्षि पूर्वक चार थुइयोंका निर्णय करनेवाला एक Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ જાણકાર શ્રાવક ગોડીદાસ મોતીચંદજી આવ્યા. તેઓએ કહ્યું કે રાધનપુરનગરમાં મુનિશ્રી રત્નવિજયજી મહારાજ આવ્યા છે. તે એવી પ્રરૂપણા કરે છે કે પ્રતિક્રમણની આદિમાં ત્રણ થોય કહેવી. પરંતુ ચાર થોય ન કહેવી. તે માટે અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ કે આપ રાધનપુર નગરમાં પધારો. કારણ કે, મુનિ રત્નવિજયજી મહારાજ આપની સાથે ત્રણ થોય બાબતે ચર્ચા કરવા માટે કહે છે. આ વાત સાંભળીને મુનિશ્રી આત્મારામજી મહારાજે માંડલ ગામથી રાધનપુર નગર તરફ વિહાર કર્યો. તેઓશ્રી જયારે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થમાં આવ્યા, ત્યારે રાધનપુર નગરના ઘણા શ્રાવકજનોએ આવીને મ.સા.ને કહ્યું કે, મુનિશ્રી રત્નવિજયજી રાધનપુર નગરથી થરાદ ગામ તરફ વિહાર કરી ગયા છે. આ વાત સાંભળીને શ્રાવક ગોડીદાસજીએ રાધનપુરના નગરશેઠ સિરચંદજીને યોગ્ય પત્ર લખીને મોકલ્યો કે તમે મુનિશ્રી રત્નવિજયજીને મુનિ આત્મારામજી મહારાજ આવે ત્યાં સુધી ત્યાં રોકવા. કારણ કે મુનિશ્રી રત્નવિજયજીને માસ કલ્પથી ઉપરાંત રહેવાનો નિયમ નથી. કેટલાક ગામોમાં શ્રીરત્નવિજયજી મહારાજ માસકલ્પથી અધિક પણ રહ્યા છે. તે વાત પ્રસિદ્ધ છે. આવો પત્ર વાંચીને શેઠ સિરચંદજીએ રાઘનપુર નગરથી દસ કોસ દૂર તેરવાડા ગામમાં જ્યાં શ્રીરત્નવિજયજી મ. વિહાર કરીને રહ્યા હતા, ત્યાં માણસના મારફત એક પત્ર લખીને મોકલાવ્યો. ત્યાંથી મુનિશ્રી રત્નવિજયજીએ એ પત્રનો પ્રત્યુત્તર અસમંજસ રીતથી રાધનપુરનગરમાં નહીં આવવાની સુચનારૂપે લખીને મોકલ્યો. (૫) આ લખવાનું પ્રયોજન એ છે કે જયારે શ્રીરત્નવિજયજી મહારાજે અમદાવાદમાં સભા કરવાની ના પાડી હતી, ત્યારે વિદ્યાશાળામાં બેસનારા મગનલાલજી તથા છોટાલાલજી આદિ અન્ય શ્રાવકોએ પણ પ્રાર્થના કરી હતી. અને હવે રાધનપુર નગરના શેઠ સિરચંદજી અને ગોડીદાસજી આદિ સર્વસંઘ મળીને મુનિ આત્મારામજી મહારાજજીને પ્રાર્થના કરી કે Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ चतुर्थस्तुतिनिर्णय भाग - १ ग्रंथ बनवाय दो, जिसके वाचने पढनेसें सज्जनोके अंतःकरणमें अर्हद्धचन उत्थापन करणे वालेने भ्रम डाल दीया है सो मिट जावेगा । इत्यादि बहोत उपकार ऐसी श्रीसंघकी आग्रह पूर्वक विनंति सुनकर और लाभका कारण जानकर महाराज श्रीआत्मारामजीने यह विषय पर ग्रंथ बनानेकी मंजुरीयात दीनी । (६) फेर महाराज साहेब यह रत्नविजयजीको प्रथमकी मंत्रसाधनेकी हकीकतसें तथा पीछेसें श्रीविजयधरणींद्रसूरिसें खटपट चली इत्यादि, और भी तिसके पीछे स्वयमेव श्रीपूज बन बैठे, तथा उदेपुरके राणेकी फरमानसें पालखी चमरादि छीन लीनी, तदूपीछे स्वयमेव साधुजी बन बैठे इत्यादि कितनीक हकीकत प्रथमसे सुनी थी और कितनीक अबभी श्रावकोंके मुखसें सुनके करुणाके समुद्र, परोपकार बुद्धिके ही परमाणुसें जिनके शरीरकी रचना हूइ है ऐसे महाराज साहेबने प्रथमतो रत्नविजयजी बहुत संसारी न हो जावे इसी वास्ते इनोका उद्धार करना चाहीयें. ऐसा उपकार बुद्धिसें हम सब श्रावकोंकों कहने लगे के प्रथमतो यह रत्नविजयजीकों जैनमतके शास्त्रानुसार साधु मानना यह बात सिद्ध नही होती है । क्योंके ? रत्नविजयजी प्रथम परिग्रहधारी महाव्रतरहित यति थे, यह कथा तो सर्व संघमें प्रसिद्ध है, अरु पीछे निर्गंथपणा अंगीकार करके पंचमहाव्रत रुप संयम ग्रहण करा; परंतु किसी संयमी गुरुके पास चारित्रोपसंपत् अर्थात् फेरके दीक्षा लीनी नही, अरु पहेले तो इनका गुरु प्रमोदविजयजी यती थे, सोतो कुछ संयमी नही थे यह बात मारवाडके बहोत श्रावक अच्छी तरेसें जानते है, तो फेर असंयतीके पास दीक्षा लेके क्रिया उद्धार करणा, यह जैनमतके शास्त्रोंसें विरुद्ध है । (७) इसी वास्ते तो श्रीवज्रस्वामी शाखायां चांद्रकुले कौटिकगणे बृहद्गच्छे तपगच्छालंकार भट्टारक श्रीजगच्चद्रसूरिजी महाराजे अपणेकों Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૩ શ્રીરત્નવિજયજી મ. ત્રણ થોય પ્રરૂપે છે. અને પ્રતિક્રમણની આદિમાં આવતા ચૈત્યવંદનમાં ચાર થાય કહેવાની રીત પ્રાચીનકાળથી સર્વ શ્રીસંઘમાં ચાલી આવે છે. તો આપ સર્વદેશોના ચતુર્વિધ શ્રીસંઘ ઉપર કૃપા કરીને પ્રતિક્રમણની આદિમાં ચાર થોયો ચૈત્યવંદનમાં જે કહેવાય છે, તે પૂર્વાચાર્યોએ બનાવેલા કયા કયા શાસ્ત્રના અનુસારે કહે છે, એવા ઘણા શાસ્ત્રોની સાક્ષી પૂર્વક ચાર થોયનો નિર્ણય કરવાવાળો એક ગ્રંથ બનાવો. જેને વાંચવાથી સજ્જનોના અંતઃકરણમાં અહેવચન ઉત્થાપન કરવાવાળાઓએ જે ભ્રમ નાંખ્યો છે, તે નાશ થઈ જાય. ઇત્યાદિ ઘણો ઉપકાર થશે, એવી શ્રીસંઘની આગ્રહપૂર્વક વિનંતી સાંભળીને અને લાભનું કારણ જાણીને શ્રી આત્મારામજી મહારાજે આ વિષય ઉપર ગ્રંથ બનાવવાની મંજુરી આપી. (૬) પુનઃ મહારાજ સાહેબ જે શ્રીરત્નવિજયજીની પ્રથમની મંત્રસાધનાની હકીકતથી તથા પાછળથી શ્રીવિજય ધરણેન્દ્રસૂરિ દ્વારા ચાલેલી ખટપટ ઈત્યાદિ અને તેની પછી સ્વયમેવ શ્રીપૂજ બની ગયા, તથા ઉદેપુરના રાણાના ફરમાનથી પાલખી ચામરાદિ છિનવી લેવા, તેની પછી સ્વયમેવ સાધુ બની જવું ઈત્યાદિ કેટલીક હકીકત પ્રથમથી સાંભળી હતી. અને કેટલીક આજે પણ શ્રાવકોના મુખથી સાંભળીને કરુણાના સમુદ્ર, પરોપકાર બુદ્ધિના જ પરમાણુઓથી જેઓના શરીરની રચના થઈ છે, એવા મહારાજ સાહેબે પ્રથમ તો મુનિશ્રી રત્નવિજયજી બહુલસંસારી ન થઈ જાય એવી ભાવનાથી એમનો ઉદ્ધાર કરવો જોઈએ. એવી ઉપકારબુદ્ધિથી અમને સર્વે શ્રાવકોને કહેવા લાગ્યા કે, પ્રથમ તો આ શ્રીરત્નવિજયજીને જૈનમતના શાસ્ત્રાનુસારી સાધુ માનવા એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે, શ્રીરત્નવિજયજી પ્રથમ પરિગ્રહધારી મહાવ્રતરહિત યતિ હતાં, એ કથા તો સર્વ સંઘમાં પ્રસિદ્ધ છે અને ત્યારબાદ નિગ્રંથપણાને સ્વીકારીને પંચમહાવ્રતરૂપ સંયમ ગ્રહણ કર્યું. પરંતુ કોઈ સંયમી ગુરુની પાસે ચારિત્રો પસંવત્ અર્થાત્ ફરીથી દીક્ષા લેવી તે લીધી નહિ અને પહેલાં તો એમના ગુરુ શ્રી પ્રમોદવિજયજી યતિ હતાં. તે તો કંઈ સંયમી નહોતા, એ વાત મારવાડના ઘણા લોકો શ્રાવકો સારી રીતે જાણે Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ शिथिलाचारी जानके चैत्रवाल गच्छीय श्रीदेवभद्रगणि संयमी के समीप चारित्रोपसंपद् अर्थात् फेरके दीक्षा लीनी । इस हेतुसें तो श्रीजगच्चंद्रसूरिजी महाराजके परम संवेगी श्रीदेवेंद्रसूरिजी शिष्ये श्रीधर्मरत्नग्रंथकी टीकाकी प्रशस्तिमें अपने बृहद् गच्छका नाम छोडके अपने गुरु श्रीजगच्चंद्रसूरिजीकों चैत्रवाल गच्छीय लिखा । सो यह पाठ है। क्रमशश्चैत्रावालक, गच्छे कविराजराजिनभसीव ॥ श्रीभुवनचंद्रसूरिर्गुरुरुदियाय प्रवरतेजाः ॥४॥ तस्य विनेयः प्रशमै, कमंदिरं देवभद्रगणिपूज्यः ॥ शुचिसमयकनकनिकषो, बभूव भूविदितभूरिगुणः ॥५॥ तत्पादपद्मभंगा निस्संगाश्चंगतुंगसंवेगाः ॥ संजनित शुद्धबोधाः, जगति जगच्चंद्रसूरिवराः ॥६॥ तेषामुभौ विनेयौ, श्रीमान् देवेंद्रसूरिरित्याद्यः ॥ श्रीविजयचंद्रसूरिद्धितीयकोऽद्वैतकीर्तिभरः ॥७॥ स्वान्ययोरुपकाराय, श्रीमद्देवेंद्रसूरिणा ॥ धर्मरत्नस्य टीकेयं सुखबोधा विनिर्ममे ॥८॥ इत्यादि. इस वास्ते भवभीरु पुरुषोंकों अभिमान नही होता है, तिनकू तो श्रीवीतरागकी आज्ञा आराधनेकी अभिलाषा होती है, तब रत्नविजयजी अरु धनविजयजी यह दोनुं जेकर भवभीरु है,तो इनकोंभी किसी संयमी मुनिके पास फेरके चारित्रोपसंपत् अर्थात् दीक्षा लेनी चाहियें, क्योंके फेरके दीक्षा लेनेसें एकतो अभिमान दूर हो जावेगा, और दूसरा आप साधु नही है तोभी लोकोकों हम साधु है ऐसा केहना पडता है यह मिथ्याभाषण रुप दूषणसें भी बच जायगे, अरु तीसरा जो कोइ भोले श्रावक इनकों साधु करके मानता है, उन श्रावकोंके मिथ्यात्वभी दूर हो जावेगा । इत्यादि बहुत गुण उत्पन्न होवेंगे, जेकर रत्नविजयजी धनविजयजी आत्मार्थी है तो यह हमारा कहना परमोपकाररुप जानके अवश्यही स्वीकार करेंगे। (८) यह फेरके दीक्षा उपसंपत् करनेका जिस माफक जैनशास्त्रोमें जगे जगे लिखे है, तिसि माफक हम इनोके हितके वास्ते कुछ आप Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૫ છે. તેથી અસંયતીની પાસે દીક્ષા લઇને ક્રિયોદ્ધાર કરવા, તે જૈનમતના શાસ્ત્રોથી વિરુદ્ધ છે. (૭) આજ કારણથી શ્રીવ્રજસ્વામી મહારાજાની શાખામાં ચાંદ્રકુળકોટિકગણ-બૃહગચ્છમાં તપાગચ્છાલંકાર ભટ્ટારક શ્રીજગચંદ્રસૂરિજી મહારાજે પોતાને શિથિલાચારી જાણીને ચૈત્રવાલગચ્છીય શ્રીદેવભદ્રગણિ સંયમીની પાસે ચારિત્રો પસંવત્ અર્થાત્ પુનઃ દીક્ષા લીધી. આ જ કારણથી શ્રીજગચંદ્રસૂરિજી મહારાજાના શિષ્યરત્ન પરમ સંવેગી શ્રીદેવેન્દ્રસૂરિજીએ શ્રીધર્મરત્ન ગ્રંથની ટીકાની પ્રશસ્તિમાં પોતાના બૃહદ્ગચ્છનું નામ છોડીને પોતાના ગુરુ શ્રીજગચંદ્રસૂરિજીને ચત્રવાલ ગચ્છીય લખ્યા. તે પાઠ આ પ્રમાણે છે. क्रमशश्चैत्रावालक, गच्छे कविराजराजिनभसीव । श्रीभुवनचंद्रसूरिर्गुरुरुदियाय प्रवरतेजाः ॥४॥ तस्य विनेयः प्रशमै-कमंदिरं देवभद्रगणिपूज्यः । शुचिसमयकनकनिकषो, बभूव भूविदितभूरिगणः ॥५॥ तत्पादपद्मभंगा, निस्संगाश्चंगतुंगसंवेगाः । संजनित शुद्धबोधाः जगति जगच्चंद्रसूरिवराः ॥६॥ तेषामुभौ विनेयौ श्रीमान् देवेन्द्रसूरिरित्याद्यः । श्रीविजय चंद्रसूरिर्द्वितीयकोऽद्वैतकीर्तिभरः ॥७॥ स्वान्ययोरुपकाराय, श्रीमद्देवेन्द्रसूरिणा । धर्मरत्नस्य टीकेयं, सुखबोधा विनिर्ममे ॥८॥ इत्यादि. આ કારણથી ભવભીર પુરુષોને અભિમાન થતું નથી. તેમને તો શ્રીવીતરાગની આજ્ઞા આરાધવાની અભિલાષા હોય છે. તેથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી બંને જો ભવભીરુ હોય, તો તેમણે પણ કોઈ સંયમી મુનિની પાસે પુનઃ “ચારિત્રોપરંપ” અર્થાત્ દીક્ષા લેવી જોઈએ, કારણ કે ફરીથી દીક્ષા લેવાથી એક તો અભિમાન દૂર થઈ જશે. અને બીજું પોતે સાધુ નથી, તો પણ લોકોને અમે સાધુ છીએ, એવું કહેવું પડે છે, આ મિથ્યાભાષણ રૂપ દૂષણથી પણ બચી જવાશે અને ત્રીજું જે કોઈ ભોળા શ્રાવકોનું મિથ્યાત્વ પણ દૂર થઈ જશે. ઈત્યાદિ ઘણા ગુણો ઉત્પન્ન થશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ श्रावकोंकों कहते है। तथा च जीवानुशासनवृत्तौ श्रीदेवसूरिभिः प्रोक्तं ॥ यदि पुनर्गच्छो गुरुश्च सर्वथा निजगुणविकलो भवति तत आगमोक्तविधिना त्यजनीयः परं कालापेक्षया योऽन्यो विशिष्टतरस्तस्योपसंपद्ग्राह्या न पुनः स्वतंत्रैः स्थातव्यमिति हृदयं । इति जीवानुशासनवृत्तौ। इसकी भाषा लिखते है, जेकर गच्छ और गुरु यह दोनो सर्वथा निजगुण करके विकल होवे तो, आगमोक्त विधि करके त्यागने योग्य है, परं कालकी अपेक्षायें अन्य कोइ विशिष्टतर गुणवान संयमी होवे, तिस समीपें चारित्र उपसंपत् अर्थात् पुनर्दीक्षा ग्रहण करनी परंतु उपसंपदाके लीया विना स्वतंत्र अर्थात् गुरुके विना रहणा नहीं, इस कहनेका तात्पर्यार्थ यह है के जो कोइ शिथिलाचारी असंयमी क्रिया उद्धार करे सो अवश्यमेव संयमी गुरुके पास फेरके दीक्षा लेवे. इस हेतुसें रत्नविजयजी अरु धनविजयजीकों उचित है के प्रथम किसी संयमी गुरुके पास दीक्षा लेकर पीछे क्रिया उद्धार करे तो आगमकी आज्ञाभंग रुप दूषणसें बच जावे और इनकों साधु माननेवाले श्रावकोंका मिथ्यात्वभी दूर हो जावे, क्योंके असाधुकों साधु मानना यह मिथ्यात्व है और विना चारित्र उपसंपदा अर्थात् दीक्षाके लीये कदापि जैनमतके शास्त्रमें साधुपणा नही माना है। (९) तथा महानिशीथके तीसरे अध्ययनमें ऐसा पाठ है । सत्तट्ठ गुरुपरंपरा कुसीले, एग हु ति परंपरा कुसीले ॥ इस पाठका हमारे पूर्वाचार्योने ऐसा अर्थ करा है, इहां दो विकल्प कथन करनेसें ऐसा मालुम होता है के एक दो तीन गुरु परंपरा तक कुशील शिथिलाचारीके हूएभी साधु समाचारी सर्वथा उच्छिन्न नही होती है, तिस वास्ते जेकर कोइ क्रिया उद्धार करे तदा अन्य संभोगी साधुके पाससें चारित्र उपसंपदा विना दीक्षाके Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૭ જો શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી આત્માર્થી હોય તો અમારું કહેવું પરમોપકાર રૂપ જાણીને અવશ્ય સ્વીકાર કરશે. (૮) આ પુનઃ દીક્ષા ઉપસંપત્ કરવાનું જે રીતે જૈનશાસ્ત્રોમાં ઠેર ઠેર લખ્યું છે તે રીતે અમે એમને હિત માટે કંઇક આપ શ્રાવકોને કહીએ છીએ. तथा च जीवानुशासनवृत्तौ श्रीदेवसूरिभिः प्रोक्तं ॥ यदि पुनर्गच्छ गुरुश्च सर्वथा निजगुणविकलो भवति तत आगमोक्तविधिना त्यजनीयः परं कालापेक्षया योऽन्यो विशिष्टतरस्तस्योपसंपद्ग्राह्या न पुनः स्वतंत्रैः स्थातव्यमिति हृदयं । इति जीवानुशासन वृत्तौ । ભાવાર્થ :- જીવાનુશાસનવૃત્તિમાં શ્રીદેવસૂરિજી દ્વારા કહેવાયું છે કે... જો ગચ્છ અને ગુરુ આ બંને સર્વથા નિજગુણથી વિકલ (રહિત) હોય, તો આગમોક્ત વિધિ દ્વારા ત્યાજ્ય છે. ત્યારબાદ (તે) કાલની અપેક્ષાએ અન્ય કોઈ વિશિષ્ટતર ગુણવાન સંયમી હોય, તેની પાસે ઉપસંપત્ અર્થાત્ પુનર્દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. પરંતુ (ઉપસંપદાથી રહિત) સ્વતંત્ર અર્થાત્ ગુરુ વિના રહેવું નહીં આ તાત્પર્ય છે. ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં કહેવાનું તાત્પર્યએ છે કે કોઈ શિથીલાચારી અસંયમી ક્રિયાદ્વાર કરે, તે અવશ્યમેવ સંયમી ગુરુની પાસે ફરીથી દીક્ષા લે. આ કારણથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને ઉચિત છે કે પ્રથમ કોઈ સંયમી ગુરુની પાસે દીક્ષા લઇને પછી ક્રિયોદ્ધાર કરે તો આગમની આજ્ઞાભંગરૂપ દૂષણથી બચી જવાય અને તેમને સાધુ માનવાવાળા શ્રાવકોનું મિથ્યાત્વ પણ દૂર થઈ જાય. કારણ કે, અસાધુને સાધુ માનવા તે મિથ્યાત્વ છે. તથા ચારિત્ર ઉપસંપદા અર્થાત્ દીક્ષા લીધા વિના કયારે પણ જૈનમતના શાસ્ત્રમાં સાધુપણું માન્યું નથી. (૯) તથા મહાનિશીથ ગ્રંથના ત્રીજા અધ્યયનમાં આવો પાઠ છેसत गुरुपरंपरा कुशीले, एग दु ति परंपरा कुसीले ॥ આ પાઠનો અમારા પૂર્વાચાર્યોએ એવો અર્થ કર્યો છે અંહી બે વિકલ્પ કહેવાથી એવો અર્થ નિકળે છે કે એક, બે, ત્રણ ગુરુ પરંપરા સુધી Page #19 -------------------------------------------------------------------------- ________________ १८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ लीयांभी क्रिया उद्धार हो शकता है, और चौथी पेढीसें लेकर उपरांत जो शिथिलाचारी क्रिया उद्धार करे तो अवश्यमेव चारित्र उपसंपदा अर्थात् दीक्षा लेकेही क्रिया उद्धार करे अन्यथा नहीं। अथ जेकर प्रमोदविजयजीके गुरुभी संयमी होते तब तो रत्नलविजयजी विना दीक्षाके लीयांभी क्रिया उद्धार करते तोभी यथार्थ होता, परंतु रत्नविजयजीकी गुरुपरंपरा तो बहु पेढीयोंसे संयम रहित थी। इस वास्ते जेकर रत्नविजयजी आत्महितार्थी होवे तो, इनकों पक्षपात छोडके अवश्यमेव किसी संयमी गुरु समीपे दीक्षा लेके क्रिया उद्धार करणा चाहिये, क्योंके धनविजयजीने अपनी बनाइ पूजामें जो गुर्वावली लिखी है सो ऐसी है १ देवसूरि, २ प्रभसूरि, ३ रत्नसूरि, ४ क्षमासूरि, ५ देवेंद्रसूरि, ६ कल्याणसूरि, ७ प्रमोद, अरु ८ विजयराजेंद्रसूरि. इनकी तीसरी चौथी पेढीवाले तो संयमी नही थे । इस वास्ते रत्नविजयजीकों नवीन गुरुके पाससें संयम लेके क्रिया उद्धार करना चाहियें जेकर पूर्वोक्त रीतीसें क्रिया उद्धार न करेंगे तो जैनमतके शास्त्रोंकी श्रद्धावाले इनकों जैनमतके साधु क्योंकर मानेंगे? (१०) इत्यादि रत्नविजयजी अरु धनविजयजीकों मिथ्यात्वरुप कादवमेंसें निकालके सम्यक्त्वरुप शुद्ध मार्ग पर चढानेमें हितकारक, ऐसा करुणाजनक उपदेश श्रीमन्महाराज श्रीआत्मारामजीके मुखसें सुनके हम सब श्रावकमंडल बहोत आनंदित भये, उसी बखत हम निश्चय कर रखा के जब महाराज साहेब चार स्तुतिके निर्णयका ग्रंथ बनाकर हमकों देवेगें, तब हम सब श्रावकोंकों अरु विहार करणेवालें साधुयोंकों जानने वास्ते ये ग्रंथकों छपवायकर प्रसिद्ध करेगें तब पूर्वोक्त रत्नविजयजीके हितार्थक सूचनाभी येही ग्रंथके प्रस्तावनामें लिख देवेगें, जिस्सें रत्नविजयजीभी यह बातळू जानकर अपक्षपाति होके आपही अपनी भूलका पश्चात्ताप करके शुद्ध गुरुके Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૯ કુશીલ શિથિલાચારીની હોય તો પણ સાધુ સમાચારી સર્વથા ઉચ્છિન્ન થતી નથી. તેથી જો કોઈ ક્રિયોદ્ધાર કરે, ત્યારે અન્ય સંભોગી સાધુની પાસે ચારિત્ર ઉપસંપદા વિના, દીક્ષા લીધા વિના પણ ક્રિયોદ્ધાર થઈ શકે છે. અને ચોથી પેઢીથી લઈને આગળની પેઢી પણ જો શિથિલાચારી હોય તો અવશ્યમેવ ચારિત્ર ઉપસંપદા અર્થાત્ પુનઃ દીક્ષા લઇને જ ક્રિયોદ્ધાર કરે અન્યથા નહિ. જો શ્રીપ્રમોદવિજયજીના ગુરુ પણ સંયમી હોત, તો શ્રી રત્નવિજયજી દીક્ષા લીધા વિના પણ ક્રિયોદ્ધાર કરે તો તે પણ યથાર્થ કહેવાત. પરંતુ શ્રીરત્નવિજયજીની ગુરુપરંપરા તો ઘણી પેઢીઓથી સંયમ રહિત હતી. તેથી જો શ્રીરત્નવિજયજી આત્મહિતાર્થી હોય તો, તેમણે પક્ષપાત છોડીને અવશ્યમેવ કોઇ સંયમી ગુરુ સમીપ દીક્ષા લઇને ક્રિયોદ્ધાર કરવો જોઈએ. કારણ કે શ્રીધનવિજયજીએ પોતાની બનાવેલી પૂજામાં જે ગુર્વાવલી લખી છે તે આ પ્રમાણે છે. ૧. દેવસૂરિ, ૨. પ્રભસૂરિ, ૩. રત્નસૂરિ, ૪. ક્ષમાસૂરિ, ૫. દેવેન્દ્રસૂરિ, ૬. કલ્યાણસૂરિ, ૭. પ્રમોદવિજય અને ૮. રાજેન્દ્રસૂરિ તેમની ત્રીજી-ચોથી પેઢીવાળા તો સંયમી નહોતા. તેથી શ્રીરત્નવિજયજીએ નવીન ગુરુની પાસે સંયમ લઈને ક્રિયોદ્ધાર કરવો જોઈએ. જો પૂર્વોક્ત રીતિએ ક્રિયોદ્ધાર ન કરે તો જૈનમતના શાસ્ત્રોની શ્રદ્ધાવાળા તેમને જૈનમતના સાધુ કેવી રીતે માને ? (૧૦) ઇત્યાદિ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને મિથ્યાત્વરૂપ કાદવમાંથી બહાર કાઢીને સમ્યક્ત્વરૂપ શુદ્ધ માર્ગ પર ચઢવામાં હિતકારક, કરુણાજનક ઉપદેશ શ્રીઆત્મારામજી મ.સા.ના મુખથી સાંભળીને અમે સૌ શ્રાવકમંડળ ખૂબ આનંદિત થયા. તે વખતે અમે નિશ્ચય કરી રાખ્યો કે જ્યારે મહારાજ સાહેબ ચાર સ્તુતિના નિર્ણયનો ગ્રંથ બનાવીને અમને આપશે, ત્યારે અમે બધા જ દેશોના શ્રાવકોને અને વિહાર કરવાવાળા સાધુઓને જાણકારી માટે તે ગ્રંથને છપાવીને પ્રસિદ્ધ કરીશું. ત્યારે પૂર્વોક્ત શ્રીરત્નવિજયજીની હિતાર્થક સૂચના પણ તે ગ્રંથની પ્રસ્તાવનામાં લખીશું. જેથી શ્રીરત્નવિજયજી પણ આ વાતને Page #21 -------------------------------------------------------------------------- ________________ २० चतुर्थस्तुतिनिर्णय भाग-१ पास चारित्र उपसंपत् लेके अपना जो अवश्यकार्य करनेका है, सो कर लेवेंगे, तिस्से इनके पर महाराज साहेबकाभी बडा उपकार होवेगा, क्योंके पूर्वाचार्योकी चली हूइ समाचारीका निषेध करके नवीन पंथ निकालनेसें कितनेक अल्प समजवाले जीवोंका चित्त व्युद्ग्राहित हो जोता है अरु नवीन नवीन प्रवर्ति देखनेसें कितनेक जीवोंकी श्रद्धाभी भ्रष्ट हो जाती है तिस्सें वो जीव धर्मकरणी करणेका उद्यमही छोड देता है, इसीतरें श्री वीतरागके मार्गमें बडा उपद्रव करनेका उद्यम छोड देवेंगे जिस्सें इनोकों बहोत लाभ होवेगा । अरु जैनमार्गका शुद्ध निर्दोष प्रवृत्ति चलनेसें शासनकाभी अच्छा प्रभाव दिखेंगा, ऐसा हमारा अभिप्राय था सो प्रस्तावनामें लिखके पूरण करा । ___ अब सकल देश निवासी श्रावकादि चतुर्विध श्रीसंघकों हमारी यह प्रार्थना है के पडिक्कमणेमें चार थोयों कहनेकी रूढी यद्यपि परंपरासें चली आती है, सो कोइ मतलबी पुरुष अपना किसी प्रकारका मतलब साधनेके लीये चार थोयोंके बदलेमें तीन अथवा दो किंवा एकज थोय कहेनेकी प्ररुपणा जो करते है उनका कहेना जो विवेकी जाणकर पुरुष है उनके हृदयमें तो प्रवेश नही कर सकता, परंतु कितनेक अज्ञ अरु अल्पसमजवाले भोले लोक है उनके हृदयमें कदापि प्रवेशभी कर सकता है, तो उन भोले लोकोंकों ये ग्रंथका उपदेश हो जावेगा । जिस्से उनको पूर्वोक्त मतवादीयोंका उपदेश पराभव न कर शकेगा । ऐसा उपकार बुद्धिसें यह महाराज श्रीमद् आत्मारामजी आनंदविजयजीने जो इस विषय पर ग्रंथ बनाया, सो हम छपवायकर प्रसिद्ध कीया है । इस्में श्रीजिनशासनकी यथार्थ प्रवृत्ति जो परंपरासें चली आती है सो अंखडित रहो अरु बहुत संसारी होनेकी बीक न रखनेवाले मतिभेदक जनोकी जो जैनमतसें विपरीत प्रवृत्ति है सो खंडित हो जाओ। यह हमारा आशीर्वाद है। किंबहुना । Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ જાણીને અપક્ષપાતિ બનશે અને પોતાની જાતે જ ભૂલનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ ગુરુની પાસે ચારિત્ર ઉપસંવત્ લઇને પોતાનું જે આવશ્યક કાર્ય કરવાનું છે તે કરશે. તેનાથી તેમના ઉપર મહારાજ સાહેબનો પણ ઘણો મોટો ઉપકાર હશે. કારણ કે પૂર્વાચાર્યોની ચાલી આવતી સામાચારીનો નિષેધ કરીને નવીન પંથ ચાલું કરવાથી કેટલાક અલ્પ સમજવાળા જીવોનું ચિત્ત વ્યર્ડ્સાહિત થઈ જાય છે. અને નવીન પ્રવર્તના દેખવાથી કેટલાક જીવોની શ્રદ્ધા પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેથી તે જીવો ધર્મકરણી કરવાના ઉદ્યમને પણ છોડી દેતા હોય છે. આ રીતે શ્રીવીતરાગ પરમાત્માના માર્ગમાં મોટો ઉપદ્રવ કરવાનો ઉદ્યમ છોડી દેશે, જેથી તેમને મોટો લાભ થશે, અને જૈનમાર્ગની શુદ્ધ નિર્દોષ પ્રવૃત્તિ ચાલવાથી શાસનનો પણ ખૂબ સારો પ્રભાવ પડશે. આવો અમારો અભિપ્રાય હતો, તે પ્રસ્તાવનામાં લખીને પૂર્ણ કરેલ છે. અંતે સકલ દેશ નિવાસી શ્રાવકાદિ ચુતર્વિધ શ્રીસંઘને અમારી એ પ્રાર્થના છે કે પ્રતિક્રમણમાં ચાર થોય કહેવાની રૂઢિ પરંપરાથી ચાલી આવે છે. કોઈ મતલબી પુરુષ પોતાના કોઈ પ્રકારના સ્વાર્થને સાધવા માટે ચાર થોયને બદલે ત્રણ અથવા બે અથવા એક થોય કહેવાની પ્રરૂપણા જે કરે છે, તેમની પ્રરૂપણા વિવેકી જાણકાર પુરુષોના હૃદયમાં પ્રવેશ કરી શકી નથી. પરંતુ કેટલાક અન્ન અને અલ્પ સમજણવાળા ભોળા લોકો છે, તેમના હૃદયમાં જોકે પ્રવેશ કરી શકી છે. તે ભોળા લોકોને આ ગ્રંથનો ઉપદેશ સન્માર્ગ સમજવામાં સહાયક બનશે. જેથી તેમને પૂર્વોક્ત મતવાદિઓનો ઉપદેશ પરાભવ કરી શકશે નહિ. આવી ઉપકાર બુદ્ધિથી શ્રી આત્મારામજી મહારાજે (શ્રીઆનંદવિજયજી મહારાજે) જે આ વિષય ઉપર ગ્રંથ બનાવ્યો છે. તે અમે છપાવીને પ્રસિદ્ધ કરીએ છીએ. જેનાથી શ્રીજિનશાસનની યથાર્થ પ્રવૃત્તિ જે પરંપરાથી ચાલી આવે છે, તે અખંડિત રહે અને બહુલ સંસારી થવાનો ભય ન રાખવાવાળા મતિભેદક લોકોની જે જૈનમતથી વિપરીત પવૃત્તિ છે, તે ખંડિત થઈ જાય, આ અમારા આશીર્વાદ છે. 1 વહુના I Page #23 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ इस ग्रंथमें जे जे शास्त्रोंकी साख दिनी है तिसका नाम । (यहां कहीं कहीं एक ग्रंथका जो दोवार तीन वार नाम लिखा है, सो न्यारे न्यारे प्रयोजन वास्ते है. कहीं चौथी थुइ वास्ते, कहीं श्रुतदेवता क्षेत्रदेवता वास्ते, कहीं सप्तवार चैत्यवंदनाकी गिनती वास्ते, इत्यादि अन्य अन्य प्रयोजनके वास्ते कहीं कहीं किसी किसी ग्रंथके दो तीन वार नाम लिखे है। इस वास्ते पुनरुक्त है ऐसा समजना नही ।) १. धर्मरत्न देवेंद्रसूरिकृत । १२. कल्पभाष्य संघदासगणिकृत । २. जीवानुशासन श्रीदेवसूरिकृत। | १३. पुनः महाभाष्य शांतिसूरिकृत । ३. श्रीमहानिशीथ गणधरकृत। | १४. पुनः महाभाष्य शांतिसूरिकृत । ४. पंचाशक हरिभद्रसूरिकृत । १५. व्यवहारभाष्य ५. महाभाष्य शांत्याचार्यकृत । संघदासगणिकृत। ६. विचारामृतसंग्रह १६. संघाचारभाष्यवृत्ति श्रीकुलमंडनसूरिकृत। धर्मघोषसूरिकृत। ७. प्रवचनसारोद्धारसूत्रवृत्ति १७. कल्पसामान्यचूर्णि पूर्वधरकृत । श्रीनेमिचंद्रसूरिकृत | १८. कल्पविशेषचूर्णि मूल और पूर्वधाराचार्यकृत। श्रीसिद्धसेनसूरिकृतवृत्ति । । १९. कल्पबृहद्भाष्य ८. पुनः पंचाशकवृत्ति पूर्वधराचार्यकृत। श्रीअभयदेवसूरिकृत। २०. आवश्यकवृत्ति ९. उपदेशपदवृत्ति हरिभद्रसूरिकृत। ___ श्रीमुनिचंद्रसूरिकृत। | २१. वंदनकपइन्ना० १०. ललितविस्तरापंजिका श्रीमुनि० | २२. प्रवचनसारोद्धारसूत्रवृत्ति । ११. पुनः महाभाष्य शांत्याचार्यकृत ।। २३. यतिदिनचर्या श्रीदेवसूरिकृत । Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આ ગ્રંથમાં જે જે શાસ્ત્રોની સાક્ષી આપી છે, તેના નામ ૧. પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિ કૃત ધર્મરત્ન પ્રકરણ. ૨. પૂ.આ.ભ.શ્રી દેવસૂરિકૃત જીવાનુશાસન ૩. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાલક ૪. પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિકૃત ચૈત્યવંદન મહાભાષ્ય પ. પૂ.આ.ભ.શ્રી કુલમંડનસૂરિકૃત વિચારામૃતસંગ્રહ ૬. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિકૃત પંચાશકવૃત્તિ ૭. પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિકૃતિ ઉપદેશપદવૃત્તિ. ૮. પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પંજિકા ૯. પૂ. શ્રી સંઘદાસ ગણિકૃત કલ્પભાષ્ય ૧૦. પૂ. શ્રી સંઘદાસ ગણિકૃત વ્યવહારભાષ્ય ૧૧. પૂ.આ.ભ.શ્રી ધર્મઘોષસૂરિકૃત સંઘાચારભાષ્યવૃત્તિ ૧૨. શ્રીગણિધરકૃત મહાનિશીથ ૧૩. શ્રીપૂર્વધરકૃત કલ્પસામાન્ય ચૂર્ણિ ૧૪. શ્રીપૂર્વધરકૃત કલ્પવિશેષચૂર્ણિ ૧૫. શ્રીપૂર્વધરકૃત કલ્પબૃહદ્ભાગ્ય ૧૬. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃતિ આવશ્યકવૃત્તિ ૧૭. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા ૧૮. પ્રવચન સારોદ્ધારસૂત્ર વૃત્તિ ૧૯. શ્રીદેવસૂરિકા યતિદિન ચર્યા ૨૦. શ્રીભાવદેવસૂરિકૃત યતિદિન ચર્યા ૨૧. પ્રાચીનાચાર્યકૃત સમાચારી Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ २४. ललितविस्तरा ४२. पाक्षिकसूत्रचूणि पूर्वधरकृत। श्रीहरिभद्रसूरिकृत। ४३. वसुदेवहिंडि पूर्वधरकृत। २५. पुनः प्रवचनसारोद्धारसूत्रम् । ४४. आवश्यकार्थदीपिका २६. पुनः प्रवचनसारोद्धारवृत्ति । | श्रीरत्रशेखरसूरिकृत। २७. पुनर्महाभाष्यं शांतिसूरिकृत । | ४५. आवश्यकचूर्णि पूर्वधरकृत । २८. पुनः यतिदिनचर्या ४६. आवश्यककायोत्सर्गनियुक्ति श्रीदेवसूरिकृत। श्रीभद्रबाहु स्वामीकृत। २९. पुनः यतिदिनचर्या । ४७. बृहद्भाष्य शांतिसूरिकृत । ३०. पुनः यतिदिनचर्या । ४८. विधिप्रपा जिनप्रभसूरिकृत । ३१. समाचारी प्राचीनाचार्यकृत। | ४९. धर्मसंग्रह मानविजयजी ३२. यतिदिनचर्या भावदेवसूरिकृत । उपाध्यायकृत । ३३. पुनः यतिदिनचर्या ५०. लघुभाष्य श्रीदेवेंद्रसूरिकृत । भावदेवसूरिकृत। ५१. वंदनकचूर्णि पूर्वधरकृत। ३४. पुनः यतिदिनचर्या ५२. धर्मसंग्रहके अंतरगत गाथा भावदेवसूरिकृत। पूर्वार्चार्यकृत। ३५. पंचवस्तु श्रीहरिभद्रसूरिकृत। | ५३. बृहत्खरतरसामाचारी ३६. वृंदारुवृत्तिः । जिनपत्यादिसूरिकृत। ३७. योगशास्त्र हेमचंद्रसूरिकृत। | ५४. प्रतिक्रमणसूत्रकी लघुवृत्ति ३८. श्राद्धविधि रत्नशेखरसूरिकृत । तिलकाचार्यकृत। ३९. प्रतिक्रमणगर्भहेतु | ५५. सामाचारी अभयदेवसूरिकृत । श्रीजयचंद्रसूरि विरचित । | ५६. सोमसुंदरसूरि कृत समाचारी। ४०. संघाचारवृत्ति धर्मघोषसूरिकृत ।। ५७. सामाचारी देवसुंदरसूरिकृत । ४१. पाक्षिकसूत्रगणधरादिरचित। ५८. सामाचारी नरेश्वरसूरिकृत । Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૨. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પંચવસ્તુ ૨૩. વૃંદાવૃત્તિ ૨૪. પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગસાસ્ત્ર ૨૫. પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધવિધિ ૨૬. પૂ.આ.ભ.શ્રી જયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણગર્ભહેતુ ૨૭. પૂ.આ.ભ.શ્રી ધર્મઘોષસૂરિષ્કૃત સંધાચારવૃત્તિ ૨૮. શ્રીગણધરાદિકૃત પાક્ષિકસૂત્ર ૨૯. શ્રીપૂર્વધરકૃત પાક્ષિકસૂત્રચૂર્ણિ ૩૦. શ્રીપૂર્વધકૃત વસુદેવવિડિ ૩૧. શ્રીપૂર્વધરકૃત આવશ્યકચૂર્ણિ ૩૨. પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરિકૃત આવશ્યક અર્થદીપિકા ૩૩. શ્રી ભદ્રબાહુ સ્વામિજીકૃત આવશ્યકકાયોત્સર્ગ નિર્યુક્તિ ૩૪. પૂ.આ.ભ.શ્રી જિનપ્રભસૂરિષ્કૃત વિધિપ્રપા ૩૫. ઉપા.શ્રી માનવિજયજીકૃત ધર્મસંગ્રહ ૩૬. પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિકૃત લઘુચૈત્યવંદનભાષ્ય ૩૭. શ્રીપૂર્વધરકૃત વંદનક ચૂર્ણિ ૩૮. પૂર્વાચાર્યકૃત ધર્મસંગ્રહની અંતર્ગત ગાથા ૩૯. બૃહત્ ખરતર સામાચારી ૪૦.પૂ.આ.ભ.શ્રી તિલકાચાર્યકૃત પ્રતિક્રમણ સૂત્રની લઘુવૃત્તિ ૪૧. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિકૃત સામાચારી ૪૨. પૂ.આ.ભ.શ્રી સોમસુંદરસૂરિષ્કૃત સામાચારી ૪૩. પૂ.આ.ભ.શ્રી દેવસુંદરસૂરિકૃત સામાચારી ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ २६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ५९. तिलकाचार्यकृत विधिप्रपा। ७१. आवश्यकसूत्र गणधरकृत। ६०. सामाचारी तिलकाचार्यकृता । ७२. आवश्यकचूर्णि ६१. प्रतिक्रमणहेतुगर्भितस्वाध्याय । विजयसिंहसूरिकृत। श्रीमदुपाध्याय ७३. पाक्षिकसूत्र गणधरकृत। यशोविजयगणिकृत। ७४. पाक्षिकसूत्राचूरि । ६२. षडावश्यकविधि पूर्वाचार्यकृत। | ७५. आराधनापताका। ६३. पंचाशकसूत्र श्रीहरिभद्रसूरिकृत ७६. उत्तराध्ययनवृत्ति मूलसूत्र, अरु वृत्ति शांतिसूरिकृत। श्रीअभयदेवसूरिकृत। | ७७. अनुयोगद्वारवृत्ति ६४. जीवानुशासनवृत्ति श्रीदेवसूरिकृत। हेमचंद्रसूरिकृत । ६५. आवश्यकनियुक्ति श्रीभद्रबाहुस्वामि ७८. निशीथभाष्य चौदहपूर्वधरकृत। संघदासगणिकृत। ६६. आवश्यकसूत्र सुधर्मस्वामिकृत। | ७९. निशीथचूर्णि ६७. आवश्यकवृत्ति श्रीहरिभद्रसूरिकृत। जिनदासगणिकृत । ६८. स्थनांगवृत्ति श्रीसुधर्मस्वामिकृत । ८०. छांनवे थुइ बप्पभट्टसूरिकृत । ६९. स्थानांगवृत्ति ८१. छांनवे थुइ शोभनमुनिकृत । श्रीअभयदेवसूरिकृत। ८२. श्रुतदेवताकी थुइ ७०. आवश्यकचूणि पूर्वधराचार्यकृत। श्रीहरिभद्रसूरिविरचित । Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૭ ૪૪. પૂ.આ.ભ.શ્રી નરેશ્વરસૂરિકૃતિ સામાચારી ૪૫. પૂ.આ.ભ.શ્રી તિલકસૂરિકૃત સામાચારી ૪૬. પૂ.આ.ભ.શ્રી તિલકસૂરિકૃત વિધિપ્રપા ૪૭. મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય ૪૮. પૂર્વાચાર્યકૃત ષડાવઋવિધિ ૪૯. પૂ.આ.ભ.શ્રી દેવસૂરિકૃત જીવાનુશાસનવૃત્તિ ૫૦. શ્રીભદ્રબાહુસ્વામિજીકૃત આવશ્યક નિર્યુક્તિ ૫૧. શ્રી સુધર્માસ્વામિજીકૃત આવશ્યકસૂત્ર પર. શ્રી સુધર્માસ્વામિજીકૃત સ્થાનાંગસૂત્ર ૫૩. શ્રી અભયદેવસૂરિકૃતિ સ્થાનાંગસૂત્રવૃત્તિ ૫૪. શ્રીવિજયસિંહકૃત આવશ્યકચૂર્ણિ પપ. પાકિસૂત્ર અવસૂરિ પ૬. આરાધના પતાકા ૫૭. પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ ૫૮. પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિકૃત અનુયોગદ્વારવૃત્તિ ૫૯. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃત મૃતદેવતાની થાય ૬૦. પૂ.આ.ભ.શ્રી બપ્પભટ્ટસૂરિકૃત ૯૬ થોય ૬૧. શ્રીશોભન મુનિકૃત ૯૬ થોય ૬૨. શ્રીસંઘદાસગણિકૃત નિશીથભાષ્ય ૬૩. શ્રીસંઘદાસગણિકૃત નિશીથચૂર્ણિ ૬૪. ચૈત્યવંદન મહાભાષ્ય વૃત્તિ Page #29 -------------------------------------------------------------------------- ________________ २८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ॥श्रीजैनधर्मो जयतितराम् ॥ अथ न्यायांभोनिधि-मुनिश्रीमद् "आत्मारामजी आनंदविजयजी" विरचित चतुर्थ स्तुति निर्णयाख्य ग्रंथ प्रारंभः ॥ तत्रादौ मंगलप्रक्रमः। (१) नमः श्रीज्ञातपुत्राय, महावीराय श्रेयसे ।। रत्नत्रयनिधानाय, जिनेंद्राय जगद्विदे ॥१॥ (अनुष्टप्वृत्तम्) अन्यानपि स्तौमि जिनेंद्रचंद्रान्, ध्यायामि साक्षाच्छुतदेवतां च ॥ रत्नत्रयश्रीसमलंकृतांगान्, प्रारब्धसिद्ध्यै सुगुरून् श्रयामि ॥२॥ (इंद्रवज्रावृत्तम्) शिष्टाः खलु क्वचिदभीष्टवस्तुनि प्रवर्तमाना इष्टदेवतानमस्कारपूर्वकमेव प्रायः प्रवर्तते । इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तमानानां च देवताविषयशुभभावसमूहविघ्रव्यपोहत्वेन प्रारब्धशास्त्रे प्रवृत्तिरपि अप्रतिहतप्रसरा स्यात् । अतः प्रथमं मंगलोपन्यासः। अभिधेयं चात्र मुख्यवृत्त्या चतुर्थस्तुतिनिर्णय एव, निरभिधेये (मंडूकजटाकेशगणनसंख्यायामिव) न प्रेक्षावतां प्रवृत्तिः । संबंधश्चात्र वाच्यवाचकभावो नाम व्यक्त एव, प्रयोजनं तु चतुर्थस्तुतिसंशयगर्तपतितानां जनानामुद्धरणम्-इति । (२) ॥ यह वर्तमान कालमें रत्नविजयजी अरु धनविजयजीने प्रतिक्रमणेकी आदिकी चैत्यवंदनमें तीन थुइ कहेनेका पंथ चलाया है, सो जैनमतके शास्त्रानुसार नही है, तिसका निर्णय लिखते है। प्रथम जो रत्नविजयजी तीन थुइकी थापना करते हैं सो हमने श्रावकोंके मुखसे इसी माफक सुनी है। एक बृहत्कल्पकी गाथा, दूसरी व्यवहार सूत्रकी Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ | શ્રી જૈનધર્મો જયતિતરમ્ | અથ ન્યાયાંભોનિધિ પૂ.આ.ભ. શ્રી આત્મારામજી મહારાજા વિરચિત ચતુર્થસ્તુતિ નિર્ણયાખ્ય ગ્રંથ પ્રારંભ તત્રાવ બંધામ: (૧) પ્રારંભમાં (વિક્નોનો નાશ કરવા માટે) મંગલ કરાય છે नमः श्रीज्ञातपुत्राय, महावीराय श्रेयसे । रत्नत्रयनिधानाय जिनेन्द्राय जगद्विदे ॥१॥ अन्यानपि स्तौमि जिनेन्द्रचंद्रान, ध्यायामि साक्षाच्श्रुतदेवतां च । रत्नत्रय श्रीसमलंकृतांगान् प्रारब्धसिद्धये सुगुरुन श्रयामि ॥२॥ શ્લોકાર્થ :- રત્નત્રયીના નિધાનસમાન, જગતના જ્ઞાતા, જ્ઞાતવંદન કલ્યાણકારી જિનેશ્વર શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ. અન્ય પણ શ્રીજિનેશ્વરરૂપી ચંદ્રોને સ્તવું છું. મૃતદેવતાનું સાક્ષાત્ ધ્યાન કરું છું. રત્નત્રયી દ્વારા સમલંકૃત અંગવાળા શ્રીગુરુ ભગવંતોનું આરંભેલા કાર્યની સિદ્ધ માટે શરણું સ્વીકારું છું. ૧-રા. fશ: 97 વિશીષ્ટવસ્તુનિ પ્રવર્તમાના દેવતા નમસ્યRપૂર્વમેવ प्रायः प्रवर्तते । इष्टदेवतानमस्कार- पूर्वकं प्रवर्तमानानां च देवताविषय शुभभावसमूहविघ्नव्यपोहत्वेन प्रारब्धशास्त्रे प्रवृत्तिरपि अप्रतिहतप्रसरा स्यात् । अतः प्रथमं मंगलोपन्यासः ॥ કોઈપણ ઇષ્ટ પ્રવૃત્તિમાં પ્રવર્તતા શિખપુરુષો ઈષ્ટદેવતાના નમસ્કાર પૂર્વક જ પ્રાયઃ પ્રવર્તે છે. ઇષ્ટદેવતાના નમસ્કાર પૂર્વક પ્રવર્તેલાઓનો દેવતા વિષયક શુભભાવના સમુહથી વિઘ્નોનો નાશ થતો હોવાના કારણે તેઓની) આરંભેલા શાસ્ત્રમાં પ્રવૃત્તિ પણ અપ્રતિહિત પ્રસારવાળી બને છે-નિરાબાધ બને છે-નિર્વિને સમાપ્તિનું કારણ બને છે. આથી જ ગ્રંથના પ્રારંભમાં પ્રથમ મંગલનો ઉપન્યાસ કર્યો છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ गाथा, तीसरी आवश्यक सूत्रका पारिठावणिया समितिका पाठ, चोथी पंचाशकवृत्ति यह चार ग्रंथोके पाठानुसार करते है । तिनमेंभी पंचाशकवृत्तिका पाठ अपनी श्रद्धाकों बहुत पुष्टिकारक मानते हैं । इस वास्ते हमभी इहां प्रथम पंचाशकवृत्तिकाही पाठ लिखके चार थुइका निर्णय करते है। (३) सो पाठ इस प्रमाणे है । उक्तं च पंचाशके - णवकारेण जहन्ना, दंडग थुइ जुअल मज्झिमा णेआ। संपुण्णा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥१॥ व्याख्या ॥ नमस्कारेण 'सिद्ध मरुय मणिदिय, मक्किय मणवज्ज मच्चुयं वीरं ॥ पणमामि सयलतिहुयण, मत्थयचूडामणि सिरसा' इत्यादिपाठपूर्वकनमस्क्रियालक्षणेन करणभूतेन क्रियमाणा जधन्या स्वल्पा पाठक्रिययो- रल्पत्वाद्वंदना भवतीति गम्यं । उत्कृष्टादि त्रिभेदमित्युक्त्वापि जघन्यायाः प्रथमभिधानं तदादिशब्दस्य प्रकारार्थत्वान्न दुष्टं, तथा दंडकश्चारिहंतचेइयाणमित्यादिस्तुतिश्च प्रतीता तयोर्युगलं युग्ममेते एव वा युगलं दंडकस्तुतियुगलमिह च प्राकृतत्वेन प्रथमैकवचनस्य तृतीयैकवचनस्य वा लोपो द्रष्टव्यः, मध्यमाजघन्योत्कृष्टा पाठक्रिययोस्तथाविधत्वादेतच्च व्याख्यानमिमां कल्पभाष्यगाथामुपजीव्य कुर्वति । तद्यथा ॥ निस्सकडमनिस्सकडे, वावि चेइए सव्वहिं थुइ तिण्णि ॥ वेलंव चेइयाणि, विणाओ एक्कक्किया वावि ॥ यतो दंडकावसाने एका स्तुतिर्दीयत इति दंडकस्तुतिरुपं युगलं भवति । अन्येत्वाहुः, दंडके शक्रस्तवादिभिः स्तुतियुगलेन च समयभाषया स्तुतिचतुष्टयेन च रूढेन मध्यमा ज्ञेया बोद्धव्या, तथा संपूर्ण परिपूर्णा सा च प्रसिद्धदंडकैः पंचभिः स्तुतित्रयेण प्रणिधानपाठेन च भवति चतुर्थस्तुतिः किलार्वाचीनेति किमित्याह उत्कृष्यत इत्युकर्षादुत्कृष्टा इदं च व्याख्यानमेके 'तिण्णि वा कट्टई जाव, थुइओ तिसिलोगिया ॥ ताव तत्थ अणुण्णायं कारणेण Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૩૧ अभिधेयं चात्र मुख्यवृत्या चतुर्थस्तुतिनिर्णय एव, निरभिधेये (मंडूकजटाकेशगणनसंख्यायामिव) न प्रेक्षावतां प्रवृत्तिः । संबंधश्चात्र, वाच्यवाचकभावे नाम व्यक्त एव, प्रयोजनं तु चतुर्थस्तुतिसंशयगर्तपतितानां जनानामुद्धरणम् इति। - અહીં પ્રસ્તુત ગ્રંથનો વિષય (અભિધેય) મુખ્યતયા ચતુર્થસ્તુતિનિર્ણય જ છે. અભિધેય રહિતમાં બુદ્ધિશાળીઓ પ્રવૃત્તિ કરતા નથી. જેમકે દેડકાને કેશ હોતા જ નથી. તેથી દેડકાના કેશની ગણતરી નિર્વિષયક હોવાથી તેમાં કોઈ બુદ્ધિશાળી પ્રવૃત્તિ કરતા જ નથી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ નિર્વિષયક નથી. તેનો વિષય ચતુર્થસ્તુતિનિર્ણય જ છે. પ્રસ્તુત ગ્રંથ ચતુર્થસ્તુતિનો નિર્ણાયક હોવાથી પ્રસ્તુત ગ્રંથ વાચક છે. અને “ચતુર્થસ્તુતિનો નિર્ણય' વાચ્ય છે. તેથી વાચ્યવાચક ભાવ સંબંધ વ્યક્તપણે જણાય જ છે. પ્રસ્તુત ગ્રંથનું પ્રયોજન ચતુર્થસ્તુતિ વિહિત છે કે અવિહિત છે? શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય છે? આવા ચતુર્થસ્તુતિ વિષયક સંશયની ગર્તામાં (ખાઈમાં) પડેલા જીવોને બહાર કાઢવા તે છે. (૨) આ વર્તમાનકાળમાં (અર્થાત્ પ્રાયઃ ૧૦૦ વર્ષ પૂર્વે) શ્રીરત્નવિજયજી (પાછળથી શ્રી રાજેન્દ્રસૂરિજી) અને શ્રીધનવિજયજીએ પ્રતિક્રમણના પ્રારંભમાં આવતા ચૈત્યવંદનમાં ત્રણ થાય કહેવાનો અર્થાત્ પરંપરાથી ચાલી આવતી ચાર થોયના બદલે ત્રણ થાય કહેવાનો) પંથ ચલાવ્યો છે. ત્રિસ્તુતિક મતનો પ્રારંભ કર્યો છે. પરંતુ તેઓનો તે મત જૈનશાસનના શાસ્ત્રાનુસારી નથી, તે વાતનો નિર્ણય અહીં લખાય છે – ચર્ચાય છે. શ્રીરત્નવિજયજી ત્રણ થોયની સ્થાપના કરતી વખતે મુખ્યતયા નીચેના ગ્રંથોનો આધાર લેતા હતા. ૧. બૃહત્કલ્પની ગાથા. ૨. વ્યવહારસૂત્રની ગાથા. ૩. આવશ્યક સૂત્રની પારિષ્ઠાનિકા સમિતિનો પાઠ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ३२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ परेण वी' त्येतां कल्पभाष्यगाथां 'पणिहाणं मुत्तसुत्तीए' इति वचनमाश्रित्य कुर्वंति अपरेत्वाहुः पंचक्रस्तवपाठोपेता संपूर्णेति विधिना पंचविधाभिगमप्रदक्षिणात्रयपूजा- दिलक्षणेन विधानेन ॥ खलुक्यालंकारे अवधारणे वा तत्प्रयोगं च दर्शयिष्यामः वंदना चैत्यवंदना त्रिविधा त्रिभिः प्रकारैः त्रिप्रकारैरेव भवतीति ॥ (४) अस्य भाषा ॥ नमस्कार करके "सिद्ध मरुय मणिदिय, मक्किय मणवज्ज मच्चुयं वीरं ।। पणमामि सयल तिहुयण, मत्थय चूडामणि सिरसे" त्यादि पाठ पूर्वक नमस्कार लक्षण करणभूत करके क्रियमाण नमस्कार जघन्य वंदना होती है। पाठ क्रियाके अल्प होनेसें उत्कृष्टादि तीन भेद ऐसें कहकरकेभी प्रथम जघन्यका कथन करा तिस आदि शब्दकों प्रकारार्थ होनेसें हुष्ट नही है। यह जघन्य चैत्यवंदना ॥१॥ तथा दंडक अरिहंतचेइयाणं इत्यादि । स्तुति जो है सो प्रसिद्ध है तिन दोनोका युगल जोडा अथवा दंभकस्तुतिही युगल दंडकस्तुतियुगल इहां प्राकृत भाषा होने करके प्रथम विभक्तिका एक वचन वा तृतीय विभक्तिके एक वचनका लोप जानना. यह मध्यमपाठ क्रियाके होनेसें मध्यमा चैत्यवंदना। यह व्याख्यान इस कल्पभाष्यकी गाथाकों लेके करते हैं । तद्यथा । निस्सकडमनिस्सकडे, वाविचेईएसव्वहिं थुई तिणि ॥ वेलंव चेइयाणि, विणाओ एक्कक्किया वावि ॥१॥ जिस हेतुसें दंडकके अवसानमें एक स्तुति देते हैं, ऐसे दंडक स्तुतिरुप युगल होता है, अन्य ऐसें कहते है शक्तस्तवादि पांच दंडक करके, और स्तुति युगल करके, सिद्धांत भाषा करके, स्तुति चार रूढ करके, अर्थात् दंडक पांच और स्तुति चार करके जो चैत्यवंदना करे सो मध्यम चैत्यवंदना जाननी ॥२॥ तथा संपूर्ण परिपूर्णा सो प्रसिद्ध दंडक पांच करके, और स्तुति तीन Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ४. पंचाशवृत्ति ત્રિસ્તુતિક મતવાળા મુખ્યતયા ઉપરોક્ત ચાર ગ્રંથોનો આધાર લઇ પોતાના મતની પુષ્ટિ કરે છે. તે ચાર ગ્રંથોમાં પણ પંચાશકવૃત્તિનો પાઠ પોતાની મતની પુષ્ટિ માટે વિશેષ માને છે. તેથી અમે પણ અહીં સૌ પ્રથમ પંચાશકવૃત્તિનો પાઠ લખીને જ ચા૨ થોયનો નિર્ણય કરીએ છીએ. (3) पंयाशवृत्तिनो पाठ या प्रमाणे छे. ऊक्तं च पंचाशके :- नवकारेण जहन्ना, दंडग थुइ जुअल मध्यिमा ॥ संपूण्णा उक्कोसा, विहिणो खलु वंदना तिविहा ॥१॥ व्याख्या || नमस्कारेण 'सिद्ध मरुय मणिदिय, मकिकय मणवज्ज मच्चुयं वीरं ॥ पणमामि सयल तिहुयण, मत्थयचूडामणिं सिरसा ' इत्यादिपाठपूर्वकनमस्क्रियालक्षणेन करणभूतेन क्रियमाणा जधन्या स्वल्पा पाठक्रिययोरल्पत्वादुवंदना भवतीति गम्यं । 33 उत्कृष्टादित्रिभेदमित्युक्त्वापि जघन्याया: प्रथममभिधानं तदादिशब्दस्य प्रकारार्थत्वान्न दुष्टं, तथा दंडकश्चारिहंत चेइयाणमित्यादि स्तुतिश्च प्रतीता तयोर्युगलं युग्मेते एव वा युगलं दंडकस्तुतियुगलमिह च प्राकृतत्वेन प्रथमैकवचनस्य तृतीयैकवचनस्य वा लोपो द्रष्टव्यः, मध्यमाजधन्योत्कृष्टा पाठक्रिययोस्तथाविधत्वादेतच्च व्याख्यानमिमां कल्पभाष्य गाथामुपजीव्य कुर्वति ॥ तद्यथा निस्सकडमनिस्सकडे, वावि चेइए सव्वहिं थुई तिणि ॥ वेलं व चेइयाणि, विणाऊ एक्कक्विया तावि ॥ यतो दंडकावसाने एका स्तुतिदीयत इति दंडकस्तुतिरूपं युगलं भवति । अन्येत्वाहुः दंडकैः शक्रस्तवादिभिः स्तुति युगलेन च समयभाषया स्तुतिचतुष्टयेन च रुढेन मध्यमाज्ञेया बोद्धव्या, तथा संपूर्ण परिपूर्णा सा च प्रसिद्धदंडकैः पञ्चभिः स्तुतित्रयेण प्रणिधानपाठेन च भवति चतुर्थस्तुतिः किलार्वाचीनेति किमित्याह उत्कृष्यत इत्युत्कर्षादुत्कृष्टा इदं च व्याख्याणमेके 'तिण्णि वा कट्टई जाव, थुइउ तिसिलोगिया ॥ ताव तत्थ अणुण्णार्थ कारणेणपरेण वी' त्येतां Page #35 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ करके, और प्रणिधान पाठ करके, होती है चोथी थूइ अर्वाचीन है, इसी वास्ते ग्रहण करी नही तब क्या हुआ, यह उत्कृष्टी चैत्यवंदना हुइ ॥३।। (५) यह व्याख्यान कोईएक तो 'तिण्णि वा कट्टई जाव, थुइओ तिसिलोगिया ॥ ताव तत्थ अणुनायं, कारणेण परेणवि ॥१॥ इस कल्पभाष्य गाथाकों “पणिहाणं मुत्त सुत्तिए" इस वचनकों आश्रित्य होकर करते है। अन्य ऐसे कहते हैं के पंचशक्रस्तवपाठसहित संपूर्ण चैत्यवंदना होती है । विधि करके पंचविध अभिगम, तीन प्रदक्षिणा, पूजादि लक्षण विधान करके, खलु शब्द वाक्यालंकारमें है, वा अवधारणमें है, तिसका प्रयोग आगें दिखलाउंगा जैसें चैत्यवंदना तीन प्रकारें है। उपर लिखेका सारार्थ यह है के कल्पभाष्य गाथाके अनुसारसे कोइ एक तो मध्यम चैत्यवंदनाका स्वरुप पंचदंडक और चार थुईके पढनेसें मानता है ॥१॥ और कोइक तो पंच दंडक अरु तीन थुई अरु प्रणिधान पाठ सहित पढेसें उत्कृष्ट चैत्यवंदना मानता है, और चोथी थुईकों अर्वाचीन मानके तिसका ग्रहण नही करता है ॥२॥ और कोइक तो पांच शक्रस्तव, आठथुईकी चैत्यवंदना अरु पंच अभिगम, तीन प्रदक्षिणा, पूजादि संयुक्त इसकों उत्कृष्ट चैत्यवंदना मानता है ॥३॥ _ यह तीन मत अभयदेवसूरिजीने दिखलाए हैं परंतु इन तीनो मतोमेंसें अभयदेवसूरिजीने सम्मत वा असम्मत कोइभी मतकों नही कहा हैं । तो फेर रत्नविजयजी अरु धनविजयजी क्यों कहेते हैं के अभयदेवसूरिजीने पंचाशकमें चोथी थुई अर्वाचीन कही है। भला, कदापि ऐसा कहना साक्षर सुबोध पुरुषोंका हो शक्ता है । क्योंके अभयदेवसूरिजीनें तो किसीके मतकी अपेक्षासें चोथी थुई अर्वाचीन कही है, परंतु स्वमतसम्मत न कही है। Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૩૫ कल्पभाष्यगाथां 'पणिहाणं मुतसुत्तीए' इति वचनमाश्रित्य कुर्वंति अपरे त्वाहुः पंचशक्रस्तव पाठोपेता संपूर्णति विधिना पंचविधाभिगमप्रदक्षिणात्रयपूजादिलक्षणेन विधानेन । खलुर्वाक्यालंकारे अवधारणे वा तत्प्रयोगं च दर्शयिष्यामः वंदना चैत्यवंदना त्रिविधा त्रिभिः प्रकारै: त्रिप्रकारैरेव भवतीति ॥ (૪) ભાવાર્થ :- નમસ્કાર પૂર્વક “સિદ્ધ મન વિય, મયિ મળવદ્ય મન્નુયં વીર । પળમામિ સયત તિદુયળ, મસ્ત્યયવૂડાળિ સિરસા ॥' ઇત્યાદિ પાઠપૂર્વક નમસ્કાર સ્વરૂપ કરણભૂત કરીને કરાતો નમસ્કાર જઘન્ય વંદના થાય છે. અહીં પાઠ ક્રિયા અલ્પ હોવાથી જધન્ય વંદના થાય છે, એમ જાણવું. વળી (પાઠ-ક્રિયા અલ્પ હોવાથી) ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદવાળી વંદના છે, એમ કહીને પણ પ્રથમ જધન્ય વંદનાનું કથન કર્યું છે, તેમાં આદિ શબ્દ પ્રકારાર્થ હોવાથી કોઇ દોષ નથી. આ જધન્ય ચૈત્યવંદના થઈ ।૧।। તથા દંડક અરિહંત ચેઇયાણું. ઇત્યાદિ સ્તુતિ જે છે તે પ્રસિદ્ધ છે. તે બંનેના યુગલ-જોડા અથવા દંડકસ્તુતિ જ યુગલ, તે દંડકસ્તુતિ યુગલ. અહીં પ્રાકૃત ભાષા હોવાના કારણે પ્રથમ વિભક્તિના એકવચનનો કે તૃતીય વિભક્તિના એકવચનનો લોપ જાણવો. આ મધ્યમ પાઠ ક્રિયા હોવાથી મધ્યમા ચૈત્યવંદના. આ વ્યાખ્યાન નીચે જણાવેલ કલ્પભાષ્યની ગાથાના આધારે કરે છેनिस्सकडमनिस्सकडे, वावि चेइए सव्वहिं थुई तिण्णि । वेलं व चेइयाणि, विणाऊ एक्कक्विया तावि ॥१॥ જે કારણથી દંડકના અવસાનમાં એક સ્તુતિ અપાય છે, તે રીતે દંડકસ્તુતિરૂપ યુગલ હોય છે. વળી કોઇ અન્ય એવું કહે છે કે... શક્રસ્તવાદિ પાંચ દંડક વડે સ્તુતિયુગલ વડે અને સમયભાષાથી ચાર સ્તુતિ રુઢ કરવા વડે અર્થાત્ પાંચ દંડક અને ચાર સ્તુતિ વડે જે ચૈત્યવંદના કરાય તે મધ્યમા ચૈત્યવંદના જાણવી. ॥૨॥ તથા સંપૂર્ણ પરિપૂર્ણ ચૈત્યવંદના પ્રસિદ્ધ પાંચ દંડકો વડે, ત્રણ સ્તુતિ Page #37 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अब बुद्धिमानोकों विचारना चाहियेंके कल्पभाष्य गाथा के अनुसारे मध्यम चैत्यवंदनामें चार थुई कही अने पंचशक्रस्तव रुप उत्कृष्ट चैत्यवंदनामें आठ थुई कहनी कही । इन दोनों पंचाशकके लेखोंकों छोडके एक मध्यके तीसरे पक्षकोंही मानना यह क्या सम्यग् दृष्टियोंका लक्षण है ? कदापि रत्नविजयजी अरु धनविजयजी जैसे मान लेवेके शास्त्रमें तीन थुईभी किसीके मतसें कही है। और चार थुईभी कही है ये दोनो मत कहे है; इनमेंसें हम एककाभी निषेध नही करते है, परंतु हमारे तपगच्छके पूर्वाचार्य तथा अन्य गच्छोकें आचार्य सब चार थुई मानते है तो इनकी क्या हानी है? हमारा अनुभव मुजब अन्य तो कोइभी हानी दिखनेमें नही आती है; परंतु जिन श्रावकोंके आगें प्रथम अपने मुखसें तीन थुइकी श्रद्धा प्ररुप चूके है फेर तिनके आगें चार थुइकी प्ररुपणा करनेसें लज्जा आती है । उनकुं हम कहते है के हे भव्य लज्जा रखनेसे उत्सूत्र प्ररुपणा करनी पडती है. इस्से संसारका तरणा कदापि नही होवेगा, परंतु पंचाशककी कथन करी जो चार वा आठ थुइ तिनका निषेध करनेसें उलटी संसारकी वृद्धि होनेका संभव होता है, तो इस्से हमारे लेखकों बांचकर जो भव्यजीव मतपक्षपातसें रहित होवेगा सो कदापि चार थुइका निषेध अरु तीन थुइके माननेका आग्रह न करेगा ॥ इति पंचाशक पाठनिर्णय ॥१॥ (६) प्रश्नः- पंचाशकजीमें चोथी थुइकू किसीके मत प्रमाणसें श्रीअभयदेवसूरिजीयें अर्वाचीन कही है ? अरु वो अर्वाचीन पदका क्या अर्थ है ? उत्तर:- हे भव्य जो वस्तु आचरणासें करी जावे तिसकों अर्वाचीन कहते हैं। प्रश्नः- आचरणा किसकू कहते हैं ? उत्तर:- उत्तराध्ययनकी बृहद्वृत्तिका करणहार महाप्रभाविक स्थिरापद्रिय Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૩૭ વડે અને પ્રણિધાનનો પાઠ કરીને થાય છે. ચોથી થોય અર્વાચીન છે, આથી ગ્રહણ કરી નથી. ત્યારે શું થયું? આ ઉત્કૃષ્ટી ચૈત્યવંદના થઈIll (૫) આ વ્યાખ્યાન અન્ય કોઈ એક તoutવા #g નાવ, શુક તિરિત્નોમિયા ! તાવ તત્વ [UUાથે વાળ વિ આ કલ્પભાષ્યની ગાથાને “હા મુહુત્તિ" આ વચનને આશ્રયીને કરે છે. અન્ય એવું કહે છે કે.. પંચશકતવાદિ પાઠ સહિત સંપૂર્ણ ચૈત્યવંદના થાય છે. વિધિપૂર્વક પંચવિધિ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજાદિ સ્વરૂપ વિધાન કરીને (વાં વાક્યા લંકારમાં છે. “વા' અવધારણાર્થક છે, તેનો પ્રયોગ આગળ બતાવીશુ.) ચૈત્યવંદના ત્રણ પ્રકારની છે. ઉપરોક્ત શાસ્ત્રપાઠનો સારાર્થ એ છે કે.. કલ્પભાષ્યની ગાથાના અનુસારે... ૧. કોઈક એક વાદી મધ્યમ ચૈત્યવંદનાનું સ્વરૂપ પંચદંડક અને ચાર થોય કહેવાથી માને છે અને ૨. કોઈક વાદી તો પંચદંડક અને ત્રણ થાય અને પ્રણિધાન પાઠ સહિત કહેવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે અને ચોથી થોયને અર્વાચીન માનીને તે ચોથી થોયને ગ્રહણ કરતા નથી. અને ૩. કોઇક વાદી તો પાંચ શક્રસ્તવ, આઠ થોયની ચૈત્યવંદના, પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજાદિ સંયુક્ત, આ રીતે કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે. અહીં પંચાશકગ્રંથમાં પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિજીએ ત્રણ મત બતાવ્યા છે. તે ત્રણ મતમાં મને કયો મત સંમત છે અને કયો મત સમંત નથી તે વાત પૂ.આચાર્ય ભગવંતે ટીકામાં કયાંય પણ જણાવી નથી. તો પછી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી કઈ રીતે કહી શકે કે પંચાશકમાં ચોથી થોય અર્વાચીન કહી છે? સાક્ષર સુબોધ પુરુષો કયારે પણ એમ ન કહી શકે કે પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિજીએ ચોથી થાય અર્વાચીન કહી છે. કારણ કે પૂ.આ.ભ.શ્રીએ Page #39 -------------------------------------------------------------------------- ________________ ३८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ गच्छैकमंडन आचार्य श्रीवादिवेताल शांतिसूरिजीने संघाचार नामक चैत्यवंदन महाभाष्य करा है, तिसमें आचरणाका स्वरुप ऐसा लिखा है। भाष्यपाठः ॥ तीसेकरणविहाणं, नज्जइ सुत्ताणुसारओ किंपि ॥ संविग्गायरणाओ, किंचीओ भयंपि तं भणिमो ॥१५॥ पुच्छइ सीसो भयवं, सुत्तो इयमेव साहिओ जुत्तं ॥ किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ॥१६॥ दीसइ सामन्नेण, वुत्तं सुत्तंमि वंदणविहाणं ॥ नज्जइ आयरणाउ, विसेस करणक्कमो तस्स ॥१७॥ सुयणमेत्तं सुत्तं, आयरणाओय गम्मइ तयच्छो ॥ सीसायरियकमेणहि, नज्जंते सिप्पसच्छाई ॥१८॥ अन्नंच ॥ अंगो वंग पइन्नय, भेया सुअसागरे खलु अपारो ॥ को तस्स मुणइ मच्छं, पुरिसो पंडिच्चमाणी वि ॥१९॥ किंतु सुहणाण जण गं, जं कम्मखयावहं अणुठाणं ॥ अंगसमुद्दे रुंदे, भणियं चियतं जउ भणियं ॥२०॥ सव्व प्पवायमूलं दुवालसंग जउ समरकायं ॥ रयणायरतुल्लं कलु, ता सव्वं सुंदरं तंमि ॥२१॥ वोच्छिन्ने मूलसुए बिंदुपमाणंमि संपइ धरते ॥ आयरणाओ नज्जइ, परमच्छो सव्वकज्जेसु ॥२२॥ भणियं च ॥ बहुसुय कमाणुपत्ता, आयरणा धरइ सुत्त विरहेवि ॥ विज्जाए विपईवे, नज्जइ द्दिष्टुं सुदिट्ठीहिं ॥२३॥ जीवियपुव्वं जीवइं, जीविस्सइ जेण धम्मिय जणंमि ॥ जीयंति तेण भन्नइ, आयरणा समय कुसलेहिं ॥२४॥ तम्हा अनाय मूला, हिंसारहिया सुजाण जणणीय ॥ सूरि परं परपत्ता, सुत्तव्वपमाण मायरणा ॥२५॥ (७) व्याख्या:- तिस चैत्यवंदना करनेके भिन्नप्रकारका विधिभेद कितनेक तो सूत्रानुसार जाने जाते है, और कितनेक संविग्र गीतार्थोंकी आचरणासें जाने जाते है, अरु कितनेक पूर्वोक्त दोनोसें जाने जाते है, यह तीन प्रकारसें मैं चैत्यवंदनाका स्वरुप कहता हूं ॥१५॥ शिष्य पूछता है के, भगवन् सूत्रकी वार्ताही कहनी युक्त है, क्यों तुम Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૩૯ ચોથી થોયને અન્યમતે અર્વાચીન કહી છે. પરંતુ સ્વમત સંમત કહી નથી. અહીં બુદ્ધિમાન પુરુષોએ એ પણ વિચારવું કે, ટીકાકારશ્રીએ કલ્પભાષ્યની ગાથાના અનુસાર મધ્યમ ચૈત્યવંદનામાં ચાર થાય કહેવાની કહી અને પંચશકસ્તવ રૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં આઠ થોય કહેવાની કહી. આ બંને પંચાશક ટીકાના લેખોને છોડીને એક મધ્યની ત્રીજા પક્ષની માન્યતાને માનવી-પ્રચારવી-પ્રરૂપવી, તે કઈરીતે સમ્યગદષ્ટિઓનું લક્ષણ કેહવાય? વળી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી એવું માને છે. “શાસ્ત્રમાં ત્રણ થાય કોઈ અન્યના મતથી કહી છે અને શાસ્ત્રમાં ચાર થોય પણ કહી છે. એ બંને મતો કહ્યા છે. તે બંનેમાંથી અમે હાલ કોઈનો નિષેધ કરતા નથી. પરંતુ અમારા તપગચ્છના પૂર્વાચાર્યો તથા અન્ય ગચ્છના આચાર્યો સર્વે ચાર થોય માને છે. તેથી અમે પણ ચાર થોય માનીએ છીએ.” આવું માને તો શું હાનિ આવી જાય ! અમારા અનુભવ પ્રમાણે આવું માનવા પ્રરૂપવામાં કોઈપણ હાનિ દેખાતી નથી. પરંતુ હકીકત એવી છે કે, પહેલાં જે શ્રાવકોની આગળ ત્રણ થોયની પ્રરૂપણા કરી છે, તેમની આગળ ચાર થોયની પ્રરૂપણા કરવામાં તેઓને લજ્જા આવે છે. પરંતુ અમે કહીએ છીએ કે હે ભવ્ય ! લજ્જા રાખવાથી ઉસૂત્ર પ્રરૂપણા કરવી પડે છે. તેનાથી સંસારને વિસ્તાર ક્યારે પણ થશે નહિ. પરંતુ પંચાશકકારે કહેલી ચાર કે આઠ થોયનો નિષેધ કરવાથી ઉલટાની સંસારવૃદ્ધિ થવાનો સંભવ છે. અમારા આ લખાણને વાંચીને જે ભવ્યજીવો મતપક્ષપાતથી રહિત થશે તે કયારે પણ ચાર થોયનો નિષેધ અને ત્રણ થોય માનવાનો આગ્રહ રાખશે નહિ. આ રીતે પંચાશક પાઠનો નિર્ણય પૂર્ણ થાય છે. જેના (૬) પ્રશ્ન :- પંચાશકમાં ચોથી થોયને કોના મત પ્રમાણથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० चतुर्थस्तुतिनिर्णय भाग-१ वंदनाके अधिकारमें आचरणाकी सहायता लेते हो ॥१६।। गुरु कहते है कि शिष्य सूत्रमें चैत्यवंदनाका विधिके भेद सामान्यमात्र संक्षेपमात्र करके कहे हैं । तिस चैत्यवंदनाके करनेका जो क्रम है सो विशेष करके आचरणासें जाना जाता है ।।१७।। क्योंके सूत्र जो है सो सूचना मात्र है। च पुनः आचरणा सें तिस सूत्रका अर्थ जाना जाता है, जैसें शिल्पशास्त्रभी शिष्य अरु आचार्य के क्रम करके जाना जाता है; परंतु स्वयमेव नही जाना जाता है ॥१८॥ तथा अन्य एक बात है ॥ अंगोपंग प्रकीर्णक भेद करके श्रुतसागर जो है सो निश्चय करके अपार है कौन तीस श्रुतसागरके मध्यकू अर्थात् श्रुतसागरके तात्पर्यकू जान सकता है । अपणे ताइं चाहो कितनाही पंडितपणा क्यो न मानता होवे ? ॥१९॥ किंतु जो अनुष्टान शुभ ध्यानका जनक होवे और कर्मोके क्षय करनेवाला होवे, सो अनुष्ठान अवश्यमेव शास्त्रअंग शास्त्ररुप समुद्रके विस्तारमें कह्या हूआही जानना । जिस वास्ते शास्त्रमै ऐसे कहा है ॥२०॥ सर्व शुभानुष्ठानके कहनेवाले द्वागशांग है क्योंके द्वादशांग जे है वे रत्नाकर समुद्र अथवा रत्नकी खानितुल्य है, तिस वास्ते जो शुभानुष्ठान है सो सर्व वीतरागकी आज्ञा होनेसें सुंदर है तिस श्रुतरत्नाकरमें ॥२१॥ मूल सूत्रोंके व्यवच्छेद हुए, और बिंदु मात्र संप्रतिकालमें धारण करते हुए अर्थात् बिंदु मात्र मूल सूत्रके रहे, तिस सूत्रसें सर्वानुष्ठानकी विधि क्योंकर जानी जावे, इस वास्ते आचरणासेंही सर्व कर्त्तव्यमें परमार्थ जाना जाता है ॥२२॥ कहाभि है के बहु श्रुतोंके क्रम करके जो प्राप्त हुइ है आचरणा सो आचरणा सूत्रके विरहमें सर्वानुष्ठानकी विधिकों धारण करती है, जैसें दीपकके प्रकाशसें भली दृष्टीवाले पुरुषोंने कोइक घटादिक वस्तु देखी है सो वस्तु दीपकके बूजगये पीछेभी स्वरुपसें भूलती नहीं हैं, जैसे ही आगम रुप Page #42 -------------------------------------------------------------------------- ________________ ४१ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ અર્વાચીન કહી છે? અને અર્વાચીન પદનો અર્થ શું થાય છે? ઉત્તર:- હે ભવ્ય ! જે વસ્તુ આચારણાથી કરાય છે, તેને અર્વાચીન કહે છે. प्रश्न :- माय२९।। ओने उवाय छ ? ઉત્તર :- ઉત્તરાધ્યયનની બૃહવૃત્તિના કરણહાર (ક) મહાપ્રભાવિક સ્થિરાપડ્યિગૐકમંડન આચાર્ય શ્રીવાદિવેતાલ શાંતિસૂરિજીએ સંઘાચાર નામક “ચૈત્યવંદન મહાભાષ્ય' ગ્રંથની રચના કરી છે. તેમાં આચરણાનું સ્વરૂપ આ પ્રમાણે લખ્યું છે. ___भाष्यपाठः ॥ तीसे करणविहाणं नज्जइ सुत्ताणुसारओ किंपि । संविवग्गायरणाआ किंची उभयं पि तं भणिमो॥१५॥ पुच्छइ सीसो भयवं ! सुत्तो इयमेव साहिउँ जुत्तं ॥ किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ? ॥१६॥ दीसइ सामनेणं, वृत्तं सुत्तमि वंदणविहाणं । नज्जइ आयरणाओ, विसेस करणक्कमो तस्स ॥१७॥ सूयणमेत्तं सुत्तं, आयरणाओ य गम्मइ तयत्थो । सीसायरियकमणेहि, नज्जंते सिप्पसत्थाई ॥१८॥ ॥ अन्नं च ॥ अंगो वंग पइन्नय, भेया सुअसागरो खलु अपारो । को तस्स मुणइ मज्झं, पुरिसो पंडिच्चमाणी वि? ॥१९॥ किंतु सुहझाणजणगं, जं कम्मखयावहं अणुट्ठाणं । अंगसमरुद्धे भणियं चिय तं तओ भणियं ॥२०॥ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु, ता सव्वं सुंदरं तंमि ॥२१॥ वोच्छिन्ने मूलसुए बिंदुपमाणंमि संपइ धरंते । आयरणाओ नज्जइ परमत्थो सव्वकज्जेसु ॥२२॥ भणियं च बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहेवि । विज्झाए वि पईवे नज्जइ द्दिट्ट सुदिट्टीहिं ॥२३॥ जीवियपुव्वं जीवइ. जीविस्सइ जेण धम्मियजणंमि । जीयं ति तेण भन्नइ, आयरणा समयकुसलेहिं ॥२४॥ तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरपत्ता सुत्त व्व पमाणमायरणा ॥२५॥ (७) व्याध्या :- ते येत्यहना ४२वाना भिन्न प्र51२ विधिमेह કેટલાક તો સૂત્રોનુસાર જાણવા મળે છે. અને કેટલાક સંવિગ્ન ગીતાર્થોની આચરણાથી જાણવા મળે છે. અને કેટલાક પૂર્વોક્ત બંનેથી જાણી શકાય છે. આ ત્રણ પ્રકારથી હું ચૈત્યવંદનનું સ્વરૂપ કહું છું II૧પા Page #43 -------------------------------------------------------------------------- ________________ ४२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ दीपकके बूजगएभी आगमोक्त वस्तु आचरणासें सम्यकदृष्टी पुरष आचार्योकी परंपरासें जानते हैं इसका नाम आचरणा कहते हैं ॥२३॥ तथा धर्मीजनो मे पूर्वकालमें जीता था और वर्तमानमें जीवे है अरु अनागत कालमें जीवेगा जैनशास्त्रमें कुशल तिसकों जित कहते है तिस जीतका नामही आचरणा कहते है ॥२४॥ तिस वास्ते जो अज्ञातमूल होवे, जिसकी खबर न होवे के यह आचरणा किस आचार्योनें किस कालमें चलाइ है, तिसकू अज्ञातमूल कहते है जैसी अज्ञातमूल आचरणा हिंसारहित और शुभध्यान की जननी होवे, अरु आचार्योकी परंरपराय करके प्राप्त होवे, तिस आचरणाकों सूत्रकी तरे प्रमाणभूत माननी चाहिये ।।२५।। इति भाष्यवचनात् आचरणाका स्वरुप । (८) तथा श्रीप्रवचनसारोद्धार वृत्तिमेंभी ऐसा लेख है । इयं स्तुतिश्चतुर्थी गीतार्थाचरणेनैव क्रियते गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव सर्वं विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥ अस्य भाषा ॥ यह चोथी थुइ गीतार्थोकी आचरणासें करीये है और गीतार्थोंकी जो आचरणा है, सो मूल गणधरोंके कथन करे समान सर्व मोक्षार्थी साधुयोंकों सर्व करणे योग्य है । इस वास्ते चोथी थुइ जो कोइ निषेध करे सो मिथ्यात्वका हेतु है। तथा जो कोइ चोथी थुइके अर्वाचीन शब्दका अर्वाक कालकी अंगीकार करी जैसा अर्थ समजते है तिनकी समजकी बहु भूल है, क्योंके विचारामृत संग्रह ग्रंथमें श्रीकुलमंडनसूरिजीयें जैसा लिखा है के, "श्रीवीरनिर्वाणात् वर्षसहस्त्रे पूर्वश्रुतं व्यवच्छिन्नं ॥ श्रीहरिभद्रसूरयस्तदनु पंचपंचाशता वर्षेः दिवं प्राप्ताः तद्ग्रंथकरणकालाच्चाचरणायाः पूर्वमेव संभवात् श्रुतदेवतादिकायोत्सर्गः पूर्वधरकालेपि संभवति स्मेति ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૪૩ શિષ્ય પૂછે છે કે... હે ભગવન્! સૂત્રની વાર્તા જ કહેવી યુક્ત છે. વંદનાના અધિકારમાં તમે આચરણાની સહાયતા કેમ લો છો? (અર્થાત્ સૂત્ર દ્વારા વંદનાના પ્રકાર બતાવવા યુક્ત છે. તેમાં આચરણાની સહાયતા કેમ લો છો? ||૧૬ll ગુરુ કહે (બતાવે) છે કે.. હે શિષ્ય સૂત્રમાં ચૈત્યવંદનાના વિધિભેદ સામાન્ય માત્ર-સંક્ષેપમાત્ર કરીને કહ્યા છે તે ચૈત્યવંદના કરવાનો જે ક્રમ છે તે વિશેષે કરીને આચરણાથી જાણી શકાય છે. ૧૭. કારણ કે જે સૂત્ર છે, તે સૂચનામાત્ર છે. આચરણાથી તે સૂત્રનો અર્થ જાણી શકાય છે. જેમ શિલ્પ શાસ્ત્ર પણ શિષ્ય અને આચાર્યના ક્રમે કરીને જણાય છે. પરંતુ સ્વયમેવ જાણી શકાતું નથી. (તમે ચૈત્યવંદનાના વિવિભેદો પણ વિશેષ કરીને આચારણાથી જ જાણી શકાય છે.) ૧૮. તથા અન્ય એક એ વાત છે કે. અંગોપાંગ, પ્રકીર્ણક ભેદે કરીને જે શ્રુતસાગર છે, તે નિશ્ચિતપણે અપાર છે. કોણ તે ધૃતસાગરના મધ્યને અર્થાત્ શ્રુતસાગરના તાત્પર્યને જાણી શકે છે ? આપણે ચાહે ગમે તેટલા પંડિત (આપણી જાતને) માનતા હોઈએ ! તો પણ તે ધૃતસાગરના પારને પામી શકતા નથી. ૧લા પરંતુ જે અનુષ્ઠાન શુભધ્યાનનું જનક હોય અને કર્મનો ક્ષય કરવાવાળું હોય, તે અનુષ્ઠાન અવશ્યમેવ શાસ્ત્ર-અંગ શાસ્ત્રરૂપ સમુદ્રના વિસ્તારમાં કહેલું જ જાણવું જ કારણથી શાસ્ત્રમાં આવું કહ્યું છે કે.. સર્વ અનુષ્ઠાનોને કહેવાવાળું દ્વાદશાંગ છે. કારણ કે જે દ્વાદશાંગ છે તે રત્નાકર સમુદ્ર અથવા રત્નની ખાણ તુલ્ય છે. તેથી જે શુભાનુષ્ઠાન છે, તે સર્વે વીતરાગ પરમાત્માની આજ્ઞા હોવાથી સુંદર છે. તે શ્રુતરત્નાકરમાં મૂલસૂત્રોનો વ્યવચ્છેદ થયો અને બિંદુમાત્ર સંપ્રતિકાળમાં ધારણ કરતે છતે અર્થાત્ બિંદુમાત્ર મૂલસૂત્રો રહ્યા. તે સૂત્રોથી સર્વાનુષ્ઠાનની વિધિ કઈ રીતે જાણી શકાય! તેથી આચરણાથી જ સર્વકર્તવ્યમાં પરમાર્થ જાણી શકાય છે. ૨૧-૨રો. કહ્યું પણ છે કે બહુશ્રુતોના ક્રમે કરીને જે આચરણા પ્રાપ્ત થઈ છે. તે Page #45 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ अस्यभाषा | भगवंत श्रीमहावीरजीके निर्वाणसें हजार वर्ष व्यतीत हूए पूर्वश्रुतका व्यवच्छेद हूआ, तदपीछे पचपन (५५) वर्ष वीते श्रीहरिभद्रसूरिजी स्वर्ग प्राप्त हुए, वो श्रीहरिभद्रसूरिजी ग्रंथकरण कालसें पहिलाही आचरणा चलती थी इस वास्ते श्रुतदेवतादिकका कायोत्सर्ग पूर्व कालमें भी संभव था । अब विचारणा चाहिये के पूर्वधरोंकी अंगीकार करी हूइ आचरणाका निषेध करणेवाला दीर्घ संसारी विना अन्य कौन हो सकता है ? जैसे चोथी थुइभी हरिभद्रसूरिजीके ग्रंथ करणेसें प्रथमही पूर्वधरोंकी आचरणासें चलती थी क्योंके हरिभद्रसूरिकृत ललितविस्तरामें चौथी थुइका पाठ है, सो पाठ आगें लिखेंगे इस वास्ते अर्वाचीन कहो, चाहे आचरणा कहो, चाहे जीत कहो । जेकर अर्वाचीन शब्दका अर्थ अन्यथा करीयें तो श्रीसिद्धसेनाचार्यकृत प्रवचनसारोद्धारकी टीका के साथ विरोध होता है, क्योंके श्रीसिद्धसेनाचार्ये चौथी थुइ आचरणासें करणी कही है । ( ९ ) तथा कोइ औसें कहेके ललितविस्तरा १४४४ ग्रंथोंके करनेवाले श्रीहरिभद्रसूरिजीकी करी हूइ नही है। किंतु अन्य किसी नवीन श्रीहरिभद्रसूरिजीकी रचित है, यह कहनाभी महामिथ्या है, क्योंके पंचाशककी टीकामें श्रीअभयदेवसूरिजी लिखते है के, जो ग्रंथ श्रीहरिभद्रसूरिजीका करा हुआ है, तिसके अंतमें प्रायें विरह शब्द है, ॥ पंचाशक पाठः ॥ इह च विरह इति । सितांबर श्रीहरिभद्राचार्यस्य कृतेरंक इति ॥ यह विरह अंक ललितविस्तराके अंतमें है । और याकनी महत्तराके पुत्र श्रीहरिभद्रसूरिनें यह ललितविस्तरा वृत्ति रची है, औसाभी पाठ है तो फेर ललितविस्तरा प्राचीन हरिभद्रसूरिकृत नही, औसा वचन उन्मत्त विना अन्य कोइ कह सक्ता नही है । ४४ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આચરણા સૂત્રના વિરહમાં સર્વાનુષ્ઠાનની વિધિને ધારણ કરે છે. જેમ દીપકના પ્રકાશમાં સુંદર દૃષ્ટિવાળા પુરુષોએ કોઇક ઘટાદિક વસ્તુ જોઈ છે. તે વસ્તુ દીપકના બુઝાઈ ગયા પછી પણ સ્વરૂપથી ભૂલાતી નથી. તે જ રીતે આગમરૂપ દીપક બૂઝાઈ ગયો હોવા છતાં પણ આગમોક્ત વસ્તુ સમ્યક્દષ્ટિ પુરુષ આચરણાથી, આચાર્યોની પરંપરાથી જાણે છે, તેનું નામ આચરણા કેહવાય છે. ૨૩ તથા ધર્મીજનો પૂર્વકાળમાં (જેનાથી) જીવ્યા હતા. અને વર્તમાનમાં (જેનાથી) જીવે છે અને અનાગત (ભવિષ્ય) કાળમાં આવશે, તેને જૈનસાસ્ત્રોમાં કુશલ પુરુષો જીત કહે છે. તે જીતનું નામ જ “આચરણા” કહેવાય છે. ૨૪ તે કારણથી જે અજ્ઞાતમૂલક હોય, (જની ખબર ન હોય કે આ આચરણા કયા આચાર્યો કયા કાળમાં ચાલુ કરી છે, તેને અજ્ઞાતમૂલક આચરણા કેહવાય છે, તેવી અજ્ઞાતમૂલક આચરણા હિંસારહિત અને શુભધ્યાનની જનની હોય, તે આચાર્યોની પરંપરાએ કરીને પ્રાપ્ત થઈ હોય, તે આચરણાને સૂત્રની જેમ પ્રમાણિત માનવી જોઈએ. પી આ પ્રમાણે “ચૈત્યવંદન મહાભાષ્ય' ના વચનાનુસાર આચરણાનું સ્વરૂપ છે. (૮) તથા શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં (ટકામાં) પણ આ પ્રમાણે લખે છે કે.. इयं स्तुतिश्चतुर्थी गीतार्थाचरणेनैव क्रियते गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥ ભાવાર્થ - આ ચોથી સ્તુતિ (થીય) ગીતાર્થોની આચરણાથી જ કરાય છે. વળી ગીતાર્થોની જે આચરણા છે તે મૂલ શ્રીગણધર ભગવંતોના કથનની સમાન જ સર્વે પણ મુમુક્ષુઓએ કરવી જોઈએ. અર્થાત્ જે રીતે શ્રીગણધર ભગવંતોના વચનોનો આદર કરાય છે, તે જ રીતે ગીતાર્થોની આચરણાનો પણ આદર કરવો જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ - - ४६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ तथा श्रीउपदेशपदकी टीकामें श्रीमुनिचंद्रसूरिजी जैसा लिखते है । तत्र मार्गो ललितविस्तराया- मनेनैव शास्त्रकृतेत्थंलक्षणो न्यरुपि मग्गदयाणमित्यादि ॥ अस्यभाष्य ॥ तिहां मार्ग है सो ललितविस्तरामें इसही उपदेशपद शास्त्रके कर्ता श्रीहरिभद्रसूरिजीने इस प्रकारके लक्षणवाला कहा है, इस कथनसे जौनसैं श्रीहरिभद्रसूरिजीने उपदेशपद ग्रंथ करा है, तिसही श्रीहरिभद्रसूरिजीने ललितविस्तरावृत्ति करी है, यह सिद्ध होता है। (१०) प्रश्नः- उपमितभवप्रपंचकी आदिमें जो सिद्धऋषिजीने लिखा है, के यह ललितविस्तरावृत्ति मेरे श्रीगुरु हरिभद्रसूरिने मेरे प्रतिबोध करने वास्ते रची है इस लेखसे तो ललितविस्तरावृत्तिका कर्ता प्राचीन श्रीहरिभद्रसूरि सिद्ध नहीं होते है ? उत्तर:- हे भव्य उपमितभवप्रपंचकी आदिमें सिद्धऋषिजीने 'अनागतं च परिज्ञाय' इत्यादि श्लोकमें जैसे लिखा है के श्रीहरिभद्रसूरिजीने मुजकों अनागत कालमें होनेवाला जानके मार्नु मेरेही प्रतिबोध करने वास्ते यह ललितविस्तरावृत्ति रची है। और जो सिद्धऋषिजीने श्रीहरिभद्रसूरिकू गुरु माना है, सो आरोप करके माना है। जैसा कथन ललितविस्तरावृत्तिकी पंजिकामें करा है, इस वास्ते ललितविस्तरावृत्तिके रचनेवाले १४४४ ग्रंथ कर्ता श्रीहरिभद्रसूरिजी हुए है; इति आचरणास्वरुप ॥ पूर्वपक्ष ॥ श्रीबृहत्कल्पका भाष्यकी गाथामें तीन थुइकी चैत्यवंदना करनी कही है, जैसेही पंचाशकवृत्ति तथा श्राद्धविधि तथा प्रतिमाशतक, संघाचारवृत्ति धर्मसंग्रह और तुमारा रचा हुआ जैनतत्त्वादर्शादि अनेक ग्रंथोमें यही कल्पभाष्यकी गाथा लिखके तीन थुइकी चैत्यवंदना कही है, तो फेर तुम क्यों नही मानते हो? उत्तरः- हे सौम्य हमतो जो शास्त्रमें लिखा है तथा जो पर्वाचार्योकी आचरणा है इन दोनोंकों सत्य मानते हैं; परंतु तेरेकों बृहत्कल्पका भाष्यकी Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આ કારણથી ચોથી થાયનો કોઈ નિષેધ કરે તો તે મિથ્યાત્વનું કારણ છે. તથા જો કોઇ “અર્વાચીન' શબ્દને આગળ કરીને ચોથી થાયને “અર્વાક કાલથી અંગીકાર કરી છે અર્થાત થોડા સમય પહેલાં અંગીકાર કરી છે. તેથી નવીન છે.” આવો અર્થ સમજે છે – પ્રરૂપે છે, તેમની સમજમાં પ્રરૂપણામાં ઘણી ભૂલ છે. કારણ કે વિચારામૃત સંગ્રહ ગ્રંથમાં શ્રીકુલમંડનસૂરિજીએ એવું લખ્યું છે કે, __ श्रीवीरनिर्वाणात् वर्षसहस्त्रे पूर्वश्रुतं व्यवच्छिन्नं ॥ श्रीहरिभद्रसूरयस्त नु पंचपंचाशता वर्षेः दिवं प्राप्तां तद् ग्रंथकरणकालाच्चाचरणायाः पूर्वमेव संभवात् श्रुतदेवतादिकायोत्सर्गः पूर्वधरकालेऽपि संभवति स्मेति ॥ ભાવાર્થ - શ્રીવર પરમાત્માના નિર્વાણથી હજાર વર્ષ વ્યતિત થત છતે પૂર્વશ્રુતનો વ્યવચ્છેદ થયો. તેની પછી પંચાવન (૫૫) વર્ષ પસાર થત છતે શ્રીહરિભદ્રસૂરિજી સ્વર્ગે ગયા. તે શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથકરણકાલથી પહેલાં પણ આચરણા ચાલતી હતી. તે કારણથી શ્રુતદેવતાદિકનો કાયોત્સર્ગ પૂર્વધરોના કાલમાં પણ સંભવ હતો. - હવે (ઉપરોક્ત પાઠ જોઈને) વિચારવું જોઈએ કે પૂર્વધરો દ્વારા અંગીકાર કરેલી આચરણાનો નિષેધ કરવાવાળા દીર્ઘ સંસારી સિવાય કોણ હોઈ શકે ? તે જ રીતે ચોથી થાય પણ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથકરણથી પહેલાં પણ પૂર્વધરોની આચરણામાં ચાલતી હતી. કારણ કે શ્રીહરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરામાં ચોથી થાયનો પાઠ છે. તે પાઠ આગળ લખાશે. તેથી અર્વાચીન કહો, ચાહે આચરણા કહો, ચાહે જીત કહો. (તે સર્વે અર્થ એક જ છે. તેથી પંચાશક વૃત્તિના અર્વાચીન શબ્દનો અર્થ આચરણા જ કરવો યોગ્ય છે.) જો અર્વાચીન' શબ્દનો અર્થ બીજો કરીએ તો શ્રીસિદ્ધસેનાચાર્યકૃત પ્રવચનસારોદ્ધારની ટીકા સાથે વિરોધ આવે છે. કારણ કે પૂર્વે જોયા પ્રમાણે) શ્રીસિદ્ધસેનાચાર્યે ચોથી થાય આચરણાથી કરવાની કહી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ गाथाका तात्पर्य नही मालुम होता है, इस वास्ते तुं तीन थुइ तीन थुइ पुकारता है ! क्योंके महाभाष्यमें नवभेदें चैत्यवंदना कही है, तिनमें तेरी तीन थुइकी वंदनाका बडा भेद है; (११) तथाच महाभाष्यपाठः ॥ एगनमोक्कारेणं, होइ कणिट्ठा जहन्नआ एसा ॥ जहसत्ति नमोक्कारा, जहनिया भन्नइ विजेट्ठा ॥१५४॥ सच्चिय सक्कथयंता, नेया जेट्ठा जहनिया सन्ना ॥ सच्चिय इरियावहिया, सहिया सक्थय दंडेहिं ॥१५५॥ मज्जिमकणिट्टि गेसा, मज्जिम मज्जिमउ होइ सा चेव ॥ चेइय दंडय थुइए गसंगया सव्व मज्जिमया ॥१५६॥ मज्जिम जट्ठा सच्चिय, तिन्नि थुई उ सिलोयतियजुत्ता ॥ उक्कोस कणिट्ठा पुण, सच्चिय सक्कत्थाइ जुया ॥१५७॥ थुइ जुयल जुयल एणं, दुगुणिय चेइय थयाइ दंडा जा ॥ सा उक्कोस विजेट्ठा, निद्दिठा पुव्वसूरीहिं ॥१५८॥ थोत्त पणिवाय दंडग, पणिहाण तिगेण संजुआएसा ॥ संपुन्ना विनेया, जेट्ठा उक्कोसिआ नाम ॥१५९॥ इनकी भाषा ॥ एक नमस्कार करनेसें जघन्यजघन्य प्रथम भेद ॥१॥ यथाशक्ति बहुत नमस्कार करनेसें जघन्यमध्यम दूसरा भेद ॥२॥ नमस्कार पीछे शक्रस्तव कहना, यह जघन्योत्कृष्ट तीसरा भेद ॥३॥ इरियावही, नमस्कार, शक्रस्तव, चैत्यदंडक एक, एक स्तुति यह कहनेसें मध्यमजघन्य चोथा भेद ॥४॥ इरियावही, नमस्कार, शक्रस्तव, चैत्यदंडक, एक थुई, लोगस्स, कहनेसें मध्यममध्यम पांचमा भेद ॥५|इरियावही, नमस्कार, शक्रस्तव, अरिहंत चेइयाणं थुई, लोगस्स सव्वलोए थुई, पुक्खरवर, सुयस्स थुई, सिद्धाणंबुद्धाणं गाथा तीन इतना कहनेसें मध्यमोत्कृष्ट छट्ठा भेद ॥६॥ इरियावही, नमस्कार, शक्रस्तवादिदंडक पांच, स्तुति चार, नमोत्थुणं, जावंति एक, जावंत एक, स्तवन एक, जयवीयराय, Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૪૯ (૯) કોઈ એમ કહે છે કે “લલિતવિસ્તરા ગ્રંથની રચના ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રીહરિભદ્રસૂરિજીની નથી. પરંતુ કોઇ નવીન શ્રીહરિભદ્રસૂરિજીની રચના છે.” આવું કહેવું તે પણ મહામિથ્યા છે. કારણ કે પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિજી લખે છે કે - “જે ગ્રંથ શ્રીહરિભદ્રસૂરિજીએ રચ્યો છે, તેના અંતમાં પ્રાયઃ વિરહ શબ્દ છે.' __पंचाशक पाठः । इह च विरह इति । सितांबर श्रीहरिभद्राचार्यस्य कृतेरंक इति। આ વિરહ અંક લલિતવિસ્તરાના અંતમાં છે. અને યાકિની મહત્તરાના પુત્ર (ધર્મપુત્ર) શ્રીહરિભદ્રસૂરિએ આ લલિતવિસ્તરા વૃત્તિ રચી છે. એવો પણ પાઠ છે. તો પછી લલિતવિસ્તરા ગ્રંથ પ્રાચીન હરિભદ્રસૂરિકૃત નથી, એવું વચન ઉન્મત સિવાય અન્ય કોઈ કહી શકતું નથી. - તથા શ્રીઉપદેશપદની ટીકામાં શ્રીમુનિચંદ્રસૂરિજી આ પ્રમાણે છે કે.. तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थं लक्षणो न्यरुपि मग्गदयाणमित्यादि। ભાવાર્થ - ત્યાં જે માર્ગ છે તે લલિતવિસ્તરામાં આ જ ઉપદેશપદ શાસ્ત્રના કર્તા શ્રીહરિભદ્રસૂરિજીએ આ પ્રકારના લક્ષણવાળો કહ્યો છે. આ કથનથી જે શ્રીહરિભદ્રસૂરિજીએ ઉપદેશપદ ગ્રંથ રચ્યો છે તે જ શ્રીહરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરાવૃત્તિ રચી છે, આ સિદ્ધ થાય છે. (૧૦) પ્રશ્ન - ઉપમિતિભવપ્રપંચ ગ્રંથની આદિમાં શ્રીસિદ્ધર્ષિજીએ લખ્યું છે કે આ લલિતવિસ્તરાવૃત્તિ મારા શ્રીગુરુ હરિભદ્રસૂરિજીએ મને પ્રતિબિોધ કરવા માટે રચી છે.- આ લેખથી તો લલિતવિસ્તરાવૃત્તિના કર્તા પ્રાચીન શ્રીહરિભદ્રસૂરિજી સિદ્ધ થતા નથી. ઉત્તર :- હે ભવ્ય ! ઉપમિતિભવ પ્રપંચ ગ્રંથની આદિમાં શ્રીસિદ્ધષિજીએ મના તિં વ પરિણીય' ઇત્યાદિ શ્લોકમાં એવું લખ્યું છે કે શ્રીહરિભદ્રસૂરિજીએ મને અનાગત કાળમાં થવાવાળો જાણીને મને જ પ્રતિબોધ કરવા માટે આ લલિતવિસ્તરાવૃત્તિ રચી છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ यह कहनेसें उत्कृष्ट जघन्य सातमा भेद ॥७॥ आठ थुई, दो वार, चैत्यस्तवादि दंडक, यह कहनेसें उत्कृष्ट मध्यम आठमा भेद ॥८॥ स्तोत्र, प्रणिपात दंडक, प्रणिधान तीन, इनो करके सहित आठ थुई, दो वार चैत्यस्तवादि दंडक, यह कहनेसें उत्कृष्टोत्कृष्ट नवमा भेद ॥९॥ (१२) भाष्यं ॥एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयंमि ॥ कालोचियकारीणं, अणग्गहाणं सुहा सव्वा ॥१६०॥ अस्यार्थ :- यह पूर्वोक्त नव प्रकारें, नवभेदें, चैत्यवंदना श्रीजिनमतमें आचीर्ण है । आग्रहरहित पुरुष उचित कालमें जिसकालमें जैसी चैत्यवंदना करे, तो सर्व नवभेद शुभ है, मोक्षफलके दाता है ॥६०॥ भाष्यं ॥उक्कोसा तिविहाविहु, कायव्वा सत्तिउ उभय कालं ॥ सड्डेहिउ सविसेसं, जम्हा तेर्सि इमं सुत्तं ॥१६१॥ अर्थ :- उत्कृष्ट तीन भेदकी चैत्यवंदना, शक्तिके हूए अभय कालमें करनी योग्य है । पुनः श्रावकोंनें तो सविसेस अर्थात्, विशेष सहित करनी चाहियें, क्योंके ? श्रावकोंके वास्ते जैसा सूत्र कहा है ॥६१॥ भाष्यं ॥वंदइ उभयउ कालं, पि चेइयाइं थयथुई परमो॥ जिण वर पडिमागरधू, व पुप्फगंधच्चणुज्जुतो ॥१६२॥ अर्थ :- श्रावकजन उभयकालमें स्तोत्र स्तुति करके उत्कृष्ट चैत्यवंदना करे, कैसा श्रावक जिनप्रतिमाकी अगर, धूप, पुष्प, गंध करके पूजा करनेमें अति उद्यम संयुक्त होवे ॥६२॥ भाष्यं ॥सेसा पुणछब्भेया कायव्वा देस काल मासज्ज ॥ समणेहिं सावएहि, चेइय परिवाडि माईसु ॥१६३॥ अर्थ :- शेष जघन्यके तीन अरु मध्यमके तीन मिलके छ भेद चैत्यवंदनाके जो रहे है, सो देश काल देखके साधु श्रावकनें चैत्य परिवाडी आदिमें करणे आदि शब्दसें मृतक साधुके परठव्या पीछे जो चैत्यवंदना Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ અને શ્રીસિદ્ધષિજીએ જે શ્રીહરિભદ્રસૂરિજીને ગુરુ માન્યા છે, તે આરોપ કરીને માન્યા છે. એવું કથન લલિતવિસ્તરાવૃત્તિની પંજિકામાં કર્યું છે. આથી લલિતવિસ્તરવૃત્તિના રચયિતા ૧૪૪૪ ગ્રંથકર્તા શ્રીહરિભદ્રસૂરિજી થયા છે. આ રીતે આચરણાનું સ્વરૂપ પૂર્ણ થાય છે. પૂર્વપક્ષ :- શ્રી બૃહત્કલ્પ ભાષ્યની ગાથામાં ત્રણ થાયની ચૈત્યવંદના કરવાની કહી છે. એ જ રીતે પંચાશકવૃત્તિ, શ્રાદ્ધવિધિ, પ્રતિમાશતક, સંઘાચારવૃત્તિ, ધર્મસંગ્રહ અને તમારા દ્વારા વિરચિત જૈનતજ્વાદશદિ અનેક ગ્રંથોમાં તે જ કલ્પભાષ્યની ગાથા લખીને ત્રણ થોયનું ચૈત્યવંદન કહ્યું છે. તો તમે કેમ માનતા નથી? ઉત્તરપક્ષ :- હે સૌમ્ય ! અમે તો શાસ્ત્રોમાં લખ્યું હોય અને પૂર્વાચાર્યોની જે આચરણા હોય, તે બંનેને માનીએ છીએ. પરંતુ તમને બૃહત્કલ્પ ભાષ્યની ગાથાનું તાત્પર્ય સમજાયું નથી. તેથી જ તમે ત્રણ થોય, ત્રણ થોયનો પોકાર કરો છો. કારણ કે મહાભાષ્યમાં નવભેદે ચૈત્યવંદના કહી છે. તેમાંથી તમારી માન્યતાવાળી ત્રણ થોયની ચૈત્યવંદનાનો છઠ્ઠો ભેદ છે. (૧૧) તથા મણમાષ્યપાત્ર: | एगनमोक्कारेणं, होइ कणिट्ठा जहनिआ एसा । जहसत्ति नमोक्कारा, जहनिया भन्नइ विजेट्ठा ॥१५४॥ स च्चिय सक्कथयंता, नेया जेट्ठा जहनिआ सन्ना । स च्चिय इरिआवहिया सहिया सक्कथयदंडेहिं ॥१५५॥ मज्झिमकणिढिगेसा मज्झिममज्झिमउ होइ सा चेव । चेइय दंडय थुइएगसंगया सव्वमज्झिमया ॥१५६॥ मज्झिमजेट्टा सच्चिय, तिन्नि थुईओ सिलोयतियजुता । उसकणिठ्ठा पुण, सच्चिय सक्थयाजुया ॥१५७॥ थुइ जुयल जुयल एणं, दुगुणिय चेइय थयाइ दंग जा । सा उक्कोस विजेट्ठा, निद्दिट्टा पुव्वसूरीहिं ॥१५८॥ थोत्त पणिवायदंडग, पणिहाण तिगेण संजुआ एसा । संपुन्ना विनेया, जेट्ठा उक्कोसिया नाम ॥१५९॥ વ્યાખ્યા:- એક નમસ્કાર કરવાથી જઘન્ય જઘન્ય પ્રથમ ભેદ ૧ યથાશક્તિ Page #53 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ करीयें है तिसमें करणे ॥६३।। इस वास्ते है सौम्य छट्ठा भेद तीन थुइसें जो चैत्यवंदना करनेका है, सो चैत्यपरिवाडिमें करणेका है, ए परमार्थ है, अरु तुम जो कल्पभाष्यकी इस गाथाकू आलंबन करके चौथी थुइका तथा प्रतिक्रमणेकी आद्यंत चैत्यवंदनाकी चोथी थुइका निषेध करते हो, सो तो दहिके बदले कर्पास भक्षण करते हो ! इस्से यहभी जानने में आता है के जैनमतके शास्त्रोंकाभी तुमको यथार्थ बोध नही है, तो फेर चौथी थुइका निषेध करनाभी तुमकों उचित नही है। (१३) भणियं च श्रीकल्पभाष्ये गाथा ।। निस्सकडमनिस्सकडे, चेइए सव्वहिं थुई तिन्नि ॥ वेलं च चेइयाणिय नाओ इक्किक्किया वावि ॥१॥ व्याख्या :- एक निश्राकृत उसकों कहते हैं के जो गच्छके प्रतिबंधसे बना है, जैसा के ? यह हमारे गच्छका मंदिर है, दूसरा अनिश्राकृत सो जिस उपर किसी गच्छका प्रतिबंध नहीं है, इन सर्व जिनमंदिरोमें तीन थुइ पढनी जेकर सर्व मंदिरोमें तीन तीन थुइ पढतां बहुत काल लगता जाने अरु जिनमंदिरभी बहोत होवे तदा एक एक जिनमंदिरमें एकेक थुइ पढे, इस मुजब यह कल्पभाष्यगाथामें निःकेवल चैत्यपरिपाटीमें तीन थुइकी चैत्यवंदना पूर्वोक्त नव भेदोमेंसें छठे भेदकी करनी कही है। परंतु प्रतिक्रमणके आद्यंतकी चैत्यवंदना तीन थुइकी करनी किसीभी जैनशास्त्रोमें नही कही है। (१४) यही कल्पभाष्यकी गाथाका लेख हमारे रचे हुए जैनतत्त्वादर्श पुस्तकमें है, तिस लेखका यही उपर लिखा हुआ अभिप्राय है, तो फेर रत्नविजयजी अरु धनविजयजी जैनशास्त्रका और हमारा अभिप्राय जाने विना लोकोंके आगे कहते फिरते हैं के, आत्मारामजीनेभी Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ઘણા નમસ્કાર કરવાથી જઘન્ય મધ્યમ બીજો ભેદ રા નમસ્કારની પાછળ શકસ્તવ કહેવો, તો જધન્યોત્કૃષ્ટ ત્રીજો ભેદ. ૩ ઇરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવ, ચૈત્યદંડક એક એક સ્તુતિ આ કેહવાથી મધ્યમ જઘન્ય ચોથો ભેદ. ૪ ઇરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવ, ચૈત્યદંડક એક થોય, લોગસ્સ કહેવાથી મધ્યમ-મધ્યમ પાંચમો ભેદ. પો. ઇરિયાવહી, નમસ્કાર, શસ્તવ, અરિહંત ચેઇયાણે થોય, લોગસ્સ સવલોએ થોય, પુખર વરદી સુયસ્સ થોય, સિદ્ધાણં બુદ્ધાણં ગાથા ત્રણ, આટલું કેહવાથી મધ્યમોત્કૃષ્ટ છઠ્ઠો ભેદ. ||૬ ઇરિયાવહી, નમસ્કાર, શસ્તવાદિ દંડક પાંચ, સ્તુતિચાર, નમુત્થણ, જાવંતિ એક જાવંત એક, સ્તવન એક અને જયવીયરાય, આ કહેવાથી ઉત્કૃષ્ટ જધન્ય સાતમો ભેદ. //છા આઠ થોય, બે વાર ચૈત્યસ્તવાદિ દંડક, આ કેહવાથી ઉત્કૃષ્ટ મધ્યમ આઠમો ભેદ. I૮માં - સ્તોત્ર, પ્રણિપાત દંડક, પ્રણિધાન ત્રણ એની સાથે આઠ થોય, બે વાર ચૈત્યસ્તાવદિ દંડક આ કહેવાથી ઉત્કૃષ્ટોત્કૃષ્ટ નવમો ભેદ થાય છે. છેલ્લા //પ૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯માં (૧૨) વળી ભાષ્યમાં આગળ કહ્યું છે કે.. एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयंमि । कालोचिपकारीणं, अणग्गहाणं सुहा सव्वा ॥१६०॥ ભાવાર્થ :- આ પૂર્વે જણાવેલા ચૈત્યવંદનાના નવ પ્રકારો શ્રીજિનમતમાં આચાર્ણ છે. આગ્રહરહિત પુરુષ ઉચિતકાલમાં જે કાળમાં જે ચૈત્યવંદના કરવી ઉચિત જાણે તે કાલમાં તે ચૈત્યવંદના કરે, તો સર્વ નવભેદ શુભ છે. મોક્ષફલના દાતા છે. I૬ના भाष्यं ॥ उक्कोसा तिविहाविह कायव्या सत्तिउ उभयकालं !। सटेहिं उ सविससं, जम्हा तेसिं इमं सुत्तं ॥१६१॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जैनतत्त्वादर्शमें तीनही थुइ कही है, जैसा कथन करके भोले लोकोंसें प्रतिक्रमणके आद्यंतकी चैत्यवंदनामें चोथी थुइ छोडावते फिरते है । तो हमारा अभिप्रायके जाने विना हि लोकोंके आगें जूठा हमारा अभिप्राय जाहेर करना यह काम क्या सत्पुरुषोंको करणा योग्य है ? जेकर आप दोनोंको परभव बिगडनेका भय होवेगा, तब इस कल्पभाष्यकी गाथाकों आलंबके प्रतिक्रमणकी आद्यंत चैत्यवंदनामें चोथी थुइका कदापि निषेध न करेंगे, अन्यथा इनकी इच्छा, हमतो जैसा शास्त्रोमें लिखा है, तैसा पूर्वाचार्योंके वचन सत्यार्थ जानके यथार्थ सुना देते है, जो भवभीरु होवेगा, तो अवश्य मान्य लेवेगा । इति कल्पभाष्य गाथा निर्णयः ॥ (१५) जेकर कोइ कहेगें श्रीहरिभद्रसूरिजीने पंचाशकजीमें तीनही प्रकारकी चैत्यवंदना कही है, परंतु नवप्रकारकी नही कही है, इस वास्ते हम नव भेद नही मानेंगे । तिनकी अज्ञता दूर करणेकू कहते है। भाष्यं ॥ एएसिं भेयाणं, उवलक्खणमेव वनिया तिविहा ॥ हरिभद्यसूरिणा विहु, वंदण पंचासए एवं ॥६५॥ णवकारेण जहन्ना, दंडय थुइ जुअल मज्जिमा नेया ॥ संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥६६॥ णवकारेण जहन्ना, जहन्नयजहन्निया इमाखाय ॥ दंडय एगथुइए, विनेया मज्झमज्झमिया ॥६७॥ संपुन्ना उक्कोसा, उक्कोसुक्कोसिया इमा सिट्ठा ॥ उवलक्खणंखु एयं, दोण्ह दोण्ह सजाईए ॥६८॥ इनका अर्थ कहते हैं। अर्थः- इन पूर्वोक्त नव भेदोंके उपलक्षण रुप तीन भेद चैत्यवंदनाके, वंदना पंचाशकमें श्रीहरिभद्रसूरिजीने भी कथन करे है ॥६५॥ तिसमें एकतो नमस्कार मात्र करणे करके जघन्य चैत्यवंदना ॥१॥ दूसरी एक दंडक अरु एक स्तुति इन दोनोके युगलसें मध्यम चैत्यवंदना जाननी ॥२।। तीसरी संपूर्ण उत्कृष्टी चैत्यवंदना जाननी ॥३|| विधि करकें वंदना तीन Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ભાવાર્થ :- ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચૈત્યવંદના શક્તિ હોતે છતે ઉભયકાળમાં કરવી યોગ્ય છે. વળી શ્રાવકોએ તો સવિશેષ અર્થાત્ વિશેષ સહિત કરવી જોઈએ. કારણ કે શ્રાવક માટે આવું સૂત્ર કહ્યું છે કે. I૧૬૧॥ भाष्यं ॥ वंदइ उभओ कालं, पि चेइयाइं थयर्थइ परमो ॥ जिणवर पडिमागरधू वपुप्फगंधच्चणुज्झतो ॥ १६२ ॥ ભાવાર્થ :- સ્તવન સ્તુતિમાં તત્પર તથા ચંદન, ધૂપ, પુષ્પ અને સુગંધી પદાર્થોની જિનવરની પ્રતિમાઓની પૂજા કરવામાં ઉદ્યમવાળો શ્રાવક ઉભયકાળ પ્રતિમાઓને વંદન કરે છે ।।૧૬૨ ૫૫ भाष्यं ॥ सेसा पुणछबूभेया, कायव्वा देस काल मासज्जा । સમળેમિ સાવહિં, ચેયરિવાહિમાનું ૫૬રૂા ભાવાર્થ :- શેષ જઘન્યના ત્રણ અને મધ્યમના ત્રણ ભેદ મળીને છ ભેદ ચૈત્યવંદનાના જે રહ્યા છે,તે દેશ-કાલ દેખીને સાધુ-શ્રાવકે-ચૈત્યપરિપાટી આદિમાં કરવા. આદિ શબ્દથી મૃતક સાધુના પરઠવ્યા પછી જે ચૈત્યવંદના કરીએ, તેમાં કરવા ।।૧૬। આથી હે સૌમ્ય ! ત્રણ થોયથી ચૈત્યવંદના કરવાનો જે છઠ્ઠો ભેદ છે, તે ચૈત્યપરિપાટીમાં કરવાનો છે, એ પરમાર્થ છે. અને તમે જો કલ્પભાષ્યની તે ગાથાનું આલંબન કરીને ચોથી થોયનો તથા પ્રતિક્રમણની આઘતં ચૈત્યવંદનાની ચોથી થોયનો નિષેધ કરો છો, તે તો દહીંના બદલે કર્યાસ ભક્ષણ કરો છો. એનાથી એ પણ જાણવામાં આવે છે કે તમને જૈનશાસ્ત્રોનો યથાર્થ બોધ પણ નથી. તો પછી ચોથી થોયનો નિષેધ કરવો. પણ તમારા માટે ઉચિત નથી. (૧૩) મળિયું 7 શ્રીત્વમાવ્યું થા । निस्सकडमनिस्सकडे चेइए सव्वहिं थुई तिन्नि । वेलं च चेइयाई नाउं एक्विक्किआ वावि ॥ १ ॥ ભાવાર્થ :- કોઈ ગચ્છના પ્રતિબંધ સહિતના જિનમંદિરને નિશ્રાકૃત કહેવાય છે. અને તેવા પ્રકારના કોઈ ગચ્છના પ્રતિબંધ વિનાના જિનમંદિરને Page #57 -------------------------------------------------------------------------- ________________ ५६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ प्रकारे है ॥६६॥ नमस्कार मात्र करके जो जघन्य वंदना कही है । सो जघन्यवंदनाका प्रथम जघन्य जघन्य भेद कहा है ॥१।। और दूसरी जो एक दंडक अरु एक स्तुतिसें मध्यम चैत्यवंदना कही है सो मध्यम मध्यम नामा मध्यम चैत्यवंदनाका दूसरा भेद कहा है ॥२॥ ६७॥ संपुन्ना उक्कोसा यह पाठसें संपूर्ण उत्कृष्ट उत्कृष्ट वंदनाका तीसरा उत्कृष्टोत्कृष्ट भेद कहा है ।। इन तीनो उपलक्षण रुप भेद कहनेसें शेष एकेक वंदनाके स्वजातीय दो दो भेदभी ग्रहण करना । एवं सर्व नव भेद चैत्यवंदनाके पंचाशकजीकी गाथायोसें सिद्ध हुए हैं ।।६८॥ यह श्रीहरिभद्रसूरिजी जैनमतमें सूर्यसमान थे और उत्तराध्ययनजीकी बृहद्वृत्तिका कर्ता श्रीशांतिसूरिजी महाप्रभावक, इनके रचे प्रकरण और भाष्यकों जो कोइ जैनमतिनाम धरा के प्रामाणिक न माने तिसके मिथ्याद्दष्टि होनेमें जैनमति कोइ भव्य शंका नही कर सक्ता है, इन दोनों आचार्योंने चोथी थुइ प्रमाणिक मानी है, सो आगे लिखेंगे । इति नवभेदसें चैत्यवंदनाका स्वरुप ॥ (१६) प्रश्न:- श्रीव्यवहारसूत्रकी भाष्यमें तीन थुइसें चैत्यवंदना करनी कही है. सो गाथा यह है ॥ तिन्निवा कट्टई जाव, थुइड तिसिलोइया ॥ ताव तच्छ अणुन्नायं, कारणेण परेणवि ॥१॥ अस्यार्थः ॥ श्रुतस्तवानंतरं तिस्त्रः स्तुतीस्त्रिश्लोकिकाः श्लोकत्रयप्रमाणा यावत् कुर्वते तावत्तत्र चैत्यायतने स्थानमनुज्ञातं कारणवशात् परेणाप्युपस्थानमनुज्ञातमिति वृत्तिः ॥ अस्य भाषा ॥ श्रुतस्तवानंतर तीन थुइ तीन श्लोक प्रमाण जहांतक कहियें तहांतक देहरेमें रहनेकी आज्ञा है, कारण होवेतो उपरांतभी रहे । औसा पाठ शास्त्रमें है तो फेर आप तीनथुइकी चैत्यवंदना क्यों नही मानते हो? ॥ उत्तरः- हे सौम्य तेरेकों इस गाथाका यथार्थ तात्पर्य मालुम नही है । इस वास्ते तुं तोतेकी तरें तीन थुइ तीन थुइ कहता है. इस गाथा का यह तात्पर्य Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પ૭ અનિશ્રાકૃત કહેવાય છે. (એક સ્થળે પૂર્ણ ચૈત્યવંદન કરી લીધા બાદ) આ સર્વે (નિશ્રાકૃત – અનિશ્રાકૃત સર્વે) મંદિરોમાં ત્રણ-ત્રણ થાય કહેવી. ત્રણ થાય કહેતાં ઘણો સમય લાગે તેમ હોય અને જિનમંદિર ઘણાં હોય ત્યારે એક એક જિનમંદિરમાં એક એક થોય કહેવી. પરંતુ દરેક જિનમંદિરમાં અવશ્ય જવું.) ઉપરોક્ત કલ્પભાષ્યની ગાથામાં માત્ર ચૈત્યપરિપાટીમાં ત્રણ થોયની ચૈત્યવંદના અર્થાત્ પૂર્વોક્ત નવભેદોમાંથી છઠ્ઠા ભેદવાળી ચૈત્યવંદના કરવાની કહી છે. પરંતુ પ્રતિક્રમણની આદ્યતની ચૈત્યવંદના ત્રણ થોયની કરવાની કોઈપણ જૈનશાસ્ત્રોમાં કહી નથી. (૧૪) વળી કલ્પભાષ્યની આ ગાથાનો લેખ મારા દ્વારા વિરચિત જૈનતજ્વાદર્શ પુસ્તકમાં છે. તે લેખનો અભિપ્રાય પણ ઉપર લખ્યા પ્રમાણે જાણવો. વસ્તુ સ્થિતિ આ પ્રમાણે હોવા છતાં શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જૈનશાસ્ત્રના અને અમારા અભિપ્રાયને જાણ્યા વિના લોકોની આગળ કહેતા ફરે છે કે શ્રી આત્મારામજી એ પણ જૈનતત્ત્વદર્શમાં ત્રણ જ થોય કહી છે. આવું કથન કરીને ભોળા લોકો પાસે પ્રતિક્રમણની આદંતની ચૈત્યવંદનામાં ચોથી થાય છોડાવતા ફરે છે. તો અમારા અભિપ્રાયને જાણ્યા વિના જ લોકોની આગળ જુઠો અમારો અભિપ્રાય જાહેર કરવો, તે કામ શું સપુરુષોને કરવા માટે યોગ્ય છે? જો તમને બંનેને પરભવ બગડવાનો ભય હોય,તો આ કલ્પભાષ્યની ગાથાનું આલંબન લઈને પ્રતિક્રમણની આદંત ચૈત્યવંદનામાં ચોથી થાયનો ક્યારે પણ નિષેધ ન કરે, અન્યથા એમની જેવી ઈચ્છા. હું તો એવું શાસ્ત્રોમાં લખ્યું છે, તેવા પૂર્વાચાર્યોના વચનને સત્યાર્થ જાણીને યથાર્થ સંભળાવું છું. જે ભયભીરુ હશે તે અવશ્ય માની લેશે. તિ ઋત્વમાગ થા નિર્ણય. આ રીતે કલ્પભાષ્યની ગાથાનો નિર્ણય છે | (૧૫) જો કોઈ કહે છે કે “શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાલકજીમાં ત્રણ જ પ્રકારની ચૈત્યવંદના કહી છે. પરંતુ નવ પ્રકારની કહી નથી. તેથી અમે નવ Page #59 -------------------------------------------------------------------------- ________________ ५८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ है, सो तुं सुणके विचार ॥ भाष्यं ॥ सुत्ते एग विहच्चिय, भणियातो भेय साहण मज्जुत्तं ॥ इयथूलमईकोई, जं पइ सुत्तं इमं सरिउ ॥२२॥ तिन्निवा कट्टई जाव, थुइउ तिसि लोइया । ताव तत्थ अणुन्नायं कारणेण परेणवि ॥२३॥ भणइ गुरुतं सुत्तं, चियइ वंदणविहि परुवगं न भवे ॥ निकारणजिण मंदिर, परिभोग निवारगत्तेण ॥२४॥ जं वा सद्दो पयडो, परकंतर सूयगो तर्हि अच्छि ॥ संपुनं वा वंदइ, कट्ठइ वा तिन्निउथुई ॥२५॥ एसोवि हु भावच्छो, संभवद्यइ इमस्स सुत्तस्स ॥ ता अनच्छं सुत्तं, अन्नच्छन जोइउं जुत्तं ॥२६॥ जइ एत्तिमेत्तंविय, जिणवंदण मणुमयं सुएइंतं ॥ थुइथोत्ताइ पवित्ती, निरच्छिया होद्य सव्वावि ॥२७॥ संविग्गा विहि रसिया, गीयच्छ तमाय सूरिणो पुरिसा ॥ कहते सुत्त विरुद्धं समायारी परुवेंति ॥२८॥ इनका अर्थ कहते है, सूत्रमें एक प्रकारेही चैत्यवंदना कही है, इस वास्ते नव भेद कहने अयुक्त है. औसा अर्थ कोइ स्थूलबुद्धि वाला इस सूत्रका स्मरण करके कहता है ॥२२॥ तीन थुइ तीन श्लोक परिमाण जहांतक कहियें तहांतक जिन चैत्यमें साधुकों रहनेकी आज्ञा है, कारण होवे तो उपरांतभी रहे ॥२३॥ ___ अब गुरु उत्तर देते हैं | तिन्निवा इत्यादि जो सूत्र है सो चैत्यवंदनाके विधिका प्ररुपक नही है, किंतु विना कारण जिनमंदिरके परिभोग करनेका निषेध करनेवाला है इस हेतु करके चैत्यवंदनाके विधिका प्ररुपक नही है ॥२४॥ तथा जो इस गाथामें वा शब्द है सो प्रगट पक्षांतरका सूचक तिहां है, इस वास्ते संपूर्ण चैत्यवंदना करे, अथवा तीन थुइ कहे ।।२५।। यहभी भावार्थ इस सूत्रका संभवे है, तिस वास्ते अन्यार्थका प्ररुपक सूत्र अन्यत्रार्थमे जोडना युक्त नही है ॥२६॥ जेकर तीन थुइ मात्रही चैत्यवंदना करनेकी सूत्रमें आज्ञा होवे, तब तो थुइ स्तोत्रादिककी प्रवृत्ति सर्व Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૫૯ ભેદ માનીશું નહીં.” તેમની આ અજ્ઞતા દૂર કરવા માટે હવે કહે છે भाष्यं ॥ एएसिं भयाणं, उवल कखणमेव वनिया तिविहा । हरिभद्रसूरिणा विहु, वंदण पंचासए एवं ॥१६५॥ णवकारेण जहन्ना, दंडय थुइ जुअल मज्झिमा नेया । संपुन्ना उक्कोसा, विहिणा, खलु वंदणा तिविहा ॥१६६॥णवकारेण जहन्ना जहन्नयजहन्निया इमाकखायो । दंडयएगथुईए, विनेया मज्झमज्झमिया ॥१६७॥ संपुन्ना उक्कोसा उक्कोसुक्कोसिया इमा सिट्ठा । उवलक्खणं खु एयं, दोण्हं दोण्हं सजाईए ॥१६८॥ ભાવાર્થ:- તે પૂર્વોક્ત નવભેદોના ઉપલક્ષણરૂપ ત્રણભેદ ચૈત્યવંદનાના વંદના પંચાશકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ કથન કર્યા છે દિપા તેમાં એક તો નમસ્કાર માત્ર કરવાથી જધન્ય ચૈત્યવંદના ૧૫, બીજી એક દંડક અને એક સ્તુતિ એ બંનેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના જાણવી. |રા ત્રીજી સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. (૩) વિધિ દ્વારા વંદના ત્રણ પ્રકારની છે. ૬૬ નમસ્કાર માત્ર કરીને જે જધન્ય વંદન (ઉપર) કહી છે, તે જધન્ય વંદનાનો પ્રથમ જઘન્યજઘન્ય ભેદ કહ્યો છે. બીજી જે એક દંડક અને એક સ્તુતિથી મધ્યમ ચૈત્યવંદના કહી છે, તે મધ્યમ ચૈત્યવંદનાનો બીજો મધ્યમ મધ્યમ ભેદ કહ્યો છે.રા “સંપૂર્ણ ઉત્કૃષ્ટ' - આ પાઠથી જે ઉત્કૃષ્ટ કહી છે. તેનો ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ત્રીજો ભેદ કહ્યો છે. આ ત્રણે ઉપલક્ષણ રૂપ ભેદ કહેવાથી શેષ એક એક વંદનાના સ્વજાતીય બે બે ભેદ પણ ગ્રહણ કરવા આ પ્રમાણે ચૈત્યવંદનાના સર્વે નવભેદ પંચાશકજીની ગાથાઓથી સિદ્ધ થાય છે. ૬૭-૬૮મા આ શ્રીહરિભદ્રસૂરિજી જૈનમતમાં સૂર્યસમાન હતા અને ઉત્તરાધ્યયજીની બ્રહવૃત્તિના કર્તા શ્રી શાંતિસૂરિજી મહાપ્રભાવક હતા. તે બંને પૂજ્યોના રચેલા પ્રકરણ અને ભાષ્યોને જે કોઇ જૈન નામ ધરાવીને પ્રમાણિત ન માને, તેને મિથ્યાદષ્ટિ માનવામાં કોઇપણ જૈન નામ ધરાવતા ભવ્યોને શંકા હોઇ શકે નહિ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ६० चतुर्थस्तुतिनिर्णय भाग-१ निरर्थक होवेगी ॥२७॥ संविग्न गीतार्थ विधिके रसिये अतिशय करके गीतार्थसूरि पुरुष जे पूर्वे होगए है, ते सूत्र विरुद्ध नवभेद चैत्यवंदनाकी समाचारी कैसे प्ररुपणा करते ॥२८|| इस वास्ते हे सौम्य इस तेरी कही गाथासें चौथी थुइका निषेध और तीन थुइकी चैत्यवंदना सिद्ध नही होती है. तो फेर तुं क्युं हठ रुपीये जालमें फसता है। (१८) तथा पक्षांतरें इस तिन्निवा इत्यादि गाथाका अर्थ श्रीसंघाचार भाष्यवृत्तिमें श्रीधर्मघोषाचार्य जैसा करा है । तथा च संघाचार वृत्तिः ॥ दुब्भिगंधमलस्सावि, तणु रप्पे सएहाणिया ॥ उभउवा उवहोचेव, तेण छंतिनचेइए ॥१॥ तिन्निवा कट्टई जाव, थुइउ तिसि लोइआ ॥ ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥२॥ एतयोर्भावार्थः साधवश्चैत्यगृहे न तिष्ठति अथवा चैत्यवंदनांते शक्रस्तवाद्यनंतरं तिस्त्रः स्तुतीः श्लोकत्रयप्रमाणाः प्रणिधानार्थं यावत्कुर्वते. प्रति क्रमणानंतरं मंगलार्थं स्तुतित्रयपाठवत् तावच्चैत्यगृहे साधूनामनुज्ञातं निष्कारणं न परतः ॥ भाषा :- इन दोनो गाथांका भावार्थ यह है ॥ साधुका शरीर दुर्गंधरुप दुर्गंधवाला होनेसें चैत्यगृहमें मर्यादा उपरांत न रहे । सो मर्यादा यह है के, चैत्यवंदनाके अंतमें शक्रस्तवादिके अनंतर जो तीन थुई तीन श्लोक परिमाण प्रणिधानके वास्ते प्रतिक्रमणाके अनंतर मंगलार्थ स्तुति तीनके पाठवत् कही है, तहां ताई चैत्यजिनमंदिरमे रहनेकी आज्ञा है कारणविना उपरांत न रहे । तात्पर्य यह है के, संपूर्ण चैत्यवंदनाके करें पीछे विना कारण साधु जिनमंदिरमें न रहै इस व्याख्यान रुप वन्हिने हे सौम्य तेरे चोथी थुईके निषेध करणे रुप इंधनकों भस्मसात् करमाला है, इस वास्ते तेरा तीन थुईका मत पूर्वाचार्योंके मतसें विरुद्ध है, तो अब तुंभी इसमतकों जलांजली दे। इति व्यवहार भाष्य गाथा निर्णयः ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ તે બંન્ને પૂ.આચાર્ય ભગવંતોએ ચોથી થોય પ્રમાણિત માની છે, તે આગળ લખીશું. આ પ્રમાણે નવભેદથી ચૈત્યવંદનાનું સ્વરૂપ છે. (१६) प्रश्न :- શ્રી વ્યવહારસૂત્રના ભાષ્યમાં ત્રણ થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે તે ગાથા આ પ્રમાણે છે तिन्नि वा कट्टई जाव, थुइउ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥१॥ अस्यार्थ :श्रुतस्तवानंतरं तिस्रः स्तुतीस्त्रिश्लोकिकाः श्लोकत्रयप्रमाणा यावत् कुर्वते तावत्तत्र चैत्यायतने स्थानमनुज्ञातं कारणवशात् परेणाप्युपस्थानमनुज्ञातमिति वृत्तिः ॥ ૬૧ ભાવાર્થ :- શ્રુતસ્તવાનંતર ત્રણ થોય – ત્રણ શ્લોક પ્રમાણ જયાં સુધી કહીએ ત્યાં સુધી દહેરાસરમાં રહેવાની આજ્ઞા છે. કારણવશ તે ઉપરાંત પણ રહેવાની आज्ञा छे. આ પાઠ શાસ્ત્રમાં છે તો પછી તમે ત્રણ થોયની ચૈત્યવંદના શામાટે भानता नथी ? ઉત્તર :- હે સૌમ્ય ! તમને આ ગાથાનો યથાર્થ તાત્પર્ય ખબર નથી. તેથી જ તમે પોપટની જેમ ત્રણ થોય ત્રણ થોય કહો છો. તે ગાથાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે, તે તમે સાંભળીને વિચારજો. (१७) भाष्यं ॥ सुत्ते एगविहच्चिय भणियातो भेयसाहणमज्जुत्तं । इथूलमईकोई, जंपइ सुत्तं इमं सरिडं ॥८२२ ॥ तिन्निवा कट्टई जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं कारणेण परेणवि ॥८२३॥ भणइ गुरुतं सुत्तं, चिइवंदणाविहि परुवगं नभवे । निक्कारणजिणमंदिर, परिभोग निवारगत्तेण ॥८२४॥ जं वा सट्टो पयडो, पक्खंतरसूयगो तर्हि अस्थि । संपुन्नं वा वंदइ, वा तिन्निउथईओ ॥८२५ ॥ एसो वि हुं भावत्थो, संभाविज्जइ इमस्स सुत्तस्स । ता अन्नत्थं सुत्तं, अन्नत्थ न जोइउं जुत्तं ॥८२६ ॥ जइ एत्तियमेत्तंचिय, जिणवंदण मजुमयं सुहुत्तं । थुइथोत्ताइ Page #63 -------------------------------------------------------------------------- ________________ ६२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ (१९) पूर्वपक्ष :- आवश्यकादि शास्त्रोंमें मृतक साधुके परठया पीछे तीनथुईकी चैत्यवंदना कही है तिन शास्त्रोंका पाठ यह है । चेइ घरु उवस्सए, वाहाई तीतउ थुई तिन्नि । सारवण व सहीए, करेए सव्वं वसहि पालो ॥१॥ अविहि परिठवणा ए, काउस्सगोउ गुरु समीवंमि ।। मंगल संति निमित्तं, थउ त्तउ अजिय संतीणं ॥२॥ ते साहुणो चेइय घरे ता परिहायं तीहिं थुईहिं चेइयाणि वंदिउ आयरिय सगासे इरियावहिउँ पडिक्कमिउं अविहि परिठावणिया ए काउस्सग्गो कीरइता हे मंगल पच्छद्धं तउ अन्ने विदोव ए हायंते कटृति उवस्सए वि एवं चेइय वंदण वज्जइ त्ति । कल्पचतुर्थोद्देशकसामान्यचूर्णी ॥ कल्प विशेष चूर्णि कल्पबृहद्भाष्यावश्यकवृत्तिकृद्भिरन्यथा व्याख्यातं । यदुत चैत्यवंदनानंतरमजितशांतिस्तवो भणनीयो नो चेत्तदा तस्य स्थानेऽन्यदपि हीयमानं स्तुतित्रयं भणनीयमिति । तथाहि चेइय घर गाहा । चेइय घर गच्छंति चेइयाई वंदित्ता संति ॥ निमित्तं अजियसंतित्थउ परियट्टिज्जइ तिन्नि वाथुती उ परिहायंती उ कट्टियंति तउ आगंतु आयरिय सगासे अविहि पारिठावणीयाए काउस्सग्गो कीरइ । कल्पविशेष चू० उ०४ तथा चेइय घरुवस्स एवा, आगम्मुस्सग्ग गुरुसमीवंमि ॥ अविहि विगिंचणी याए, संति निमित्तं थतो तत्थ ॥१॥ परिहायमाणियाउ, तिन्नि थुईउ हवंति नियमेण ॥ अजियसंतित्थगमा, इयाउकमसो तहिं नेउ ॥२॥ कल्पबृहद्भाष्ये तथा उठाणाई दोसाउ, हवंति तत्थेव काउसग्गंमि आगम्मुवस्सयं गुरु सगासे अविहि ए उस्सग्गो कोइ भणेज्जा तत्थेव किमिति काउसग्गो न कीरइ भन्नइ उठाणाई दोसा हवंति तउ आगम्म चेइय घरं गच्छंति चेइयाणि वंदित्ता संतिनिमित्तं अजिय संतित्थयं पढंति तिन्निवा थुतीउ परिहायमाणीउ कट्टिजति तओ आगंतु आयरियसगासे अविहि विगिंचणियाए काउस्सग्गो कीरइ । इत्यावश्यकवृत्तौ ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ पवित्ती, निरत्थिया होइ सव्वावि ॥८२७॥ संविग्गा विहिरसिया, गीयत्थतमा य सूरिणो पुरिसा । कह ते सुत्तविरुद्धं, सामाचारी परुर्वेति ? ॥८२८॥ ભાવાર્થ:- સૂત્રમાં એક પ્રકારની જ ચૈત્યવંદના કહી છે. તેથી નવભેદ કહેવા અયુક્ત છે. આવો અર્થ કોઈ સ્કૂલબુદ્ધિવાળો આ સૂત્રનું સ્મરણ કરીને કહે છે. //૮૨ રા. ત્રણ થાય ત્રણ શ્લોક પરિમાણ, જ્યાં સુધી કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં સાધુને રહેવાની આજ્ઞા છે. કારણવશ ઉપરાંત પણ રહે. ૮૨૩ હવે ગુરુ ઉત્તર આપે છે કે... “તિન્નિવા” ઇત્યાદિ જે સૂત્ર છે, તે ચૈત્યવંદનની વિધિનું પ્રરૂપક નથી. પરંતુ કારણ વિના જિનમંદિરનો પરિભોગ કરવાનો નિષેધ કરનારું છું. તે કારણથી તે સૂત્ર ચૈત્યવંદનાની વિધિનું પ્રરૂપક નથી. I૮૨૪ો. તથા જે આ ગાથામાં “વા’ શબ્દ છે તે પક્ષાંતરનું પ્રગટ સૂચક છે. તેથી સંપૂર્ણ ચૈત્યવંદના કરવી અથવા ત્રણ થોય કહેવી. I૮૨પ આ પણ ભાવાર્થ આ સૂત્રનો સંભવે છે. તેથી અન્યાર્થનું પ્રરૂપક સૂત્ર અન્યત્રાર્થમાં જોડવું, તે યુક્ત નથી. ૮૨૬ll જો ત્રણ થોય માત્રની જ ચૈત્યવંદના કરવાની સૂત્રમાં આજ્ઞા હોય, તો પછી થોય- સ્તોત્રાદિકની પ્રવૃત્તિ સર્વ નિરર્થક થશે. ૮૨ા સંવિગ્ન ગીતાર્થ વિધિના રસિક ગીતાર્થસૂરિ પુરુષ જે પૂર્વે થઈ ગયા છે, તે સૂત્ર વિરુદ્ધ (નવભેદે ચૈત્યવંદનાની) સમાચારી કેવી રીતે પ્રરૂપણા કરે ? NI૮૨૮. તેથી તે સૌમ્ય ! આ તમારી કહેલી ગાથાથી ચોથી થાયનો નિષેધ અને ત્રણ થોયની ચૈત્યવંદનાની સિદ્ધિ થતી નથી. તો પછી કદાગ્રહ શા માટે રાખે છે! (૧૮) વળી બીજા પક્ષરૂપે આ “તિનિવા” ઇત્યાદિ ગાથાનો અર્થ શ્રીસંઘાચાર ભાષ્યવૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજીએ આ પ્રમાણે કર્યો છે तथा च संघाचारवृत्तिः॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ६४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ (२०) अस्य भाषा ॥ ते मृतक साधुके परिठवनेवाले साधु चैत्यघरमे प्रथम परिहायमान तीन थुइसें चैत्यवंदना करके आचार्यके समीपें "इरियावहियें" पडिक्कमिके अविधि पारिठावणीयांका कायोत्सर्ग करे । मंगलपच्छद्धं० ॥ तद पीछे अन्यत् अपि दो हाय मान कहे, उपाश्रयमें भी जैसेही करना परं चैत्यवंदना न करणी यह कथन बृहत्कल्पके चतुर्थ उद्देशेकी चूर्णीमें है, और बृहत्कल्पकी विशेष चूर्णिमें तथा कल्पबृहद्भाष्यमें तथा आवश्यकवृत्तिकारें अन्यथा व्याख्यान करा है, सो यह है ॥ चैत्यवंदनाके अनंतर अजितशांतिस्तवन कहना जेकर अजितशांतिस्तवन न कहे तो तिस अजितशांतिके स्थानमें अन्यत् हायमान तीन थुइ कहनी, सोइ दिखाते है, ॥ चेइयघरगाहा ॥ चैत्यघरमें जावे तहां चैत्यवंदना करके शांतिके निमित्त अजितशांतिस्तवन कहना, अथवा तीन थुइ परिहायमान कहे तदपीछे आचार्य समीपें आकर अविधिपरिठावणियाका कायोत्सर्ग करना, यह कल्पविशेषचूर्णिके चतुर्थ उद्देसे में कहा है। तथा चैत्यघर वा उपाश्रयमें आकर के गुरु समीपे अविधि परिठावणियांका कायोत्सर्ग करना और शांतिनिमित्त स्तोत्र कहना ॥१॥ परिहायमान तीन थुइ नियम करके होती है, अजितशांतिस्तवादिक क्रमसें तहां जानना ॥२॥ यह कथन कल्पबृहत् भाष्यमें है ।। तथा कोइ कहे तिहांही कायोत्सर्ग क्यों नहीं करतें ? गुरु कहते हैं यहां उत्थानादि दोष होते है, तिसके लीये तहांसे आकर चैत्यघरमें जावे, तहां चैत्यवंदना करके, शांतिनिमित्त अजितशांतिस्तवन पढे अथवा हायमान तीन थुइ कहे, तदपीछे आपने स्थान पर आ करके आचार्य समीपे अविधि परिठावणियांका कायोत्सर्ग करे जैसा कथन आवश्यक वृत्तिमें करा है, इहां सामान्य चूर्णीमें तीन थुइसें चैत्यवंदना मृतकसाधुके परठवनेवाले साधुयोंकों Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ दुबिभगंधमलस्सावि, तणु रप्पे सण्हाणिया। दुहो वाओवहो चेव, तो चिटुंति न चेइये ॥१॥ तिन्नि वा कुट्टइ जाव, थुइओ तिसिलोगीया। ताव तत्थ अणुन्नायं, कारणेण परेणंवि ॥२॥ टीका :- एतयोर्भावार्थ : साधवश्चैत्यगृहे न तिष्ठति अथवा चैत्यवंदनांते शक्रस्तवाद्यनंतरं तिस्रः स्तुतिः श्लोकत्रयप्रमाणाः प्रणिधानार्थं यावत्कुर्वते प्रतिक्रमणानंतरं मंगलार्थस्तुतित्रयपाठवत् तावच्चैत्यगृह साधूना-मनुज्ञातं निष्कारणं न परतः ॥ ભાવાર્થ :- આ બંને ગાથાનો ભાવાર્થ એ છે કે સાધુનું શરીર દુર્ગધરૂપ દુર્ગધવાળુ હોવાથી ચૈત્યગૃહમાં મર્યાદા ઉપરાંત ન રહે. તે મર્યાદા એ છે કે ચૈત્યવંદનાના અંતમાં શક્રતવાદિની અનંતર જે ત્રણ થાય ત્રણ શ્લોક પરિમાણ પ્રણિધાનના માટે પ્રતિક્રમણની અનંતર મંગલ માટે ત્રણ સ્તુતિનાં પાઠની જેમ કહી છે. તેટલો સમય જિનમંદિરમાં રહેવાની આજ્ઞા છે. કારણ વિના ઉપરાંત તેની પછી) ન રહે. (તાત્પર્ય એ છે કે સંપૂર્ણ ચૈત્યવંદના ક્ય પછી કારણ વિના સાધુ જિનમંદિરમાં ન રહે.) હે સૌમ્ય ! આ વ્યાખ્યાન તમારા ચાર થોયના નિષેધ કરવા રૂપ ઇંધનને ભસ્મસાત્ કરનાર છે. તેથી તમારી ત્રણ થોયનો મત પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ છે. તો હવે તમે પણ એ મતને જલાંજલી આપી દો! આ રીતે વ્યવહાર ભાષ્યની ગાથાનો નિર્ણય છે ! (૧૯) પૂર્વપક્ષ :- આવશ્યકાદિ શાસ્ત્રોમાં સાધુના મૃતકને પરઠવ્યા પછી ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે શાસ્ત્રોના પાઠો આ પ્રમાણે છે. चेइ धरु उवस्सए वाहाई तीतउ थुई तिन्नि । सारवण व सहीए, करेए सव्वं वसहिपालो ॥१॥ अविहि परिठवणा ए काउस्सगो उ गुरु समीवंमि । मंगलं संति निमित्तं, थउत्तउ अजिय संतीणं ॥२॥ ते साहुणो चेइयधरे ता परिहायं तीहिं थुईहिं चेइयाणि वंदिउ आयरिय सगासे Page #67 -------------------------------------------------------------------------- ________________ ६६ चतुर्थस्तुतिनिर्णय भाग - १ करनी कही है, सो मध्यम चैत्यवंदनाका मध्यमोत्कृष्ट तीसरा भेद है, अरु पूर्वोक्त नव भेदोंमें यह छट्ठा भेद है । सो तो एक आचार्यके मतें मृतक परिठव्यां पीछे करनी, हम मानते ही है। शेष लेख कल्पविशेष चूर्णि, कल्पबृहद्भाष्य, अरु आवश्यक वृत्तिमें जो है, तिसमें तो तीन थुइसें चैत्यवंदना करनी कहीही नही है । इस वास्ते जो कोइ इन पूर्वोक्त सूत्रोंका पाठ दिखलाय कर भोलें जीवोंकी प्रतिक्रमणके आद्यंतके चैत्यवंदनाकी चोथी थुइ छुडावे तो तिसकों निःसंदेह उत्सूत्र प्ररुपक कहना चाहियें; क्यों के ? जो कोइ हाथीके दांत देखे चाहे तिसकों कोइ गर्दभका श्रृंग दिखावे तो क्या वुंह बुद्धिमान गिना जाता है ! इति कल्पसामान्यचूर्णि, कल्पविशेषचूर्णि कल्पबृहद्भाष्य अरु आवश्यकवृत्तिनिर्णयः ॥ (२१) पूर्वपक्ष:- श्रीवंदनापन्नेमें तीन थुइसें चैत्यवंदना करनी कही है, सो तुम क्यों नही मानते हो ? उत्तर:- हे सौम्य १ भावनगर, २ घोघा, ३ जामनगर ४ नींबडी, ५ पाटण, ६ राधनपुर, ७ वडोदरा, ८ खंभात, ९ अहमदावाद, १० सूरत, ११ वीकानेर इत्यादि स्थानोमें हमने अनुमानसे वीश ज्ञानभांडारोंका पुस्तक देखे, परंतु वंदनापन्ना किसी भंडारमें हमकों देखनेमें नही आया, इस्से विचार उत्पन्न हुआके औसे बडे बडे पुरातन भंडारोंमेसें कोइभी भंडारमें यह पुस्तक हमारे हस्तगत न भया ? तो क्या यह वंदनापइन्ना श्रीभद्रबाहु स्वामीने रचा है ? किं वा भद्रबाहु स्वामीके नामसें किस तीन थुइ मानने वाले मतपक्षीने रच दीया है ? जेकर श्रीभद्रबाहु स्वामीका रचा सिद्ध होवे तोभी इस पन्नेमें चौथी थुइका निषेध नही है, और जो इस पइन्नेमें तीन थुइसें चैत्यवंदना करनी कही है, सो पूर्व कहेला नव भेदोमेंसें बडा मध्यमोत्कृष्टभेदकी तीन थुइसें चैत्यवंदना करनी कही है, यह चैत्यवंदना श्रीजिनमंदिरमें करनी कही है परंतु प्रतिक्रमणकी आद्यंतमें चैत्यवंदना करनी नही कही है। इस वास्ते Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ इरियावहिउं पडिक्कमिउं अविहि परिठावणियाए काउस्सगो कीरइता हे मंगल पच्छद्धं तर अन्ने विदोवए हायंते कट्टंति उवस्सए वि एवं चेइय वंदेण वज्जइत्ति ॥ कल्पचतुर्थी देशक सामान्यचूर्णौ ॥ कल्पविशेषे चूर्णि कल्पबृहद्भाष्यावश्यकवृत्तिकृद्भिरन्यथा व्याख्यातं । यदुत चैत्यवंदनानंतरमजितशांतिस्तवो भणनीयो नो चेत्तदा तस्य स्थानेऽन्यदपि हीयमानं स्तुतित्रयं भणनीयमिति । तथाहि चेइयघर गाहा । चेइयघर गच्छंति चेइयाइं वंदिता संति ॥ निमित्तं अजियसंतित्थउ परियट्टिज्जइ तिन्नि वाथुती उ परिहायंती उ क्वट्टिज्जंतितउ आगंतु आयरिय सगासे अविहि पारिठावणीयाए काउस्सगो कीरइ कल्पविशेष चू.उ. । तथा चेइय धरुवस्सए वा, आगम्मुस्सग्ग गुरुसमीवंमि । अविहि विगिंचणीयाए, संति निमित्तं थतो तत्थ ॥१॥ परिहायमाणियाउ, तिनि थुई हवंति नियमेण । अजियसंतित्थगमा झ्याउकमसो तहिं नेउ ॥२॥ कल्पबृहद्भाष्ये तथा उट्ठाणाई दोसाउ, हवंति, तत्थेव काउसग्गंमि आगम्मुवस्सयं गुरुसगासे अविहि ए उस्सग्गो कोइ भणेज्जा तत्थेव किमिति काउस्सगो न कीरइ भन्नइ उ ठाणाई सा हवंति तउ आगम्म चेइयधरं गच्छंति चेइयाणि वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थयं पढंति तिन्नि वा थुत्तीउ परिहायमाणीउ कट्टिज्जंति तओ आगंतु आयरियसगासे अविहि विर्गिचणियाए काउस्सग्गो कीरइ ॥ इत्यावश्यकवृत्तौ ॥ ૬૭ (૨૦) ભાવાર્થ :- સાધુના મૃતકને પરઠવવાવાળો સાધુ ચૈત્યઘરમાં પ્રથમ પરિહાયમાન ત્રણ થોયથી ચૈત્યવંદના કરીને આચાર્યની સમીપમાં हरियावहियं परिभीने अविधि पारहावासीयानो प्रयोत्सर्ग ५२ ॥ हे मंगल पच्छद्धं ॥ त्यारजाह अन्य पए। जे हायमान उडे, उपाश्रयमांप। ते ४ रीते કરવું. પરંતુ ચૈત્યવંદના ન કરવી. -આ કથન બૃહદ્કલ્પના ચતુર્થ ઉદ્દેશાની સામાન્ય ચૂર્ણીમાં છે. અને બૃહદ્કલ્પની વિશેષ ચૂર્ણીમાં તથા કલ્પબૃહદ્ ભાષ્યમાં અને આવશ્યકવૃત્તિકાર Page #69 -------------------------------------------------------------------------- ________________ ६८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ इस पइन्नेसें जो तेरेको भ्रांति होती है सो छोड दे॥ इति पइन्ना निर्णयः ।। (२२) पूर्वपक्षः- देवसिप्रतिक्रमणकी आदिमें और राइप्रतिक्रमणके अंतमें चैत्यवंदना करनी किसी शास्त्रमें भी नही कही है, तो फेर तुम क्यों करते हो ? ॥१॥ और चौथी थुइ चैत्यवंदनामें करते हो, सो किस किस शास्त्रमें है ॥२॥ अरु श्रुत देवताका कायोत्सर्ग किस किस शास्त्रमें करना कहा है ? ॥३॥ उत्तरपक्षः- हम इन तीनो प्रश्नोका एक साथही उत्तर देते है । श्रीप्रवचनसारोद्धारे ॥ पडिक्कमणे चेइहरे, भोयण समयंमि तहय संवरणे ॥ पडिक्कमण सुयण पडिबोह, कालिंय सत्तहा जइणो ॥१२॥ पडिक्कमउ गिहिणो विहु, सत्तविह पंचहाउ इयरस्स ॥ होइ झहन्नेण पुणो, तीसुवि संजासु इय तिविहं ॥१३॥ अत्रवृत्तिः ॥ साधूनां सप्तवारान् अहोरात्रमध्ये भवति चैत्यवंदनं गृहिणः श्रावकस्य पुनश्चैत्यवंदनं प्राकृतत्वाल्लुप्तप्रथमैकवचनान्तमेतत् । तिस्रः पंच सप्तवारा इति । तत्र साधूनामहोरात्रमध्ये कथं तत्सप्तवारा भवंतीत्याह पडिक्कमणेत्यादि । प्राभातिक प्रतिक्रमणपर्यंते ततश्चैत्यगृहे तदनु भोजनसमये तथाचेतिसमुच्चये भोजनानंतरंच संवरणे संवरणनिमित्तं प्रत्याख्यानंहि पूर्वमेव चैत्यवंदने कृते विधीयते तथा संध्यायां प्रतिक्रमण प्रारंभे तथा स्वापसमये तथा निद्रा मोचनरुप प्रतिबोध कालिकंच सप्तधा चैत्यवंदनं भवति यतेर्जातिनिर्देशादेकवचनं यतीनामित्यर्थः । गृहिणः कथं सप्तपंचतिस्त्रो वारांश्चैत्यवंदनमित्याह पडिक्कमउइत्यादि । द्विसंध्यं प्रतिकामतो गृहस्थस्यापि यतेरिव सप्तवेलं चैत्यवंदनं भवति । यः पुनः प्रतिक्रमणं न विधते तस्य पंचवेलं जघन्येन तिसृष्वपि संध्यासु ॥ अस्य भाषा ॥ साधुयोंकों एक अहोरात्रिमें सातवार चैत्यवंदना करनी और श्रावकोंकों तीनवार, पांचवार अरु सातवार करनी तिसमें प्रथम Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વડે અન્યથા (બીજી રીતે) વ્યાખ્યાન કરેલ છે. તે આ પ્રમાણે છે. -ચૈત્યવંદનાની અનંતર અજિતશાંતિ સ્તવન કહેવું. જો અજિતશાંતિ સ્તવન ન કહેવું હોય તો અજિતશાંતિના સ્થાનમાં (બદલામાં) અન્ય પણ હીયમાન ત્રણ સ્તુતિ કહેવી. તે હવે બતાવે છે. ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરવી, અજિતશાંતિ કહેવી અથવા ત્રણ થાય પરિહાયમાન કહે. ત્યારબાદ આચાર્યની સમીપમાં આવીને અવિધિ પરિઠાવણિયાનો કાયોત્સર્ગ કરવો. આ કલ્પવિશેષચૂર્ણના ચતુર્થ ઉદેશામાં કહ્યું છે. તથા ચૈત્યઘર કે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમીપમાં અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરવો અને શાંતિ નિમિત્તે સ્તોત્ર કહેવો. તેના પરિહાયમાન ત્રણ થોય નિયમે કરીને હોય છે. શ્રી અજિતશાંતિ સ્તવાદિક ક્રમથી ત્યાં જાણવું. /રા. -આ કથન કલ્પબૃહત્ ભાષ્યમાં છે. તથા કોઇ કહે કે ત્યાં પણ કાયોત્સર્ગ શા માટે નથી કરતા? ગુરુ કહે છે કે ત્યાં ઉત્થાનાદિ દોષ થાય છે. તે માટે ત્યાંથી આવીને ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરીને શાંતિનિમિત્ત અજિતશાંતિ સ્તવન કહે અથવા હીયમાન ત્રણ થોય કહે. ત્યારબાદ પોતાના સ્થાન ઉપર આવીને આચાર્યની પાસે અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરે. -આ કથન કલ્પબૃહત્ ભાષ્યમાં છે. તથા કોઈ કહે કે ત્યાં પણ કાયોત્સર્ગ શા માટે નથી કરતા? ગુરુ કહે છે કે ત્યાં ઉત્થાનાદિ દોષ થાય છે. તે માટે ત્યાંથી આવીને ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરીને શાંતિનિમિત્ત અજિતશાંતિ સ્તવન કહે અથવા હાયમાન ત્રણ થોય કહે. ત્યારબાદ પોતાના સ્થાન ઉપર આવીને આચાર્યની પાસે અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરે. -આ કથન આવશ્યકવૃત્તિમાં છે. ઉતરપક્ષ હવે જવાબ આપે છે. અહીં (ઉપરોક્ત પાઠમાં બતાવ્યા પ્રમાણે) સામાન્ય ચૂર્ણમાં ત્રણ થોયની ચૈત્યવંદના સાધુના મૃતકને Page #71 -------------------------------------------------------------------------- ________________ ७० चतुर्थस्तुतिनिर्णय भाग-१ साधुयोंकों एक अहोरात्रिमें सातवार चैत्यवंदना किसतरेंसे होवे सो कहते है ॥ पडि० ॥ एक प्रभातके प्रतिक्रमणेके पर्यतमें, दूसरी तदपीछे श्रीजिनमंदिरमें जाकर करनी, तदपीछे तीसरी भोजन समयमें तदपीछे चौथी भोजन करके पीछे चैत्यवंदना करके प्रत्याख्यान करे, पांचमी संध्याके प्रतिक्रमणेकी आदिमें प्रारंभमें, छट्ठी रात्रिमें सोनेके समयमें, सातमी सूतां उठया पीछे करनी यह साधुयोंके चैत्यवंदन करनेका वखत कह्या । और श्रावकतो जो उभय कालमें प्रतिक्रमणा करता होवे सो तो साधुकी तरें सातवार चैत्यवंदना करे, अरु जो पडिक्कमणा न करे सो पांचवार चैत्यवंदना करे, और जघन्यसें जघन्य तीनवार करे । इस पाठमें पडिक्कमणेकी आद्यंतमें चार थुइकी चैत्यवंदना करनी कही है ॥१॥ इसी तरें श्रीअजितदेवसूरि अर्थात् वादीदेवसूरिजिनका करा चौरासी सहस्त्र (८४०००) श्लोक प्रमाण स्याद्वाद रत्नाकर ग्रंथ है, तिनोकी करी यतिदिनचर्या में भी यह चोशठमी गाथाका पाठ है । पडिक्कमणे चेइहरे, भोयणसमयंमि तहय संवरणे ॥ पडिक्कमण सूयण पडिवो ह, कालियंसत्तहा जइणो ॥६४॥ यह चौशठमी गाथाका अर्थ उपर वत् जानना ॥२॥ इसी तरेंका पाठ प्रतिक्रमणेकी आदिमें चार थुइसें चैत्यवंदन करणेका ३ धर्मसंग्रह, ४ वृंदारुवृत्ति, ५ श्राद्धविधि, ६ अर्थ दीपिका, ७ विधिप्रपा, ८ खरतर बृहत्समाचारी, ९ पूर्वाचार्यकृत समाचारी, १० तपगच्छे श्रीसोमसुंदरसूरिकृत समाचारी, ११ तपगच्छे श्रीदेवसुंदरसूरिकृत समाचारी, तथा औरभी श्रीकालिकाचार्य सूरि संतानीय श्रीभावदेवसूरिविरचित यतिदिनचर्यादि अनेक शास्त्रोंमें पडिक्कमणेकी आद्यंतमें चार थुइसें चैत्यवंदना करनी कही है । यह ग्रंथोकों उल्लंघन करके रत्नविजयजी अरु घनविजयजी जो पडिक्कमणेकी आद्यंतमे चार थुइकी चैत्यवंदना निषेध करते है, और तीन थुइकी चैत्यवंदना करनेका उपदेश देते है । यह इनका मत जैनमतके Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પરઠવવાવાળા સાધુને કરવાની કહી છે. તે મધ્યમ ચૈત્યવંદનાનો મધ્યમોત્કૃષ્ટ ત્રીજો ભેદ છે અને પૂર્વોક્ત નવ ભેદોમાં આ છઠ્ઠો ભેદ છે. અને આ ચૈત્યવંદના તો એક આચાર્યના મતમાં મૃતક પરઠાવ્યા પછી કરવાની છે, તે તો અમે માનીએ જ છીએ. શેષ લેખકે કલ્પવિશેષ ચૂર્ણિ, કલ્પબૃહદ્ ભાષ્ય અને આવશ્યક વૃત્તિ આ ત્રણ પાઠો બતાવ્યા, તેમાં તો ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી પણ નથી. તેથી જો કોઈ તે પૂર્વોક્ત સૂત્રોના પાઠ બતાવીને ભોળા જીવોને પ્રતિક્રમણની આદ્યતની ચૈત્યવંદનાની ચોથી થાય છોડવે તો તેને નિઃસંદેહ ઉત્સુત્ર પ્રરૂપક કહેવા જોઈએ. કારણ કે જો કોઈ હાથીના દાંત દેખવા ઈચ્છે છે તેને કોઇ ગધેડાના શીગંડા બતાવે, તો તે શું બુદ્ધિમાન ગણાય છે? આ પ્રમાણે કલ્પસામાન્ય ચૂર્ણિ, કલ્પ વિશેષચૂર્ણ, કલ્પબૃહભાષ્ય અને આવશ્યકવૃત્તિના પાઠનો નિર્ણય છે. (૨૧) પૂર્વપક્ષ - શ્રીનંદના પઇન્નામાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તો તમે કેમ માનતા નથી? ઉત્તરપક્ષ :- હે સૌમ્ય ! ૧. ભાવનગર, ૨. ઘોઘા, ૩. જામનગર, ૪. લીંબડી, ૫. પાટણ, ૬. રાઘનપુર, ૭. વડોદરા, ૮. ખંભાત, ૯. અમદાવાદ, ૧૦. સુરત, ૧૧. બિકાનેર ઇત્યાદિ સ્થાનોમાં મેં અનુમાનથી વસ જ્ઞાનભંડારોના પુસ્તકો દેખ્યા પરંતુ વંદનાપન્ના કોઇ ભંડારમાં અમને દેખવા મળી નથી. તેથી વિચાર ઉત્પન્ન થયો કે આવા મોટા મોટા પુરાતન ભંડારોમાંથી કોઈપણ ભંડારમાં આ પુસ્તક મારા હાથમાં આવ્યું નથી, તો શું આ વંદના પઇન્ના શ્રીભદ્રબાહુસ્વામીએ રચી છે ? અથવા શું શ્રીભદ્રબાહુસ્વામીજીના નામથી ત્રણ થાય માનનારાઓએ રચી દીધી છે? જો કદાચ શ્રીભદ્રબાહુસ્વામીની રચના સિદ્ધ થઈ જાય, તો પણ એ પન્નામાં ચોથી થોયનો નિષેધ નથી. અને જે ત્રણ થોયની ચૈત્યવંદના કરવાની કહી છે, તે પૂર્વે કહેલા નવ ભેદોમાંથી છઠ્ઠા મધ્યમોત્કૃષ્ટ ભેદની ત્રણ થાયથી ચૈત્યવંદના કરવી કહી છે. તે ચૈત્યવંદના શ્રીજિનમંદિરમાં કરવાની Page #73 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ शास्त्रोंसे और पूर्वाचार्योकी समाचारीयोंसे विरुद्ध है। इसके वास्ते जैनधर्मी पुरुषोंकों इनकी श्रद्धा न माननी चाहिये । कदाचित् पूर्वकालमें अजाण पणेसें मानने में आई होवे तो, वो तीन करण अरु तीन योगसें वोसरा वणी चाहीयें, क्योंके ? एकतो जैनशास्त्र विरोधी, दूसरा पूर्वाचार्योकी समाचारियोंका विरोधी, तीसरा चतुर्विध श्रीसंघका विरोधी यह विरोध करणेवाला कदापि संसार समुद्रसें न तरेंगा। (२३) पूर्वाचार्योंका विरोधी इसी तरें होता है, के एक श्रीहरिभद्रसूरि १४४४ ग्रंथोके कर्ता, दूसरा श्रीनेमचंद्रसूरि प्रवचनसारोद्धार ग्रंथका कर्ता, तीसरा श्रीसिद्धसेनसूरिप्रवचनसारोद्धारकी टीकाका कर्ता, चौथा श्रीबप्पभट्टसूरि आम राजाकों प्रतिबोध करणेवाला, तिनोने चौवीश तीर्थंकरोंकी एकेक थुइके साथ तीनती न थुइ दूसरी करी है । तिसमें एक सर्वजिनोकी, एक श्रुतज्ञानकी अरु एक शासनदेवताकी इसीतरें छानवे ९६ थुइ करी है, जिनका जन्म विक्रम संवत् ८०२ की सालमें हुआ है । तथा दूसरा श्रीजिनेश्वरसूरिका शिष्य और नवांगी वृत्तिकार श्रीअभयदेवसूरिका गुरुभाइ तिसने शोभन स्तुतिमें चोवीशजिनके संबंधसें चौवीश चोकडे छानवे थुइ करी है इस्से श्रीअभयदेवसूरिजी नवांगी वृत्तिकारक और तिनके गुरु श्रीजिनेश्वरसूरि प्रमुख गुरुपरंपरायसें सर्व चार थुइ मानतेथे । जेकर चौथी थुइ पूर्वोक्त पुरुषो नही मानतेथे जैसा कहेगे तो तिनके शिष्य और गुरु भाई किस वास्ते चौथीथुइकी रचना करते ? तथा उत्तराध्ययनसूत्रकी वृत्तिकारक श्रीशांतिसूरिजीने संघाचार चैत्यवंदनमहाभाष्यमें चार थुइ कही है, तथा श्रीजगच्चंद्रसूरि क्रियाउद्धारका कर्ता, तपस्वी, महाप्रभाविक, राणाकी सभामें तेतीस ३३ क्षपणकाचार्योंकों वादमें जीत्या, तपाबिरुद धारक तिनका शिष्य परमसंवेगी, ज्ञानभास्कर, श्रीदेवेंद्रसूरिजीनें लघुभाष्यमें चारथुइ कही है । तथा श्रीबृहद्गच्छैकमंडन श्रीमुनिचंद्रसूरिजी और तिनका Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કહી છે. પરંતુ પ્રતિક્રમણની આધંતમાં ચૈત્યવંદના કરવાની કહી નથી. આથી તે પઇન્નાથી તમને જે ભ્રાંતિ થાય છે, તે છોડી દો. આ રીતે પઇન્ના નિર્ણય છે. (૨૨) પૂર્વપક્ષ :- ૧. દેવસિ પ્રતિક્રમણની આદિમાં અને રાઇ પ્રતિક્રમણના અંતમાં ચૈત્યવંદના કોઇ શાસ્ત્રમાં પણ કહી નથી, તો પછી તમે કેમ કરો છો ? (૨.) ચોથી થોય ચૈત્યવંદનામાં કરો છો, તે કયા કયા શાસ્ત્રોમાં છે ? અને (૩.) શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કયા કયા શાસ્ત્રોમાં કહ્યો છે ? ઉત્તરપક્ષ :- અમે આ ત્રણે પ્રશ્નોનો એક સાથે જ ઉત્તર આપીએ છીએ. श्रीप्रवचनसारोद्धारे ॥ पडिक्कमणे चेहरे, भोयण समयंमि तहय संवरणे । पडिक्कमण सुयण पहिबोह, कालियं सत्तहा जइणो ॥ ९२ ॥ पक्किमउ गिहिणो विहु, सत्तविह पंचहाउ इयरस्स । I होइ जण पुणो, तीसुवि संजासु इय तिविहं ॥ ९३ ॥ अत्र वृत्तिः ॥ साधूनां सप्तवारान् अहोरात्रमध्ये भवति चैत्यवंदनं गृहिणः श्रावकस्य पुनश्चैत्यवंदनं प्राकृतत्वाल्लुप्तप्रथमैकवचनान्तमेतत् । तिस्रः पंच सप्तवारा इति । तत्र साधूनामहोरात्रमध्ये कथं तत्सप्तवारा भवंतीत्याह पडिक्कमणेत्यादि । प्राभातिक प्रतिक्रमणपर्यंते ततश्चैत्यगृहे तदनु भोजनसमये तथाचेति समुच्चये भोजनानंतरं च संवरणे संवरणनिमित्तं प्रत्याख्यानं हि पूर्वमेव चैत्यवंदने कृते विधीयते तथा संध्यायां प्रतिक्रमण प्रारंभ तथा स्वापसमये तथा निद्रामोचनरुप प्रतिबोधकालिकं च सप्तधा चैत्यवंदनं भवति । यः पुनः प्रतिक्रमणं न विधते तस्य पंचवेलं जधन्येन तिसृष्वपि संध्यासु ॥ ભાવાર્થ :- સાધુઓએ એક સહોરાત્રિમાં સાતવાર ચૈત્યવંદના કરવી અને શ્રાવકોએ ત્રણવાર, પાંચવાર અને સાતવાર કરવી. ૭૩ તેમાં પ્રથમ સાધુઓને એક સહોરાત્રિમાં સાતવાર ચૈત્યવંદના કેવી રીતે થાય છે, તે કહે છે એક પ્રભાતના પ્રતિક્રમણના પર્યંતમાં, બીજી તેના પછી શ્રીજિનમંદિરમાં જઈને કરવી, ત્યારબાદ ત્રીજી ભોજન સમયમાં, ત્યારબાદ ચોથી ભોજન કર્યા Page #75 -------------------------------------------------------------------------- ________________ ७४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ शिष्य श्रीवादी देवसूरिजीने ललितविस्तराकी पंजिका और यतिदिनचर्या में चार थुइ कथन करी है, तथा नवांगी वृत्तिकार श्रीअभयदेवसूरिजी के शिष्य श्रीजिनवल्लभसूरिजीने समाचारीमें चार थुइ कथन करी है, तथा कलिकाल सर्वज्ञ श्रीहेमचंद्रसूरिजीनें योगशास्त्रमें चार थुइ कथन करी है, तथा श्रीधर्मघोषसूरिजीने संघाचारवृत्तिमें चार थुइ कथन करी है, तथा श्रीकुलमंडनसूरिजी तथा श्रीसोममसुंदरसूरिजी तथा श्रीदेवसुंदरसूरिजी तथा श्रीनरेश्वरसूरिजी तथा श्रीभावदेवसूरिजी तथा श्रीतिलकाचार्यजी तथा श्रीजिनप्रभसूरिजी फुरोज बादशाहका प्रतिबोधनेवाला तथा श्रीजयचंद्रसूरिजी इनोने क्रमसें विचारामृतसंग्रहमें अपनी अपनी रची तीन समाचारीयोंमें, यतिदिनचर्या में, समाचारीस्वकीयमें, विधिप्रपामें, प्रतिक्रमणा गर्भित हेतु ग्रंथ में, चैत्यवंदनामें चार चार थुई कहनी कथन करी है. तथा श्रीमानविजय उपाध्यायजीने तथा श्रीमत्यशोविजय उपाध्यायजीने तथा श्रीनमि नामा साधुने तथा तरुण प्रभसूरिजीने क्रमसें धर्मसंग्रहमें, प्रतिक्रमणा हेतुगर्भितमें, षडावश्यकमें, षडावश्यक बालावबोधमें, चार थुई कहनी कही है, इत्यादि दूसरेभी अनेक आचार्योने चार थुई कहनी कही है, इन सर्व आचार्योकी गुरुपरंपरा और शिष्यपरंपरासें हजारो आचार्योनें चार थुई कहनी कही है, इन सर्व आचार्योने चार थुई मान्य करी है. इस वास्ते हमकों बडा शोक उत्पन्न होता है के श्रीजिनशास्त्रोंके और हजारो आचार्योके और श्रीसंघके विरुद्ध पंथ चलानेवाले श्रीरत्नविजयजी और श्रीधनविजयजी इनका क्योंकर कल्याण होवेगा ! और इनोंका कहना मानने वाले भोले श्रावकोंकीभी क्या दशा होवेगी? अथाग्रे कितनेक पूर्वोक्त ग्रंथोका पाठ लिखते है. जिसके वांचनेसे भव्यजीवोंकों मालुम हो जावे के, श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी जो चौथी थुइका निषेध करते है, सो बडा अन्याय करते है ! Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ બાદ ચૈત્યવંદના કરીને પ્રત્યાખ્યાન કરે, પાંચમી સંધ્યાના પ્રતિક્રમણની આદિમાં પ્રારંભમાં, છઠ્ઠી રાત્રિમાં સુવાના સમયે અને સાતમી સૂઇને ઉઠ્યા પછી કરવી. આ સાધુઓને (સાત) ચૈત્યવંદન કરવાનો સમય કહ્યો. જે શ્રાવક ઉભયકાલમાં પ્રતિક્રમણ કરે છે, તેને તો સાધુની જેમ સાતવાર ચૈત્યવંદના કરે અને જો પ્રતિક્રમણ ન કરે તો પાંચવાર ચૈત્યવંદના કરે અને જધન્યથી જધન્ય ત્રણવાર કરે. . આ પાઠથી પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે. [૧] આ રીતે શ્રીઅજિતદેવસૂરિ અર્થાત્ વાદિદેવસૂરિજી વિરચિત ૮૪OO૦ શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ છે. તેઓએ જ રચેલા યતિદિન ચર્યામાં પણ ચોસઠમી (૬૪) ગાથાનો પાઠ છે. __पडिक्कमणे चेइधरे, भोयणसमयंमि तहय संवरणे । पडिक्कमण सूयण पहिबोह, कालियं सत्तहा जइणो ॥६४॥ આ ગાથાનો અર્થ પણ ઉપરની જેમ જાણવો. રા આ જ રીતે પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાના પાઠ... (૩) ધર્મસંગ્રહ, (૪) વંદાવૃત્તિ, (૫) શ્રાદ્ધવિધિ, (૬) અર્થદીપિકા, (૭) વિધિપ્રપ, (૮) ખરતર બૃહત્સામાચારી, (૯) પૂર્વાચાર્યકૃત સામાચારી, (૧૦) તપગચ્છના શ્રી સોમસુંદરસૂરિકૃત સામાચારી, (૧૧) તપગચ્છના શ્રીદેવસુંદરસૂરિકૃતિ સામાચારી, અને શ્રીકાલિકાચાર્યસૂરિ સંતાનીય શ્રીભાવદેવસૂરિ વિરચિત યતિદિનચર્યા આદિ અનેક શાસ્ત્રોમાં મળે છે. આ બધા શાસ્ત્રોમાં પ્રતિક્રમણના આઘતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. આ ગ્રંથોનું ઉલ્લંઘન કરીને શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જે પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચૈત્યવંદનાનો નિષેધ કરે છે. અને ત્રણ થોયની ચૈિત્યવંદના કરવાનો ઉપદેશ આપે છે, તે તેમનો મત જૈનમતના શાસ્ત્રોથી અને પૂર્વાચાર્યોની સામાચારીથી વિરુદ્ધ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ७६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ___ (२४) प्रथम ललितविस्तरा ग्रंथका पाठ लिखते है ॥ वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्टि समाहिगराणं करेमि काउस्सग्गमित्यादि यावद्वोसिरामि व्याख्या पूर्ववत् नवरं वैयावृत्त्यकराणां प्रवचनार्थं व्याष्टतभावानां यक्षाम्रकूष्मांडादीनां शांतिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टीनां सामान्येनान्येषां समाधिकराणां स्वपर योस्तेषामेव स्वरुपमेतदेवैषामिति वृद्धसंप्रदायः । एतेषां संबंधिनं । सप्तम्यर्थे षष्ठी । एतद्विषयं एतानाश्रित्य करोमि कायोत्सर्ग । कायोत्सर्ग विस्तरः पूर्ववत् । स्तुतिश्च नवरमेषां वैयावृत्त्यकराणां कथा तद्भाववृद्धरित्युक्तप्रायं तदपरिज्ञानेप्यस्मात्तच्शुभ- सिद्धाविदमेव वचनं ज्ञापकं न चासिद्धमेतदामिचारुकादौ तथेक्षणात् सदौचित्य प्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदं पर्यमस्य तदेतत्सकल योगबीजं वंदनादिप्रत्ययमित्यादि न पव्यते अपित्वन्यत्रोच्छवसितेनेत्यादि तेषामविरतत्वात् सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात् वचनप्रामाण्यादिति व्याख्यातं सिद्धेभ्य इत्यादिसूत्रम् ॥ अस्य भावार्थ :- जिनशासनकी उन्नति करनेमें व्यापारवाले है, और क्षुद्रोपद्रवमें सम्यकद्दष्टियोंकों शांतिके करनेवाले और समाधिके करनेवाले औसा जोकूष्मांड, आम्रादि यक्ष इनकों आश्रित्य होके कायोत्सर्ग करता हूं, कायोत्सर्ग करके तिन शासनके रक्षक देवतायोंकी थुई कहनी. इत्यादि कहनेसें श्रीहरिभद्रसूरिजीने चौथी थुईका कहना आवश्यकमें कहा है. इसका जो निषेध करे सो जैनशासनमें नही है जैसा जाननां ॥ (२५) तथा श्रीप्रवचनसारोद्धारमें श्रीनेमिचंद्रसूरिजीने जैसा पाठ कहा है ॥ पढमं नमोत्थु १, जेअईया सिद्धा २, अरिहंत चेइयाणं ३, ति लोगस्स ४, सव्वलोए ५, पुक्ख र ६, तमतिमिर ७, सिद्धाणं ८ ॥४८॥ जो देवाणवि ९, उज्जित सेल १०, चत्तारिअट्ठदसदोय ११, वेयावच्चगराणं १२, अहिगारुल्लिंगण पयाइं ॥८९॥ इस पाठके बारमें Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૭૭ તેથી જૈનધર્મી પુરુષોએ એમના મતની શ્રદ્ધા ન કરવી જોઈએ. કદાચિત્ પૂર્વકાળમાં અજાણપણાથી માની હોય તો તેને ત્રિકરણ યોગથી વોસરાવી દેવી જોઈએ. કારણ કે એક તો તે માન્યતા જૈનશાસ્ત્રથી વિરોધિ બીજું પૂર્વાચાર્યોની સામાચારીથી વિરોધિ અને ત્રીજું ચતુર્વિધ સંઘની વિરોધી છે. અને આવો વિરોધ કરવાવાળો કયારે પણ સંસારસાગરને તરી ન શકે. (૨૩) ત્રિસ્તુતિક મત માનવાથી નીચેના પૂર્વાચાર્યોનો વિરોધ આવે છે. (૧.) ૧૪૪૪ ગ્રંથના કર્તા પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા. (૨.) શ્રીપ્રવચનસારોદ્વાર ગ્રંથના કર્તા પૂ.આ.ભ.શ્રી નેમિચંદ્રસૂરિ મહારાજા. (૩.) પ્રવચનસારોદ્વારની ટીકાના કર્ત્ત પૂ. આ.ભ.શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજા. (૪.) આમ રાજાને પ્રતિબોધ કરનારા પૂ.આ.ભ.શ્રી બપ્પભટ્ટસૂરિજી મહારાજાએ ચોવીસ તીર્થંકર પરમાત્માની એક થોયની સાથે ત્રણ ત્રણ થોય રચી છે. તેમાં એક સર્વજનોની, એક શ્રુતજ્ઞાનની અને એક શાસનદેવતાની એ રીતે ૯૬ થોય રચી છે (તેમનો જન્મ વિ.સં. ૮૦૨ની સાલમાં થયો છે.) (૫.) પૂ.આ.ભ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના શિષ્ય અને નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના ગુરુભાઈએ શોભનસ્તુતિમાં ચોવીસ જિનના સંબંધથી ચોવીસ જોડકા ૯૬ થોય રચી છે. -આનાથી એ ફલિત થાય છે કે નવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિજી અને તેમના ગુરુ શ્રીજિનેન્દ્રસૂરિજી ગુરુ પ્રમુખ ગુરુ પરંપરાથી સર્વે ચા૨ થોય માનતા હતા. -જો ચોથી થોય પૂર્વોક્ત મહાપુરુષો માનતા નહોતા, એમ કોઇ કહે, તો તેમના શિષ્ય અને ગુરુભાઈએ કયા કારણથી ચોથી થોયની રચના કરી હશે ? (૬.) શ્રીઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકારક પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજીએ સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્યમાં ચાર થોય કહી છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ७८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अधिकारमें शासन देवताका कायोत्सर्ग और चौथी थुई कहनी कही है ॥२।। इसकी टीकामें सिद्धसेनाचार्ये चार थुइसें चैत्यवंदना करनी कही है. तथा च तत्पाठः ॥ समयभाषया स्तुति चतुष्टयं ।। तिनसें जो चैत्यवंदना सो मध्यम चैत्यवंदना जाननी ॥३॥ (२६) तथा श्रीउत्तराध्ययनकी बृहवृत्तिकार श्रीशांतिसूरिजीने संघाचार चैत्यवंदना महाभाष्यमें चोथी थुइका पूर्वपक्ष उत्तरपक्ष करके अच्छी तरेसें स्थापन करा है. सो भाष्यका पाठ यहां लिखते है ॥ वेयावच्चगराणं संतिगराणं सम्मदिट्ठि स० ॥ अन्नत्थउ० ॥ वेयावच्चंजिणगिह, रक्खण परिठवणाइ जिणकिच्चं ॥ संतीपड़णीयकउ, उवसग्गविनिवारणं भवणे ॥७६॥ सम्मद्दिठि संघो, तस्स समाहमणो दुहाभावो ॥ एएसिकरणसीला, सुरवरसाहम्मिया जे ओ ॥७७॥ तेसिं समाणच्छं, काउस्सग्गं करेमि एत्ताहे ॥ अन्नत्थूससियाई, पुव्वत्तागार करणेणं ॥७८॥ एत्थउ भणेज्ज कोई, अविरइगंधाणताणमुस्सग्गो ॥ नहु संगत्थइ अम्हं, सावयसमणेहिं कीरत्तो ॥७९॥ गुणहिणवंदणं खलु, न हु ज्जुत्तं सव्वदेसविरयाणं ॥ भणइ गुरु सच्चमिणं, एत्तो चियएत्थ नहि भणियं ॥८०॥ वंदण पूयणसक्का, रणाइ हेडं करेमि काउस्सग्गं ॥ वत्थलं पुणजुत्तं, जिणमयजुत्ते तणुगुणेवि ॥८१॥ ते हुपमत्ता पायं, काउस्सग्गेण बोहिया धणियं ॥ पडिउज्जमंति फुडपाडिहेर करणे दडुत्थाह ॥४२॥ सुच्चइ सिरिकताए, मणोरमाए तहा सुभद्दाए ॥ अभयाइणं पि कयं, सन्नेज्जं सासणसुरेहिं ॥८३॥ संघस्सगा पायं, वड्डइ सामथमिह सुराणंपि ॥ जहसीमंधरमूले, गमणे माहिलवि वायंमि ॥४४॥ जरका एवा सुच्चइ, सीमंधर सामिपायमूलंमि ॥ नयणं देवी एकयं, काउस्सग्गेण सेसाणं ॥८५॥ एमाहि कारणेहिं, साहम्मिय सुरवराण वच्छलं ॥ पुव्वपुरिसेहिं कीरइ, न वंदणाहेउमुस्सुग्गो ॥८६॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ (૭.) ક્રિયોદ્ધારના કર્તા, તપસ્વી, મહાપ્રભાવિક, રાણાની સભામાં ૩૩ ક્ષપણકાચાર્યોને વાદમાં જીતનારા, ‘તપા' બિરૂદધારક પૂ.આ.ભ. શ્રીજગચંદ્રસૂરિજી મહારાજાના શિષ્ય પ૨મસંવેગી, જ્ઞાનભાસ્કર, પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિજીએ લઘુભાષ્યમાં ચાર થોય કહી છે. (૮.) શ્રીબૃહદ્ગÔકમંડન શ્રીમુનિચંદ્રસૂરિજી અને તેમના શિષ્ય શ્રીવાદિ દેવસૂરિજીએ લલિતવિસ્તરાની પંજિકા અને યતિદિન ચર્યામાં ચાર થોયનું કથન કર્યું છે. (૯.) નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભ- સૂરિજીએ સામાચારીમાં ચાર થોયનું કથન કર્યું છે. (૧૦.) કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં ચાર થોયનું કથન કર્યું છે. (૧૧.) (I) શ્રીકુલમંડનસૂરિજીએ વિચારાનૃસંગ્રહ ગ્રંથમાં (II) શ્રીસોમસુંદરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (III) શ્રીદેવસુંદરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (IV) શ્રીનરેશ્વરસૂરિજીએ સ્વકીય સામાચારીમાં (V) શ્રીભાવદેવસૂરિજીએ યતિદિન ચર્યામાં (VI) શ્રીતિલકાચાર્યજીએ સ્વકીય સામાચારીમાં (VII) ફુરોજ બાદશાહ પ્રતિબોધક શ્રીજિનપ્રભસૂરિજીએ વિધિપ્રપામાં તથા (VIII) શ્રીજયચંદ્રસૂરિજીએ પ્રતિક્રમણ ગર્ભિતહેતુ ગ્રંથમાં ચૈત્યવંદનામાં ચાર-ચાર થોય કહેવાનું કથન કર્યું છે. (૧૨.) (I) પૂ. મહોપાધ્યાય શ્રીમાનવિજયજીએ ધર્મસંગ્રહ ગ્રંથમાં (II) પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ પ્રતિક્રણગર્ભિત હેતુમાં (III) શ્રીનમિ નામના સાધુભગવંતે ષડાવશ્યકમાં તથા (IV) શ્રીતરૂણપ્રભસૂરિજીએ ષડાવશ્યક બાલાવબોધમાં ચાર થોય કહેવાની કહી છે. ૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ पुव्वपुरिसाणमग्गो, वच्चंतो नेय चुक्कइ सुमग्गा ॥ पाउणइ भावसुद्धि, सुच्चइ मिच्छा विगप्पेहि ॥८७॥ (२७) इनकी भाषा लिखते है ॥ वैयावृत्त्य कहिये जिनमंदिरकी रक्षा करनी, परिस्थापनादि जिनमतका कार्य करना, शांति सो जिनभवनमें प्रत्यनीकके करे हूए उपसर्गोका निवारण करना ॥७६|| सम्यकद्दष्टि श्रीसंघ तिसकों दो प्रकारकी समाधिके करनेवाले ऐसा शील कहते स्वभाव है जिन साधर्मी देवतायोंका ॥७७॥ तिनकू सन्मान देनेके वास्ते अन्नत्थउससियाए आदि आगार करनेसें अबमें कायोत्सर्ग करता हूं ॥७८॥ इहां कोइ कहे के अविरति देवतायोंका कायोत्सर्ग करना यह हम श्रावक और साधुयोंकों ठीक संगत नही है ॥७९॥ क्यों के गुणहीनकू वंदना करनी यह सर्वविरति अरु देशविरतिकू युक्त नही है. अब इसका उत्तर गुरु कहते है. हे भव्य तेरा कहना सत्य है इस वास्तेही इहां नहीं कहा ॥८०॥ वंदण पूयण सक्कार हेतु वास्तेमें कायोत्सर्ग करता हूं, ऐसा नही कहा; परंतु साधर्मी वत्सल तो जैन मतमें अल्पगुणवालेके साथभी करना इसवास्ते यह जो शासन देवतायोंका कायोत्सर्ग करना है सो बहुमान देणे रुप साधर्मी वत्सल है ॥८१॥ क्यों के यह शासन देवता प्रायें प्रमादी है, इसवास्ते कायोत्सर्गद्वारा जाग्रत करेहूए शासनकी उन्नति करनेमें उत्साह धारण करते है ॥८२॥ शास्त्रोमें सुनते है के सिरिकंता, मनोरमा, सुभद्रा अरु अभयकुमारादिकोंको शासनदेवतायोंने साह्य करा ॥८३॥ श्रीसंघके कायोत्सर्ग करनेसें गोष्ठामाहिल्लके विवादमें शासनदेवता सीमंधरस्वामिके पास गये, वहां जाकर सत्यका निर्णय करा ॥८४॥ शेष संघके कायोत्सर्ग करनेसें यक्षा साध्वीकों शासन देवी सीमंधरस्वामीके पास लेगइ ॥८५॥ इत्यादिक कारणो करके चैत्यवंदनामें देवतायोंके साथ साधर्मी वच्छलरुप कायोत्सर्ग पूर्वाचार्योने करा है परंतु देवतायोंकों वंदणा वास्ते नही करा है ॥८६।। इसवास्ते पूर्वाचार्योंके मार्गमें Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ઇત્યાદિ બીજા પણ આચાર્યોએ ચાર થોય કરવાની કહી છે. -આ સર્વે આચાર્યોની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરામાં હજારો આચાર્યોએ ચાર થોય માન્ય કરી છે. તેથી અમને ઘણો શોક ઉત્પન્ન થાય છે કે... શ્રીજિનશાસ્ત્રો અને આચાર્યો અને શ્રીસંઘની વિરુદ્ધાથ ચલાવનાર શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીનું કેમ કરીને કલ્યાણ થશે ! અને તેમનું કહેવું માનવાવાળા શ્રાવકોની પણ શી દશા થશે ! અથાગ્રે (હવે આગળ) પૂર્વોક્ત (પૂર્વે સૂચના માત્રથી કહેલા) ગ્રંથોના પાઠ લખીએ છીએ. જેને વાંચવાથી ભવ્યજીવોને ખબર પડશે કે શ્રીરત્નવિજયજી અને ધનવિજયજી જે ચાર થોયનો નિષેધ કરે છે, તે મોટો अन्याय ४२ छ! ....... (૨૪) પ્રથમ લલિતવિસ્તરા ગ્રંથનો પાઠ લખીએ છીએ. "वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिष्ठि समाहिगराणं करेमि काउस्सग्ग मित्यादि यावद्वोसिरामि व्याख्या पूर्ववत् नवरं वैयावृत्यकरणां प्रवचनार्थां व्यापृतभावानां यक्षाम्रकष्मांडादीनां शांतिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टीनां सामान्ये नान्येषां समाधिकराणां स्वपरयोस्तेषामेव स्वरुपमेतदेवैषामिति वृद्धसंप्रदायः । एतेषां संबंधिनं । सप्तम्यर्थे षष्ठी । एतद्विषयं एतानाश्रित्य करोमि कायोत्सर्गं । कायोत्सर्गविस्तरः पूर्ववत् । स्तुतिश्च नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाव वृद्धिरित्युक्तप्रायं तदपरिज्ञानेप्यस्मात्त चूभसिद्धाविदमेव वचनं ज्ञापकं नचासिद्धमेतदामिंचारुकादौ तथेक्षणात् सदौचित्य प्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यौदिं पर्यमस्य तदेतत्सकल योगबीजं वंदनादिप्रत्ययमित्यादि न पव्यते अपित्वन्यत्रोच्छवसितेनेत्यादि तेषामविरतत्वात् सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात् वचनप्रामाण्यादिति व्याख्यानं सिधेभ्य इत्यादिसूत्रम् ॥ ભાવાર્થ - જિનશાસનની ઉન્નતિ કરવામાં વ્યાપારવાળા અને ક્ષદ્રોપદ્રવમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ चलनेसें भले मार्गसें कदापि पुरुष भ्रष्ट नही होता है, परंतु पूर्वाचार्योंके चलेहूए मार्गमें चलनेसे अनेक मिथ्या विकल्पोंसे छूटके पुरुष भावशुद्धिकों प्राप्त होता है इस वास्ते पूर्वाचार्योका चलाया शासनदेवतायोंका कायोत्सर्ग नित्य चैत्यवंदनामें करना ॥८७॥ पारिय काउस्सग्गो, परमेठीणंच कयनमोक्कारो ॥ वेयावच्चगराणं, देज्जथुइ जरकपमुहाणं ॥८८|| व्याख्या :कायोत्सर्ग पारकें, परमेष्टीकों नमस्कार करके, वैयावृत्तके करनेवाले शासनदेवतायोंकी थुइ कहे ।।८८।। जैसा प्रगट भाष्यका पाठ देखके जो कोइ चोथी थुइका निषेध करे तिस्कों जैनमतकी श्रद्धा रहितके सिवाय अन्य कौनसें शब्द करके बुलाना ? जैसे जैसे बड़े बड़े महान् शास्त्रोंके प्रगट पाठ है तोभी श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजीकों देखनेमें नही आते है सो कर्मकी विषमगतिही हेतु है अब दूसरा क्या कहनां? ॥ (२८) तथा चौरासी हजार श्लोक प्रमाण स्याद्वादरत्नाकर ग्रंथका कर्ता सुविहित श्रीदेवसूरिजीकी करी यति दिनचर्याका पाठ यहां लिखते हैं ॥ नवकारेण जहन्ना, दंडगथुइजुअलमज्जिमा नेआ ॥ उक्कोसा विहिपुव्वग्ग सक्कथय पंचनिम्माया ॥६५॥ व्याख्या :नमस्कारेणांजलिबंधेन शिरोनमनादिरुपप्रणाममात्रेण यद्वा नमो अरिहंताणमित्यादिना वा एकेन श्लोकादिरुपेण नमस्कारेणेति जातिनिर्देशाद्बहुभिरपि नमस्कारणे प्रणिपातापरनामतया प्रणिपातदंडकेनैकेन मध्या मध्यमा दंडकश्च अरिहंतचेइयाणमित्याघकस्तुतिश्चैका प्रतीता तदंते एव या दीयते ते एव युगलं यस्याः सा दंडकस्तुति युगला चैत्यवंदना नमस्कार कथनानंतरं शक्रस्तवोप्यादौ भण्यते वादंडयोः शक्रस्तवचैत्यस्तवरुपयोर्युगं स्तुत्योश्च युगं यत्र सा दंडस्तुतियुगला इह वैका स्तुतिश्चैत्यवंदना गंडककायोत्सर्गानंतरं Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સમ્યગૃષ્ટિઓની શાંતિને કરનારા સમાધિ કરવાવાળા જે કૂયમાંડ, આગ્રાદિ યક્ષ છે, તેમને આશ્રયીને કાયોત્સર્ગ કરું છું. કાયોત્સર્ગ કરીને તે શાસનના રક્ષક દેવતાઓની થોય કહેવી ઇત્યાદિ કહેવાથી શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકમાં ચોથી થાય કરવાનું કહ્યું છે. એનો જે નિષેધ કરે તે જૈનશાસનમાં નથી, એમ જાણવું. (૨૫) શ્રીનેમિચંદ્રસૂરિજીએ શ્રીપ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે કે... "प्रथम नमोत्थु १, जेअईया सिद्धा २, अरिहंत चेइयाणं ३, ति लोगस्स ४, सव्वलोए ५, पुक्खर ६, तमतिमिर ७, सिद्धाणं ८ ॥८८॥ जो देवाणि वि ९, उज्जितसेल १०, चत्तारिअट्ठदसदोय ११, वेयावच्चगराण य १२, अहिगारुल्लिंगण पडाइं ॥८३॥ ઉપરોક્ત પાઠના બારમા અધિકારમાં શાસન દેવતાનો કાયોત્સર્ગ અને ચોથી થાય કહેવાની કહી છે. એની ટીકામાં શ્રી સિદ્ધસેનસૂરિજીએ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તે પાઠ આ રહ્યો. तथा च तत्पाठः । समय भाषया स्तुतिचतुष्टयं । -તેમાં જે ચૈત્યવંદના કહી છે મધ્યમ ચૈત્યવંદના જાણવી. ૩. (૨૬) શ્રીઉત્તરાધ્યયન સૂત્રના બૃહદ્દીકાકાર પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજીએ સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્યમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રચીને ચોથી થાયની ખૂબ સુંદર રીતે સ્થાપના કરી છે. તે આ પ્રમાણે છે. चेयावच्चगराणं संतिगराणं सम्मद्दिष्ठि स ॥ अन्नत्थ ऊ. ॥ वेयावच्चं जिणगिह रक्खण परिठवणाइजिणकिच्चं । संती पडणीयकओ वसग्गविनारणं भवणे ॥७७६॥ सम्मद्दिट्टि संघो तस्स समाही मणोदहाभावो પણિ રીત્મા, સુરવર સામિયા ને ૩ ૭૭છો તેહિ સમાર્જિ, काउस्सग्गं करेमि एत्ताहे । अन्नत्थूससियाइ, पृव्वतागारकरणेणं ॥७७८॥ एत्थ उ भणेज्ज कोइ, अविरइगंधाण ताणमुस्सग्गो । न हुं संगच्छइ अम्हं, सावय-समणेहिं कीरंतो ॥७७९॥ गुणहीणवंदणं खलु, न हु जुत्तं Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ श्लोकादिरुपतयाऽन्यान्य जिनचैत्यविषय तयाऽध्रुवात्मिका तदनंतरं चान्या ध्रुवा लोगस्सुज्झोअगरे इत्यादि नामस्तुतिसमुच्चाररुपा वा दंडकाः पंच शक्रस्तवादयः स्तुति युगलं च समयभाषया स्तुतिचतुष्कमुच्यते यत आद्यास्तिस्त्रोऽपि स्तुतयो वंदनादिरूपत्वादेका गण्यंते चतुर्थीस्तुतिरनुशास्तिरुपत्वाद्वितीयोच्यते तथा पंचभिर्दंडकैः स्तुतिचतुष्केण शक्रस्तवपंचकेन प्रणिधानेन चोत्कृष्टा चैत्यवंदनेति गाथार्थः ॥ इस पाठमें चार थुइसें चैत्यवंदना करनी कही है तथा फेर इसी यतिदिनचर्यामें प्रतिक्रमण करनेका विधीमें गाथा; जिणवंदणमुणिनमणं, सामाइअ पुव्वकाउसग्गोअ ॥ देवसिअं अइआरं, अणुकम्मसो इत्थचिंतेजा ॥२९॥ जिनवंदनं करोति चैत्यवंदनं कृत्वा देववंदनं करोति देववंदनं कृत्वा गुरुवंदनं करोति यथा भगवनहमित्यादि । इस पाठमें प्रतिक्रमणके प्रारभमें चार थुइसें चैत्यवंदना करनी कही है ॥ तथा फेर इसी दिनचर्या में ॥ चरणे १, दंसणं २, नाणे ३, उज्जोआदुन्नि १, इक्क २, इक्कोअ ३ ॥ सुअ खित्त देवयाए, थुइ अंते पंचमंगलयं ॥३७॥ व्याख्या तदनु चारित्रविधि शुद्धयर्थं कायोत्सर्गः कार्यः तत्रोद्योतकरद्वयं चिंतनीयं १, दंसणनाणेत्यादि ॥ ततो दर्शनशुद्धिनिमित्तमुत्सर्गस्त त्रैकोद्योतकरचिंतनं ॥२॥ तदनु ज्ञानशुद्धिनिमित्तमुत्सर्गस्तत्राप्येकोद्योतकरचिंतनं ॥३॥ सुअदेवय खित्त देवया एत्ति, तदनु श्रुत समृद्धि निमित्तं श्रुतदेवतायाः कायोत्सर्गमेकनमस्कारचिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति अन्येन दीयमानां श्रृणोति वा ततः सर्वविघ्ननिर्दलननिमित्तं क्षेत्र देवतायाः कायोत्सर्गः कार्यः एक नमस्कारचिंतनं कृत्वा तदीयां स्तुति ददाति परेण दीयमानां वा श्रृणोति स्तुत्यंते पंचमंगलं नमस्कारमभिधायोपविशतीति गाथार्थः ॥३७॥ __ (२९) इस पाठमें श्रुतदेवताका और क्षेत्र देवताका कायोत्सर्ग करनां कहा है, और इन दोनोंकी थुइ कहनी कही है श्रीदेवसूरिजी जिनोनें Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ सव्वदेसविरयाणं । भणइ गुरु सच्चमिणं, एत्तो च्चिय एत्थ नहि भणियं ॥७८०॥ वंदण पूयण सक्का, रणाइ हेडं करेमि काउस्सग्गं । वच्छलं पुणजुत्तं, जिणमयजुत्ते तुणुगुणेवि ।।७८१॥ ते हु पमता पायं, काउस्सग्गेण बोहिया धणियं । पडिउज्जमंति फुड, पाडिहेर करणे दडुत्थाह ॥७८२॥ सच्चइ सिरिकंताए, मणोरमाए तहा सुभद्दाए । अभयाइणं पि कयं, सन्नेज्जं सासणसुरेहिं ।।७८३॥ संघस्सगा पायं वड्ढ सामत्थमिह सुराणंपि । जह सीमंधरमूले, गमणे माहिलवि वायंमि ॥७८४॥ जक्खा एवा सुच्चइ, सीमंधरसामिपायमूलंमि । नयणं देवी एकयं, काउस्सग्गेण सेसाणं ॥७८५॥ एमाहि कारणेहि, साहम्मिय सुखराण वच्छल्लं । पुव्वसुरिसेहिं कीरइ, न वंदणाहेउमुस्सुग्गो ॥७८६॥ पुव्वपुरिसाणमग्गो, वच्चंतो नेय चुक्कइ सुमग्गा । पाउणइ भावसुद्धि, सुच्चइ मिच्छाविगप्येहिं ॥७८७॥ (૨૭) ભાવાર્થ - જિનમંદિરની રક્ષા કરવી, જિનમંદિરની પ્રસિદ્ધિ કરવી (અથવા જિનમંદિરનો મહિમા વધારવો) વગેરે વૈયાવૃત્ય છે. જિનમંદિરમાં શત્રુઓએ કરેલા ઉપદ્રવનું નિવારણ કરવું એ શાંતિ છે. (૭૭૬) સમ્યગ્દષ્ટિ શ્રીસંઘની સમાધિ (માનસિક દુઃખોનો અભાવ) વિયાવૃત્ય, શાંતિ અને સમ્યગદષ્ટિ સમાધિને કરવાના સ્વભાવવાળા જે સાધર્મિક ઉત્તમ દેવો છે, તેમના સન્માન માટે હવે કાયોત્સર્ગ કરું છું. આ કાયોત્સર્ગ ઉચ્છવાસ સિવાયના પૂર્વોક્ત આગારોને રાખવા પૂર્વક કરું છું. //૭૭૭-૭૭૮ અહીં કોઈ કહે છે કે અવિરતિધર દેવતાઓને કાયોત્સર્ગ કરવો, તે શ્રાવકો અને સાધુઓને સંગત થતો નથી. કારણ કે ગુણહીનને વંદના કરવી તે સર્વવિરતિ અને દેશવિરતિધરને યુક્ત નથી. હવે ગુરુ ઉત્તર આપે છે કે હે ભવ્ય ! તારી વાત સાચી છે. તેથી જ અહીં અમે એવું કહ્યું જ નથી. અર્થાત્ દેવતાઓના વંદન, પૂજન, સત્કાર માટે કાયોત્સર્ગ કરું છું, એવું કહ્યું નથી. પરંતુ સાધર્મિક વાત્સલ્ય તો જૈનમતમાં અલ્પગુણવાળાનું પણ કહ્યું છે, તે બહુમાન દેવારૂપ સાધર્મિક વાત્સલ્ય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ८६ चतुर्थस्तुतिनिर्णय भाग - १ सिद्धराज जयसिंहकी सभामें कुमुदचंद्र दिगंबरकूं जित्या जिनके आगे साढे तीनकोडी ग्रंथका कर्त्ता श्रीहेमचंद्रसूरिजी बालक पुत्रकी तरें बैठे थे. और जिन श्रीदेवसूरिजीने चौरासी हजार श्लोकप्रमाण स्याद्वादरत्नाकर ग्रंथ रचा था तिनके शिष्य श्रीरत्नप्रभसूरिजीने रत्नाकरावतारिका लघुवृत्ति रची, जिनके वचनोकें जैनमतमें कोइभी विद्वान् अप्रमाणिक नही कही शक्ता है, और यह श्रीदेवसूरिजीके गुरु श्रीमुनिचंद्रसूरि थे तिन जावज्जीव आचाम्ल तप करा है, जिनकी रची योगबिंदु, धर्मबिंदु उपदेशपद प्रमुख अनेक ग्रंथोकी टीका है, तिनोने ललितविस्तराकी पंजिकामें चार थुइसें चैत्यवंदना करनी कही है, जैसे महान्पुरुषोके कथन करेकी जेकर श्रीरत्नविजयजी और श्रीधनविजयजीकूं प्रतीति नही तो इन स्तोक मात्र यद्वा तद्वा पठन करे हूए श्रीरत्नविजयजी श्रीधनविजयजीके कहनेकूं कौन बुद्धिमान सत्य मानेगा. क्यों के श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजीकूं समजावने वास्ते जेकर महाविदेह क्षेत्रसें केवलीभगवान् आवे औसा तो संभव नही है परंतु पूर्वाचार्योंके वचन उपर प्रतीति रखनी चाहियें सो तो इन दोनोकों नही है तब इनका मत सम्यद्दष्टी पुरुषतो कोइभी नही मानेगा. (३०) तथा श्रीअणहिल्लपुर पाटण नगरें फोफलवाडा भांडागारे प्राचीनाचार्य्यकृत सामाचार्योका पुस्तक है, तिनका पाठ यहां लिखते है | जिणमुणिवंदण अइआ, रुस्सग्गो पुत्तिवंदणालोए ॥ सुत्तेवंदण खामण वंदण चरणाइ उस्सग्गो ॥४॥ उज्जोअदुइक्किक्का, अखिउस्सग्ग पुत्ति वंदणाए || थुइ तिअ नमुत्थत्तं, पत्थि तुस्सग्गु सज्जाउ ॥५॥ पुनरपि अणहिल्लपुरपट्टननगरे कोकलवाडा भांडागारे कालिकाचार्य संतानीय भावदेवसूरि विरचित यतिदिनचर्यायां अथ दैवसिक प्रतिक्रमणस्य स्वरुपं निरूप यति । चेइय वंदणभयवं, सूरि उवष्भाय मुणि खमासमणा ॥ सव्वसवि सामाइय, देवसिय अईयार Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ (૭૭૯-૭૮૦-૭૮૧) કારણ કે તે શાસનદેવતાઓ પ્રાયઃ પ્રમાદી છે. તેથી કાયોત્સર્ગ દ્વારા જાગ્રત કરતે છતે તેઓ શાસનની ઉન્નતિ કરવામાં ઉત્સાહ ધારણ કરે છે. (૭૮૨) શાસ્ત્રોમાં સાંભળવા મળે છે કે સિરિકતા, મનોરમા, સુભદ્રા અને અભયકુમા૨ાદિને શાસનદેવતાઓએ સહાય કરી હતી. (૭૮૩) ગોષ્ઠામાહિલના વિવાદમાં શ્રીસંઘે કાયોત્સર્ગ કરવાથી શાસનદેવતા શ્રીસીમંધરસ્વામિ ભગવાનની પાસે ગયા. ત્યાં જઈને સત્યનો નિર્ણય કર્યો. (૭૮૪) શેષ સંઘે કાયોત્સર્ગ કરવાથી યજ્ઞા સાધ્વીને શાસનદેવી શ્રીસીમંધરસ્વામી પાસે લઈ ગયા. (૭૮૫) ઇત્યાદિ કારણોથી ચૈત્યવંદનામાં દેવતાઓની સાથે સાધર્મિક વાત્સલ્યરૂપ કાયોત્સર્ગ પૂર્વાચાર્યોએ કર્યો છે. પરંતુ દેવતાઓની વંદના માટે નથી કર્યો. (૭૮૬) આથી પૂર્વાચાર્યોના માર્ગમાં ચાલવાથી સારા માર્ગમાં કયારે પણ પુરુષ ભ્રષ્ટ થતો નથી. પરંતુ પૂર્વાચાર્યોએ ચાલેલા માર્ગ ઉપર ચાલવાથી અને મિથ્યા વિકલ્પોથી છૂટીને પુરુષ ભાવશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી પૂર્વાચાર્યો દ્વારા આદરેલો શાસનદેવતાઓનો કાયોત્સર્ગ નિત્ય ચૈત્યવંદનામાં કરવો. (૭૮૭) આગળ કહ્યું છે કે पारिय काउस्सग्गो, परमेट्टीणं च कयनमोक्कारो । वेयावच्चगराणं, देज्ज थुइ जक्खपमुहाणं ॥ ७८८ ॥ કાયોત્સર્ગ પા૨ી પ૨મેષ્ઠિને નમસ્કાર કરીને વૈયાવૃત્ય કરવાવાળા શાસનદેવતાઓની થોય કહે. (૭૮૮) આવા પ્રગટ શાસ્ત્રપાઠો જોઈને જો કોઈ ચોથી થોયનો નિષેધ કરે તો તે જૈનમતની શ્રદ્ધાથી રહિત છે, આવા શબ્દ સિવાય કયા શબ્દોથી બોલાવાય. ૮૭ આવા મોટા મોટા મહાનશાસ્ત્રોનો પ્રગટ પાઠ છે, તો પણ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને જોવામાં આવતા નથી. તેમાં કર્મની Page #89 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ उस्सग्गो ॥३४॥ व्याख्या :- तत्रादौ चैत्यवंदनं अरिहंत चेइयाणमित्यादि पश्चाच्चत्वारि क्षमाश्रमणानि 'भगवान् सूरि उपाध्याय मुनि' इत्यादिरूपाणि । पुनरपि तत्रैव चैत्यवंदनाः कियंत्य इत्याशंक्याह ॥ पडिकमणे चेइहरे, भोयणसमयंमि तहय संवरणे ॥ पडिकमण सुयण पडिबो, हकालियं सत्तह जइणो ॥६३॥ व्याख्या । साधोः प्रथमा चैत्यवंदना प्रतिक्रमणे रात्रिप्रतिकमणे ॥१॥ द्वितीया चैत्यगृहे जिनभवने ॥२॥ तृतीया भोजनसमये आहारवेलायां ॥३॥ चतुर्थी संवरणे कृतभोजनः साधुः सततं चैत्यवंदनां करोति ॥४॥ तथा पंचमी प्रतिक्रमणे दैवसिकप्रतिक्रमणे ॥५॥ षष्ठी शयने संस्तारककरणसमये ॥६॥ सप्तमी प्रतिबोधकाले निद्रापरित्यागे ॥७॥ एताः सप्त चैत्यवंदनाः यतिनो ज्ञातव्याः, यदाहुः साहूण सत्तवारा, होइ अहोरत्तमष्भयारंमि ॥ गिहिणो पुणचियवंदण, तियपंचसत्तवावारा ॥१॥ पडिकमउ गिहिणो वि हु, सत्तविहं पंचहा उ इयरस्स ॥ होइ जहन्नेण पुणो, तीसु विसंजासु इय तिविहं ॥२॥६३॥ अथ तस्याश्चैत्य वंदनाया जघन्यादयः कियंतो भेदा इत्याशंक्याह ॥ नवकारेण जहन्ना, दंडग थुइ जुयल मष्भिमा नेया ॥ उक्ोस विहिपुव्वग, सक्कस्थय पंचनिम्माया ॥६४॥ व्याख्या ॥ नमस्कारः प्रणामस्तेन जघन्या चैत्यवंदना स नमस्कारः पंचधा एकांगः शिरसो नमने, द्वयंगः करयोर्द्वयोः, व्यंगः त्रयाणां नमने करयोः शिरसस्तथा ॥१॥ च पुनः करयोर्जान्वोः नमने चतुरंगकः, शिरसः करयो र्जान्वोः पंचांगः पंचमो मतः ॥२॥ यद्वा श्लोकादिरुपनमस्कारादिभिर्जघन्या ॥१॥ अतो मध्यमा द्वितीया सा तु स्थापनार्हत्सूत्रदंड-कैस्तुतिरुपेण युगलेन भवति अन्ये तु दंडकानां शक्रस्तवादीनां पंचकं तथा स्तुतियुगलं समया भाषया स्तुतिचतुष्ययं ताभ्यां या वंदना तामाहुः । यद्वा दंडकः शक्रस्तवः स्तुत्योर्युगलं अरिहंतचेइयाणं स्तुतिश्चेति ॥ यत Page #90 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વિષમગતિ જ કારણ છે, હવે બીજું શું કહેવું? (૨૮) ચૌર્યાસી હજાર શ્લોક પ્રમાણ “સ્યાદ્વાદ રત્નાકર' ગ્રંથના કર્તા સુવિહિત આચાર્ય ભગવંત શ્રીદેવસૂરિજી દ્વારા વિરચિત “યતિદિન ચર્યાનો પાઠ અહીં લખાય છે. नवकारेण जहन्ना, दंडगथुइजुअल मज्झिमा नेया। उक्कोसा विहिपुव्वग, सक्कथय पंचनिम्माया ॥६५॥ व्याख्या :- नमस्कारेणांजलिबंधेन शिरोनमनादिरुपप्रणाम मात्रेण यद्वा नमो अरिहंताणामित्यादिना वा एकेन श्लोकादिरुपेण नमस्कारेणेति जातिनिर्देशाद्बहुभिरपि नमस्कारेण प्रणिपातापरनामतया प्रणिपातदंडकेनैकेन मध्या मध्यमा दंडकश्च अरिहंत चेइयाणमित्याद्येक स्तुतिश्चेका प्रतीता तदंते एव या दीयते ते एव युगलं यस्याः सा दंडकस्तुति युगला चैत्यवंदना नमस्कार कथनानंतरं शक्रस्तवोप्पादौ भण्यते वादंडयोः शक्रस्तवचैत्यस्तवरुपयोर्युगं स्तुत्योश्च युगं यत्र सा दंडस्तुतियुगला इह चैका स्तुतिश्चैत्यवंदनं दंडककायोत्सर्गानंतरं श्लोकादिरुपतयाऽन्यान्य जिनचैत्यविषय तयाध्रुवात्मिका तदनंतरं चान्या ध्रुवा लोगस्सुज्जौअगरे इत्यादि नामस्तुतिसमुच्चाररुपा वा दंडका पंचशक्रस्तवादयः स्तुतियुगलं च समयभाषया स्तुतिचतुष्कमुच्यते यत आद्यास्तिस्रोऽपि स्तुतयो वंदनादिरुपत्वादेका गण्यते चतुर्थीस्तुतिरनुशास्तिरुपत्वाद् द्वितीयोच्यते तथा पंचभिर्दंडकैः स्तुतिचतुष्केण शक्रस्तवपंचकेन प्रणिधानेन चोत्कृष्टा चैत्यवंदनेति गाथार्थः॥ (भावार्थ सुगम छे.) આ પાઠમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા તે જ યતિદિનચર્યામાં પ્રતિક્રમણ કરવાની વિધિમાં લખ્યું છે કે जिणवंदणमुणिवंदणनमणं, सामाइय पुव्वकाउसग्गोअ। देवसिअं अइआरं, अणुकम्मसो इत्थचिंतेजा ॥२९॥ जिनवंदनं करोति चैत्यवंदनं कृत्वा देववंदनं करोति देववंदन कृत्वा गुरुवंदनं करोति यथा भगवन्नहमित्यादि । Page #91 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ आवश्यकचूर्णौ स्थापनार्हत्स्तवचतुर्विंशति- स्तवश्रुतस्तवाः स्तुतयः प्रोक्ताः एते मध्यम चैत्यवंदनाया भेदा उत्कृष्टा विधिपूर्वकशक्रस्तवपंचनिर्मिताः । तथा उत्कृष्टा तु शक्रस्तवादिपंचदंडकनिर्मिताः जयवीयरायेत्यादिप्रणिधानान्ता चैत्यवंदना स्यात्, अन्ये तु शक्रस्तवपंचकयुतामाहुः । तत्र वारद्वयं चैत्यवंदना प्रवेशत्रयं निष्क्रमणद्वयं चेति पंचशक्रस्तवी ॥६४॥ ९० इसी रीतीसे पाटणनगरके फोफलियावाडाके भंडारमें पूर्वाचार्यकृत समाचारी और यतिदिनचर्यामें प्रतिक्रमणकी आदिमें चार थुइसें चैत्यवंदना करनी कही है और श्रुतदेवता क्षेत्रदेवताका कायोत्सर्ग करणा कहा है और श्रीभावदेवसूरिजीने यतिदिनचर्यामें प्रतिक्रमणमें चार थुइकी चैत्यवंदना करनी कही है और श्रुतदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्ग और थुइ कहनी कही है तथा चैत्यवंदनाके मध्यमोत्कृष्ट भेदमेंभी चार थुइसें चैत्यवंदना करनी कही है ॥ (३१) तथा पंचवस्तु ग्रंथमें इस मुजब पाठ है सो लिखते है | थुइ मंगलंमि गुरुणा, उच्चरिए सेसे १ सगा थुई बिंति ॥ चि ंति तओथेवं, कालं गुरु पाय मूलम्मि ॥९०॥ व्याख्या || स्तुतिमंगले गुरुणा आचार्येण उच्चारिते सति ततः शेषाः साधवः स्तुतिर्बुवते ददतीत्यर्थः । तिष्ठति ततः प्रतिक्रांतानंतरं स्तोकं कालं क्याह गुरुपादमूले आचार्यांतिके इति गाथार्थः । प्रयोजनमाह । पम्हे छमे रसायणओ उफेडिओ हवइ एवं || आयरणासु अ देवय, माइणं होइ उस्सग्गो ॥९१॥ तत्र विस्मृतं स्मरणं भवति विनयश्च फटितो नामतीतो भवत्येव उपकार्यासेवनेन एतावत्प्रतिक्रमणं आचरणात् श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः । अत्र आदि शब्दात् क्षेत्रभवनदेवतापरिग्रहः । इति गाथार्थः ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કહી છે. ૯૧ આ પાઠમાં પ્રતિક્રમણના પ્રારંભમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની પુનઃ તે દિનચર્યામાં કહ્યું છે કે चरणे १ दंसणं २, नाणे ३, उज्जोआ दन्नि १ इक्क २ इक्कोअ ३ । सुअ खित देवया, थुइ अंते पंचमंगलयं ॥३७॥ व्याख्या :- તનું ચારિત્રવિધિશુદ્ધ જાયોત્સî:ાર્ય: तत्रोद्योतकरद्वयं चिंतनीयं १ दंसेणणाणेत्यादि । ततो दर्शनशुद्धिनिमित्तमुत्सर्गस्त को द्योतकरचितनं ॥२॥ तदनु ज्ञानशुद्धिनिमित्तमुत्सर्गस्तत्राप्येकोद्योतकरचिंतनं ॥ ३॥ सुअदेवयं खित्त देवया एति ॥ तदनु श्रुतसमृद्धि निमित्तं श्रुतदेवतायाः कायोत्सर्गमेकनमस्कारचिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति अन्येन दीयमानां श्रुणोति वा तत: सर्वविघ्ननिर्दलननिमित्तं क्षेत्रदेवतायाः कायोत्सर्गः कार्यः एक नमस्कारचिंतनं कृत्वा तदीयां स्तुतिं ददाति परेण दीयमानां वा श्रृणोति स्तुत्यंत पंचमंगलं नमस्कारमभिधायोपविशतीति गाथार्थः ॥३७॥ (ભાવાર્થ સુગમ છે.) (૨૯) આ પાઠમાં શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. અને તેમની બંનેની થોય કહેવાની કહી છે. શ્રીદેવસૂરિજી જેઓએ સિદ્ધરાજ જયસિંહની સભામાં કુમુદચંદ્ર દિગંબરને જીત્યા હતા, તેઓની આગળ ત્રણ ક્રોડ શ્લોકના કર્તા શ્રીહેમચંદ્રસૂરિ બાળક પુત્રની જેમ બેઠતા હતા અને જે શ્રીદેવસૂરિજીએ ૮૪ હજાર શ્લોકપ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ રચ્યો હતો. તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિજીએ રત્નાકરાવતારિકા લઘુવૃત્તિ રચી છે. જેમના વચનો જૈનમતમાં કોઇપણ વિદ્વાન અપ્રામાણિક કહી શકતો નથી અને આ શ્રીદેવસૂરિજીના ગુરુ શ્રીમુનિચંદ્રસૂરિ હતા. તેમણે યાવજ્જીવ આયંબિલ તપ કર્યો છે. જેઓની રચેલી યોગબિંદુ, ધર્મબિંદુ, ઉપદેશપદ પ્રમુખ અનેક ગ્રંથોની ટીકા છે. તેઓશ્રીએ લલિતવિસ્તરાની પંજિકામાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. જો આવા મહાપુરુષોના કથનોની રત્નવિજયજી Page #93 -------------------------------------------------------------------------- ________________ ९२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ इसि प्रकारे श्रीहरिभसूरिजीने पंचवस्तु शास्त्रमें आचरणासें श्रुतदेवता और क्षेत्र देवताका कायोत्सर्ग करना कहा है, तो यह श्रुतदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्गकरण रुप आचरणा पूर्वधारियोंके समयमें भी चलती थी तिस्का स्वरुप विचारामृत संग्रह ग्रंथकी साक्षीसें उपर लिख आये है. तो पूर्वधारियोंकी आचरणाका निषेध करना यह महा अनर्थका मूल है, निषेध करनेवाले श्रीरत्नविजयादि ऐसे नही सोचते होवेगे के, हम तुच्छबुद्धिवाले होकर पूर्वधारियोंकी आचरणाका निषेध करके कौनसी गतिमें जावेगे !! (३२) तथा श्रीवृंदारुवृत्तिका पाठ लिखते है. एवमेतत्पठित्वोपचितपुण्यसंभार उचितेष्वौचित्यप्रवृत्त्यर्थ मिदमाह वेयावच्चगिराणमित्यादि ॥ वैयावृत्त्यकराणां प्रवचनार्थं व्याष्टतभावानां गोमुखयक्षादीनां शांतिकराणां सर्वलोकस्य सम्यग्दृष्टिविषये समाधिकराणां एषां संबंधिना ष्ठया सप्तम्यर्थत्वादेतद्विषयं वा आश्रित्य करोमि ॥ कायोत्सर्ग अत्र वंदणवत्तियाए इत्यादि न पठ्यते तेषामविरतत्वात् अन्यत्रोच्छसितेनेत्यादि पूर्ववत् । ततः एषां स्तुति भणित्वा प्रागुक्तवच्छक्रस्तवं च ॥ प्रतिक्रमणविधिश्च योगशास्त्रवृत्त्यंतर्गताभ्यः चिरंतनाचार्यप्रणीताभ्यो गाथाभ्योऽवसेयः । पंच विहायार विसुद्धिहेउमिह साहु सावगो वावि पडिक्कमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ वंदित्तु चेइयाइं, दाउं चउराइए खमासमणे ॥ भूमिनिहिअसिरो सयलाइआर मिच्छोक्कडं देई ॥२॥ सामाइय पुव्वमिच्छा, मिछाइडं काउसग्गमिच्चाइ ॥ सुत्तं भणि अ परंविअ, भूअकुप्पर धरिअ पहिरणओ ॥३॥ घोडगमाई दोसेहि, विरहियंतो करेइ उस्सग्गं ॥ नाहि अहो जाणूळ, चउरंगुलछड्अ कडिपट्टो ॥४॥ तच्छयधरेई हिअए, जहक्कम दिणकए अईआरे ॥ पारेत्तु णमोक्कारे, ण पडइ चउरंगुलछइअ कडिपट्टो ॥४॥ तत्थयधरेई Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૯૩ અને ધનવિજયજીને પ્રતીતિ ન હોય તો અલ્પ માત્ર યુદ્ધા તા પઠન કરનાર રત્નવિજયજી અને ધનવિજયજીનું કથન કયા બુદ્ધિમાન પુરુષો સત્ય માનશે ! કારણ કે રત્નવિજયજી અને ધનવિજયજીને સમજાવવા માટે મહાવિદેહક્ષેત્રમાંથી કોઇ કેવલી ભગવાન આવે એવો તો સંભવ નથી. પરંતુ પૂર્વાચાર્યોના વચન ઉ૫૨ પ્રભતી રાખવી જોઈએ તે તો તે બંનેની નથી. ત્યારે તેમનો મત કોઇપણ સભ્યષ્ટિ પુરુષ તો નહિ માને શ્રીઅણહિલ્લપુર પાટણનગરમાં ફોલવાડાના જ્ઞાનભંડારમાં પ્રાચીન આચાર્યકૃત સામાચારીનું પુસ્તક છે. તેનો પાઠ નીચે પ્રમાણે છે. जिणमुणिवंदण अइआ, रुस्सग्गो पुत्तिवंदणालोए । सत्तेवंदण खामण, वंदण चरणाइ उस्सग्गो ॥४॥ उज्जोअदुइक्किक्का, सुअखि उस्सग्ग पुत्ति वंदणए । थुइ तिअ नमुत्थत्तं, पत्थि तुस्सग्गु सज्जाउ ॥५॥ पुनरपि अणहिल्लपुरपट्टननगरे फोफलवाडा भांडागारे कालिकाचार्य संतानीय भावदेवसूरि विरचित यतिदिनचर्यामां अथ दैवसिक प्रतिक्रमणस्य स्वरुपं निरूपयति । चेय वंदणभयवं, सूरि उवज्जाय मुणि खमासमणा । सव्वसवि सामाइय, देवसिय अईयार उस्सग्गो ॥३४॥ व्याख्या : - तत्रादौ चैत्यवंदनं अरिहंत चेइयाणमित्यादि पश्चाच्चत्वारि क्षमाश्रमणानि 'भगवान् सूरि उपाध्याय मुनि' इत्यादिरुपाणि । पुनरपि तत्रैव चैत्यवंदनाः किंयत्य इत्याशंक्याह । पडिक्कमणे चेहरे भोयणसमयंमि तहय संवरणे । पडिकमण सुयण पडिबो-हकालियं सत्तह जइणो ॥ ६३ ॥ व्याख्या : - साधोः प्रथमा चैत्यवंदना प्रतिक्रमणे रात्रिप्रतिक्रमणे ॥१॥ द्वितीया चैत्यगृहे जिनभवने ॥२॥ तृतीया भोजनसमये आहार वेलायां ॥३॥ चतुर्थी संवरणे कृर्तभोजनः साधुः सततं चैत्यवंदना करोति ॥४॥ तथा पंचमी प्रतिक्रमणे देवसिकप्रतिक्रमणे ॥५॥ षष्ठी शयने संस्तारककरणसमये ॥६॥ सप्तमी प्रतिबोधकाले निद्रापरित्यागे ॥७॥ एताः सप्तचैत्यवंदनाः यतिनो Page #95 -------------------------------------------------------------------------- ________________ ९४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ हिअएजहक्कमं दिवाकए अईआरे ॥ पारेत्तु नमोक्कारे, न पडइ चउवीसथयं दंडं ॥५॥ संडासगे पमज्जिअ, उवविसिअ अलगाविअयबाहुजुओ ॥ मुहणं तगं च कायं, च पेहए पंचवीसइहा ॥६॥ उठिअछिओसविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं ॥ बत्तीस दोसरहिअं, पणवीसावस्सग्गविसुद्धं ॥७॥ अह संमम वणयंगो, करजुअ विहिधरिअ पुत्तिरयहरणो ॥ परिचिंतईअइआर, जहक्कम्म गुरुपुरोविअडे ॥८॥ अहउव विसित्तु सुत्तं, सामाइय माइअं पढिअ पयओ ॥ अद्भुछिम्हि इच्चाई, पढई दुहउठिओ विहिणा ॥९॥ दाऊणं वंदणं तो. पणगाई सुजइ सुखा मए तिण्णि ॥ किइ कम्मं करिअ आ, यरिअमाईगाहातिगं पढए ॥१०॥ इअ सामाइअ उस्सग्ग सुत्तमुच्चरिअ काउस्सग्गठिउ ॥ चिंतइ उज्झोअडुगं, चरित्त अइआरे सुद्धिकए ॥११॥ विहिणा पारिअ संम, त्त सुद्धिहेउं च पढइ उज्झोअं ॥ तह सव्वलोअ अरहं, त चेइआराहणुस्सग्गं ॥१२॥ काउं उज्झोअगरं, चिंतिअपारेइ सुद्ध सम्मत्तो ॥ पुक्खरवरदीवड़े, कट्टइ सुहण निमित्तं ॥१३॥ पुणपणवीस्सुस्सासं, उस्सग्गं कुणइ पारण विहिणा ॥ तो सयल कुशल किरिआ, फलाणसिद्धाण पढइ थयं ॥१४॥ अहसुअ समिद्धि हेडं, सुअदेवीए करेइ उस्सग्गं ॥ चिंतेइ नमुक्कारं, सुणइ व देइ व तीइ थुई ॥१५॥ एवं खेत्तसुरीए, उसग्गं कुणइ सुणइ देइ थुइ ॥ पडिऊण पंचमंगल, मुवविसई पमज्जसंडासे ॥१६॥ पुव्वविहिणे वपेहिअ, पुत्तिं दाऊण वंदणं गुरुणो ॥ इच्छामो अणुसटुिं, तिभणिअजाणूहि तो ठाई ॥१७॥ गुरुथुइ गहणे थुइतिज्झि वद्धमाण खरस्सरा पढई ॥ सक्कत्थवथवं पढि, अ कुणइ पज्जित्तत्थ स्सगं ॥१८॥ ___ (३३) भाषा । यह वृंदारुवृत्ति श्रावकके आवश्यककी टीका है तिसके अंतरगत चैत्यवंदना विधि है. तिसमें चार थुइसें चैत्यवंदना करनी लिखी है. तिसमें चौथी थुइके वास्ते जैसा पूर्वोक्त पाठ लिखा है. तिसका Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ८५ ज्ञातव्थाः ,यदाहुसाहूण सत्त अहोरत्तमज्जयारंमि। गिहिणो पुण चियवंदण, तियपंचसत्तवावारा ॥१॥ पडिकमऊ गिहिणो वि हु, सत्तविहं पंचहा उ इयरस्स । होइ जहन्नेण पुणो तीसु विसंझासु इय तिविहं ॥२॥॥६३॥ अथ तस्याश्चैत्यवंदनाया जधन्यादयः कियंतो भेदा इत्याशंक्याह॥ नवकारेण जहन्ना, दंडग थुइ जुयल मज्झिमा नेया। उक्कोस विहिपुव्वग, सक्कत्थय पंचनिम्माया ॥६४॥ व्याख्या :- नमस्कारः प्रणामस्तेन जधन्या चैत्यवंदना सनमस्कारः पंचधा एकांग: शिरसो नामने द्वयंगः करयोर्द्वयोः, व्यंगः त्रयाणां नमने करयोः शिरस्तथा ॥१॥ च पुनः करयो ऑन्वोः नमने चतुरंगकः, शिरसः करयोर्जान्वोः पंचांगः पंचमो मतः ॥२॥ यद्वा श्लोकादिरुपनमस्कारादिभिर्जधन्या ॥१॥ अतो मध्यमा द्वितीया सा तु स्थापनार्हत्सूत्रदंडकैस्तुतिरुपेण युगले न भवति अन्ये तु दंडकानां शक्रस्तवादीनां पंचकं तथा स्तुतियुगलं समया भाषया स्तुतिचतुष्टयं ताभ्यां या वंदना तामाहुः । ___ यद्वा दंडकः शक्रस्तवः स्तुतियोयुगलं अरिहंतचेइयाणं स्तुतिश्चेति ॥ यत आवश्यकचूर्णी स्थापनार्हत्स्तवचर्तुंशतिस्तवश्रुतस्तवाः स्तुतयः प्रोक्ता एते मध्यम चैत्यवंदनाया भेदा उत्कृष्टा विधिपूर्वकशक्रस्तवपंच निमित्ताः । तथा उत्कृष्टा तु शक्रस्तवादि पंचदंडकनिर्मिताः जयवीयरायेत्यादि प्रणिधानान्ता चैत्यवंदना स्यात् अन्ये तु शक्रस्तवपंचकयुतामाहुः । तत्र वारद्वयं चैत्यवंदना प्रवेशत्रयं निष्क्रमण द्वयं चेति पंचशक्रस्तवी ॥६४॥ (मर्थ सुगम ७.) આ રીતે પાટણનગરના ફોફલિયાવાડાના જ્ઞાનભંડારમાંથી મળેલ પૂર્વાચાર્યકૃત સામાચારી અને યતિદિનચર્યામાં પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે અને મૃતદેવતા, ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. • શ્રીભાવદેવસૂરિજીએ યતિદિનચર્યામાં પ્રતિક્રમણમાં ચાર થાયની Page #97 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अर्थ कहते है. जैसें कहके पुण्यके समूह करके उपचित होआ हूआ उचितों विषे उचित प्रवृत्तिके अर्थे जैसें कहे "वेयावच्च" वैयावच्चके करणहार, जिनशासनकों साहाय्यकारी गोमुख यक्षादिक सर्वलोककों शांति करनेवाले, सम्यकद्दष्टियोंकों समाधि करणहारे. इन संबंधि इनकों आश्रित्य होके कायोत्सर्ग करता हूं. इहां वंदणवत्तिआए इत्यादि पाठ न कहना. तिनके अविरत होनेसें अन्यत्रोच्छसितेनेत्यादि पूर्ववत् कहना ॥ तथा कलिकाल सर्वज्ञ बिरुद धारक साढेतीन कोटी ग्रंथका कर्ता जैसे श्रीहेमचंद्रसूरिजीने योगशास्त्रमें चिरंतन पूर्वाचार्योंकी रचित गाथा करके प्रतिक्रमणेका विधि लिखा है. तिसमें दैवसिकप्रतिक्रमणेकी आदिमें चैत्यवंदना चार थुइसें करनी कही है. तथा श्रुतदेवता क्षेत्रदेवताका कायोत्सर्ग करना और तिनकी थुइ कहनी कही है इसीतरें श्राद्धविधिमें पाठ लिखा है। (३४) तथा वृदारुवृत्ति पाठः । तत्र दैवसिकादिप्रतिक्रमणविधिरमूभ्यो गाथाभ्योवसेयः, तत्रेदं दैवसिकं । जिण मुणिवंदण अइआ, रुस्सगो पुत्ति वंदणिआलोए ॥ सुत्तं वंदण खामण, वंदण तिन्नेव उस्सग्गो ॥१॥ चरणे दंसणनाणे, उज्झोआदुन्निइक्कइक्कोअ ॥ सुअदेवयाओ दुस्सग्गा, पुत्ती वंदण थुई थुत्तं ॥२॥ इत्यादि. इहां वृंदारुवृत्तिमें प्रतिक्रमेणेकी आदिमें चैत्यवंदना और श्रुतदेवताका क्षेत्रदेवताका कायोत्सर्ग करणा कहा है अरु थुइभी कहनी. तथा चैत्यवंदना लघु भाष्ये ॥ सुदिट्ठिसुर समरणाचरिमे ॥४५॥ अर्थ :- चैत्यवंदनाके बारमें अधिकारमें सम्यकद्दष्टी देवताका कायोत्सर्ग करना और थुइ कहनी. (३५) तथा प्रतिक्रमणागर्भित हेतु ग्रंथमें कह्या है सो पाठ लिखतें हैं ॥ अथ चावश्यकारंभे साधुः श्रावकश्चादौ श्रीदेवगुरुवंदनं विधत्ते, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાઓનો કાયોત્સર્ગ અને થોય કહેવાની કહી છે. ચૈત્યવંદનાના મધ્યમોત્કૃષ્ટ ભેદમાં પણ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. (૩૧) હવે પંચવસ્તુક ગ્રંથ સાક્ષી આપતાં કહે છે કે... थुइ मंगलंमि गुरुणा, उच्चरिए सेसे १ सगा थुई बिंति । __ चिटुंति तउथेवं, कालं गुरु पाय मूलम्मि ॥१०॥ व्याख्या :- स्तुतिमंगले गुरुणा आचार्येण उच्चारिते सति ततः शेषाः साधवः स्तुति वते ददतीत्यर्थः । तिष्ठति ततः प्रतिक्रमणानंतरं स्तोकं कालं त्वेत्याह गुरुपादमूले आचार्यांतिके इति गाथार्थः । प्रयोजनमाह : पम्हे ठमे रसायणउ उफेडिउ हवर एवं । आयरणासु अदेवय, माइणं होइ उस्सग्गो ॥११॥ तत्र विस्मृतं स्मरणं भवति विनयश्च फटितो नामतीतो भवत्येव उपकार्यासेवनेन एतावत्प्रतिक्रमणं आचरणात् श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः । अत्र आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रहः । इति गाथार्थः ।। ભાવાર્થ સુગમ છે. આ રીતે શ્રીહરિભદ્રસૂરિજીએ પંચવસ્તુ ગ્રંથમાં આચરણાથી શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. આ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગકરણરૂપ આચરણા પૂ.પૂર્વધરોના સમયમાં પણ ચાલતી હતી. તેનું સ્વરૂપ વિચારામૃતસંગ્રહ ગ્રંથની સાક્ષીથી આગળ લખ્યું જ છે. (પૃ.નં....) તો પૂ.પૂર્વધરોની આચરણાનો નિષેધ કરવો તે મહાઅનર્થનું મૂલ છે. નિષેધ કરવાવાળા શ્રીરત્નવિજયજી આદિ એવું વિચારતા નહિ હોય કે અમે તુચ્છબુદ્ધિવાળા થઈને પૂ.પૂર્વધરોની આચરણાનો નિષેધ કરીને કઈ ગતિમાં જઈશું ! (૩૨) • હવે “શ્રીવૃંદાવૃત્તિ ચતુર્થસ્તુતિની પ્રમાણતામાં સાક્ષી પૂરતાં કહે છે કે... Page #99 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ सर्वमप्यनुष्ठानं श्रीदेवगुरुवंदनबहुमानादिभक्तिपूर्वकं सफलं भवतीति आह च ॥ विणयाहीआविज्झा, दिति फलं इह परेअलोगंमि ॥ न फलंति विणयहीणा, सस्साणिवतो अहीणाणि ॥९॥ भत्तीइ जिणघराणं, खिज्झंति पुव्वसंचिआ कम्मा । आयरिय नमुक्कारेण विज्झा मंताय सिझंति ॥ १० ॥ इति हेतोद्वार्दशभिरधिकारैश्चैत्यवंदनाभाष्ये ॥ पढमहिगारे वंदे, भावजिणे बीयएउदव्व जिणे ॥२॥ इगचेइअ ठवणजिणे तइअ चउत्थंमि नामजिणे || ४ || १ तिहुअणठवणजिणे पुण पंचमए विहरमाणजिणछट्टे ॥६॥ सत्तमए सुअनाणं, अट्टमए सव्वसिद्ध थुइ ॥२॥ तित्थाहिव वीर थुई नवमे ९ दशमे अ उज्जायंत थुइ १० अट्ठावयाइइगदसि ११ सुदिट्ठि सुरसमरणाचरिमे १२ ॥ ३॥ नमु १ जेअइ २ अरिहं ३ लोग ४ सव्व ५ पुक्ख ६ तम ७ सिद्ध ८ जोदेवा ९ ॥ उज्जि १० चत्ता ११ वेया, वच्चग १२ अहिगार पढमपया ॥ ४ ॥ इति गाथोक्तैर्देववंदनं विधाय चतुरादिक्षमाश्रमणैः श्रीगुरुन् वंदते ॥ अह सुअ समिद्धिहेडं, सुअदेवीए करेइ उस्सग्गं ॥ चिंतेइ नमुक्कारं, सुण व देइ व तीइ थुई ॥ ५२ ॥ एवं खित्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई ॥ पढिउं च पंचमंगल, मुवविसइ पमज्जसंडासं ॥५३॥ अर्थ :- आवश्यकके आरंभमें वारां अधिकार पर्यंत चैत्यवंदना करनी अर्थात् चार थुइसें चैत्यवंदना करनी कही है, तथा यही ग्रंथमें श्रुतदेवता और क्षेत्रदेवताका कायोत्सर्ग और तिनकी दो थुइ कहनी ऐसा कथन उपर के पाठमैं है I तथा संवत् १९४३ के फाल्गुन चातुमामेमें श्रीरत्नविजयजी, राधनपुर नगरमें थे तिस समयमें एक श्रावकके घरमें ताडपत्रोंपर लिखी हुइ संघाचार नामा लघुभाष्यकी वृत्तिथी तिसकूं श्रीरत्नविजयजीनें वांची और कहने लगेके देखो इस वृत्तिमें भी तीन थुइ है इस्से हमारा मत सिद्ध है. तब तिनके पास जानेवाले श्रावकोंने एक चिठी लिखके तिस पुस्तकके पत्रेपर चेपदीनी तिस ९८ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ "एवमेतत्पठित्वोपचितपुण्यसंभार उचितेष्वौचित्य प्रवृत्त्यर्थमिदमाह वेयावच्चगराणमित्यादि । वैयावृत्यकराणां प्रवचनार्थं व्यापृतभावानां गोमुखयक्षादीनां शांतिकराणां सर्वलोकस्य सम्यग्द्दष्टिविषये समाधिकराणां एषां संबंधिना षष्ठया सप्तम्यर्थत्वादेतद्विषयं वा आश्रित्य करोमि । कायोत्सर्ग अत्र वंदणवत्तियाए इत्यादि न पठ्यते तेषामविरतत्वात् अन्यत्रोच्छवसितेनेत्यादि पूर्ववत् । ततः एषां स्तुतिं भणित्वा प्रागुक्त वत्शक्रस्तवं च ॥ प्रतिक्रमणविधिश्च योगशास्त्रवृत्त्यंत्रर्गताभ्यः चिरंतनाचार्य प्रणीताभ्यो गाथाभ्योऽवसेयः। ____पंच विहायार विसुद्धहेउमिह साहु सावगो वावि । पडिक्कमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ वंदित्तु चेइयाई, दाउं चउराइए खमासमणे । भूमिनिहिअ सिरो सयलाइआर मिच्छोक्कडं देई ॥२॥ सामाइय पुव्वमिच्छामि ठाइउं काउस्सग्गमिच्चाइ । सुत्तं भणिअ परंविअ, भूअकूप्पर धरिअ पहिरणउ ॥३॥ घोडगमाई दोसेहिं विरहियंतो करेइ उस्सग्गं । नाहि अहो जाणूटुं, चउरंगुलठइअ कडिपट्टो ॥४॥ तत्थयधरेइं हिअए, जहक्कम दिणकए अईआरे । पारेत्तु णमोक्कारे, ण पडइ चउवीसथयं दंडं ॥५॥ संडासगे पमज्झिअ उचविसिअ अलगाविअयबाहुजुउ । मुहणं तगं च कायं, च पेहए पंचवीसइहा ॥६॥ उठ्ठिअट्ठिऊ सविणयं विहिमा गुरुणो करेइ किइकम्मं । बत्तीस दोसरहिअं, पणवीसावस्सगविसुद्धं ॥७॥ अहसंमम वणयंगो, करजुअ विहिधरिअ पुत्तिरयहरणो ।। परिचिंतई अइआर. जहक्कम्म गुरु पुरोविअडे ॥८॥ अहउवविसित्तु सुत्तं, सामाइय माइअं पढिअ पयउ । अबभुठिम्हि इच्चाई , पठई दुहउठिउं विहिणा ॥९॥ दाउण वंदणं तो पण्णाई सुजई सुखा मए तिण्णि । किइकम्मं करिअ आयरिअमाईगाहातिगं पढए ॥१०॥ इय सामाइय उस्सग्ग सुत्तमुच्चरिअ काउस्सग्गठिउ । चिंतइ उज्जोअदुगं, चरितं अइआरे सुद्धिकए ॥११॥ विहिणा पारिअ समं त्त सुद्धिहेउं च पढइ उज्जोअं । तह सव्वलोअ अरह-त चेइआराहणुस्सग्गं ॥१२॥ काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्ध सम्मत्तो । पुक्खरवरदीवटुं, Page #101 -------------------------------------------------------------------------- ________________ १०० चिठीकि नकल हम यहां लिखतें है । संघाचार भाष्यना पाना २९५मां त्रण थोयो कही छे ते टीकाकारें कही छे सिद्धाणंबुद्धाणंनी कही छे । तारेइ नरंव नारिवा || वेयावच्चगराणं कहेतुं ते क्षुद्रोपद्रव उडाववाने वास्ते पानुं (३०४) इस चिट्ठीके लेखसें श्रीरत्नविजयजीका कहना सब मिथ्या है ऐसा सिद्ध होता है. क्यों के सुननेवाला बिनविचार वाले होते वो कुछ संस्कृत प्राकृत भाषा तो पढे नही है. तिनकों जो कोइ जिसतरें बहका देवे तिसतरें वो बहक जाते हैं. अब देखोके जिस पाठके वास्ते चिठी चेपी है. तिस पाठसेंही श्रीरत्नविजयजीका मत स्वकपोलकल्पित मिथ्या सिद्ध हो जाता है. सो पाठ भव्य जीवोंके जानने वास्ते हम यहां लिखते हैं ॥ (३६) उक्तंच संघाचार भाष्ये चरमे द्वादशे अधिकारे । वेयावच्चगराणमित्यादि कायोत्सर्गकरणं तदीयस्तुतिदानपर्यंते क्रियते इति शेषः । औचित्य प्रवृत्तिरूपत्वाद्धर्मस्य अवस्थानुरूपव्यापाराभावे गुणाभावापत्तेः ॥ यतः औचित्यमेकमेकत्र गुणानां कोटिरे कतः ॥ विषायते गुणग्राम औचित्ये परिवर्जितः । अपिच अनौचित्यप्रवृत्तो महानपि मथुराक्षपकवत् कुबेरदत्ताया भवत्यल्पानामपि प्रत्युच्चारणादिभाजनम् ॥ आह च ॥ आरंकाद्भूपतिं यावदौचित्यं न विदंति ये ॥ स्पृहयंतः प्रभुत्वाय खेलनं ते सुमेधसाम् ॥ ॥१॥ इदमत्र तात्पर्य । सर्वदापि स्वपरावस्थानुरूपया चेष्टया सर्वत्र प्रवर्तितव्यमिति ॥ उक्तं च ॥ सदौचित्यप्रवृत्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदंपर्यमस्येति ॥ मथुराक्षपककुबेरदत्तादेव्योः संविधानकं त्विदं ॥ इह कुसुमपुरे नयरे, दधम्मो दढरहो निवो आसी ॥ ओचियपडिवत्तिवल्ली, पल्लवणे सजलजलवाहो ॥१॥ सर एक यावि अल्प, मंडलं गयणमंडले जाव ॥ परिसप्पेरं समंता, पासायतलठियो नियइ ॥ २ ॥ तास हसा तंपडु पव, णपsिहयं दट्ट् चिंत विरत्तो ॥ खण दिट्ठनट्ठरुवा अहह कहं चतुर्थस्तुतिनिर्णय भाग - १ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ कट्टइ सुहण निमित्तं ॥१३॥ पुणपुणवीस्सुस्सासं, उस्सग्गं कुणइ पारग विहिणा । तो सयल कुशल किरिआ, फलाणसिद्धाण पढइ थयं ॥१४॥ अह सुअसमिद्धि हेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं, सुणइ व देइ व तीइ थुई ॥१५॥ एवं खेत्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुइ । पडिउण पंचमंगलमुवविसई पमज्जसंडासे ॥१६॥ पुव्वविहिणेवपेहिअ, पुत्तिं दाउण वंदणं गुरुणो । इच्छामो अणुसद्धिं तिभणिअजाणूहि तो ठाई ॥१७॥ गुरथुइगहणे थुइतिण्णि वद्धमाण रक्खस्सरा पढई । सक्कत्थवथवं पढिअ कुणिअ पञ्जित्तत्थस्सगं ॥१८॥ ••••••. .... (૩૩) નોંધ:- ૧. આ “વૃંદાવૃત્તિ' શ્રાવકના આવશ્યકની ટીકા છે. તેની અંતર્ગત ચૈત્યવંદનાની વિધિ છે. તેમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તેમાં ચોથી થાય માટે પૂર્વોક્ત પાઠ લખ્યો છે. તેનો અર્થ “વમેતત્પરત્વ...” ઇત્યાદિ કહી કહે છે કે... એ પ્રમાણે કહીને પુણ્યનો સમુહ ભેગો કરીને ઉપચિત થયેલા ઉચિતોને વિશે ઉચિત્ત પ્રવૃત્તિ માટે આ પ્રમાણે કહે છે.... “વૈયાવચ્ચ” વૈયાવચ્ચના કરણહાર, જિનશાસનના કાર્યો માટે વ્યાકૃત ભાવવાળા ગોમુખ યક્ષાદિક, સર્વલોકમાં શાંતિ કરવાવાળા, સમ્યગૃષ્ટિઓને સમાધિ કરનારા, આ સંબંધથી તેઓને આશ્રયીને કાયોત્સર્ગ કરું છું. અહીં “વંદણવરિઆએ ઇત્યાદિ પાઠ ન કહેવો કારણ કે તેઓ અવિરત છે. તેથી અન્યત્રોક્વસિતેન ઇત્યાદિ પૂર્વવત્ કેહવું.” (આ પાઠથી સ્પષ્ટપણે ચોથી થોયની સિદ્ધિ થાય છે.) ૨. કલિકાલ સર્વજ્ઞ, સાડાત્રણ ક્રોડ શ્લોકના કર્તા શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં ચિરંતન પૂર્વાચાર્યો દ્વારા રચિત ગાથાને લઈને પ્રતિક્રમણની વિધિ લખી છે. તેમાં ૧. દેવસિક પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા ૨. શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવાના અને તેમની થોય કહેવાની કહી છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ १०२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ सच्चभावठिई ॥३॥ तथाहि - संपच्चंपकपुष्परागतिरतिर्मत्तांगनापांगति, स्वाम्यं पद्मदलाग्रवारिकणति प्रेमा तडिइंडति ॥ लावण्यं करिकर्णतालति वपुः कल्पान्तवातभ्रम, दीपच्छायति यौवनं गिरिणदीवेगत्यहो देहिनाम् ॥४॥ इय चिंतिउं सविणयं, विणयंधर सुगुरुपास गहियवऊ ॥ गीयत्थो विहरंतो, पत्तो सकयावि महुरपुरिं ॥५॥ तच्छ ठिऊ चउमासं. कुबेरदत्ताइ देवयाइ गिहे ॥ दुत्तव तवचरणरओ, निरउ आयावणविहाणे ॥६॥ विगहा निदाइपमा, य वज्झिओ उज्जुओ सुहज्झाणो ॥ वासी चंदणकप्पो, समोयमाणा वमाणोय ॥७॥ तं ददु हट्टतुट्ठा कुबेरदत्ताह भो मुणिवरिट्ठ ॥ पसियमहकहसु किंते, करेमि मणइच्छियं कज्जं ॥८॥ भणइ मुणीउचियन्नू, भावन्नू दव्वखित्तकालन्नू ॥ मंवंदाव सुभद्दे, सुमेरुसिहरिठिए देवे ॥९॥ देवी भणेइ एवं, करेमि करसंपुडेग हिऊण ॥ नेउं सुमेरु सिहरे, लहुबंधावे सितं देवे ॥१०॥ आह मुणिज्झइ हुज्जिह, थीसंघट्टो वयाइयारकरो ॥ तामस्स वम्मसीले, अलं मज्ज मणो रहेण मिणा ॥११॥ तो सविसेसंतुट्ठा, कुबेरदत्ता तर्हि विणिम्मेइ ॥ गयण यलमणु लिहंतं, सुकिंकिणी जाल कयसोहं ॥१२॥ जिणवर सुपासअप्पडिम, पडिम समलंकियं अइ विसालं उताण नयण प्पण, पिच्छणिज्ज तिय मेहला कलियं ॥१३॥ वरसव्वरयण मइयं, सुमेरु नामं कियं महाथूभं ॥ तं दटुं विहिय मणो, समुणि वंदइ तहिं देवो ॥१४॥ तंथूभरयण मज्जुय, भूयं दट्टण मिच्छदिट्ठीवि ॥ तइयाहरि सुक्करिसा, जायाजिण सासणे भत्ता ॥१५॥ इयंतंमि थूभरयणे, सुपास जिण काल संभवंमि सया ॥ सुर किज्जमाण पिक्खण, खणंमि सुबहू गउ कालो ॥१६॥ इच्छंतरंमि खवगो, सुदंसणो नाम उग्गतवचरणो ॥ विहरइ वसुहावलए, महुराखव गुत्ति सुपसिद्धो ॥१७॥ भवणे कुबेरदत्ता, इसंठिउ सोकयाइ चउमासे ॥ आया वणाइ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આ જ રીતે શ્રાદ્ધવિધિમાં પાઠ લખ્યો છે. (३४) तथा वृंदारुवृत्ति पाठः- तत्र दैवसिकादिप्रतिक्रमणविधिरमूभ्यो गाथाभ्योऽवसेयः, तत्रेदं देवसिकं । १०३ जिण मुणिवंदण अइआ रुस्सगो पुत्ति वंदणिआलोए । सुत्तं वंदण खामण, वंदण तिन्नेव उस्सग्गो ॥१॥ चरणे दंसणनाणे, उज्जोआ दुन्निइक्कइक्कोअ । सुदेवयाउ दुस्सग्गा, पुत्ती वंदना थुई थुत्तं ॥ २ ॥ इत्यादि નોંધ :- અહીં વૃંદારુવૃત્તિમાં પ્રતિક્રમણની આદિમાં ચૈત્યવંદના અને શ્રુતદેવતાક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે અને થોય પણ કહેવાની કહી છે. ચૈત્યવંદન લઘુભાષ્યમાં ૪૫મી ગાથાના ઉત્તરાર્ધમાં પણ કહ્યું છે કે... सुट्ठिसुर समरणा चरिमे ॥ ४५ ॥ અર્થ :- ચૈત્યવંદનાના બારમા અધિકારમાં સમ્યષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવો અને થોય કહેવી (૩૫) ‘પ્રતિક્રમણા ગર્ભિત હેતુ' ગ્રંથના સહારે ચતુર્થસ્તુતિની સિદ્ધિ :- ते पाठखा प्रभाएंगे छे - अथ चावश्यकारंभे साधुः श्रावकश्चादौ श्रीदेवगुरुवंदनं विधते, सर्वमप्यनुष्ठानं श्रीदेवगुरुवंदनबहुमानादिभक्तिपूर्वकं सफलं भवतीति आह च । विणयाहीआविज्जा, दिंति फलं इह परे अ लोगंमि । न फलंति विणयहीणा, सस्साणिवतो अहीणाणि ॥ ९ ॥ भत्तीइ जिणवराणं, खिज्जंति, पुव्वसंचिआ कम्मा । आयरिय नमुक्कारेण, विज्जामंताय सिज्जंति ॥१०॥ इति हेतोर्द्वादशभिरधिकारैश्चैत्यवंदनभाष्येपढमहिगारे वंदे, भावजिणे बीअए उ दव्वजिणे ॥२॥ इगचेइअ ठवणजिणे, तइअ चउत्थंमि नामजिणे ॥१॥ तिहुअण ठवणजिणे पुण, पंचमए विहरमाणजिणछट्टे ६ ॥, सत्तमए सुयनाणं ७, अट्ठमए सव्वसिद्ध थुइ ॥२॥ तित्थाहिव वीर थुई नवमे ९ दसमे अं उज्जयंत थुइ १० अट्ठावयाइ गदसि ११ सुदिट्ठि सुरसुमरणाचारिमे १२ ॥३॥ नमु १ जेअइ २ Page #105 -------------------------------------------------------------------------- ________________ १०४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ निरओ दुक्करतवचरण किसियंगो ॥ १८ ॥ तत्तिव्वतवाकंपियहियया सा देवा भइ सुमुणे ॥ मह कह सुकिंपि कज्जं, जेणं तं लहु पसाहेमि ॥१९॥ मुनिराह अनूचियन्नू, किं मह कज्जं असंजई इ तप | साहमए तुह कज्जं, असंजईइविधुवंहोही ॥ २० ॥ इय भणिओ अणुचियवय, ण सवण उप्पन्नमन्नुविवसमणा ॥ देवीगया सठाणं, मुणिवि अन्नत्थ विहरित्था ॥२१॥ अह तत्थ निवसहाए, थूभकएसेय भिक्खु भिक्खुणं ॥ ज्झाउ महंविवाओ, छम्मासेज्झाव नयत्थिन्नो ॥२२॥ संघेण तओ भणियं, कोच्छितु मलं विवाय मेयंतु ॥ हुं हुं महुरा खमगो, तत्थइ मो त्ति आहूड ||२३|| तेण त वेणा कंपिय, हियया पत्ता कुबेरदत्ताह ॥ किंते करेंमि कज्जं, स भणइ तं कज्जं माहइमा ॥ २४ ॥ किंतुह असंज इए, विइ हिमएनणु पउयण जायं ॥ तो अणुतावा साहू, से मिच्छा दुक्कडं देइ ॥२५॥ सा भाइ खवग पुंगव, सेय पडागाइ दंसणा थूभे ॥ गोसे तहा जइस्सं, जह जिणइ इमे नियय संघो ॥ २६ ॥ इयदेवयाइ वयणं, सोउं खवगो कहेइ संघस्स ॥ संघो वि गंतु साहइ, एवं रन्नो जह नदि ॥२७॥ जइ अह्न एस थ्रुभो, तोइह होही पभाए सियपडागा ॥ अह भिक्खूणं तत्तो, रत्ताइय सुणिय नरनाहो ॥२८॥ तंथूभंरखावइ, समंतउ नियनरेंहिं अहदेवी ॥ पवयणभत्तापड, थूभे गोसेसियपडांग ॥२९॥ तं पि च्छविअछरिय अणच्छ हरिसोनिवो पुरी लोओ ॥ उक्खिट्ट कलयरवं, कुणमाणो भाइ वयणमिणं ॥ ३० ॥ जयउ जए महकालं, एसो जिणनाहदेसिओ धम्मो ॥ जयउ इमो जिणसंघो, जयंतु जिणसासणे भत्ता ॥ ३१ ॥ दट्ठि सुदिट्ठिसुरसुम, र णेणउ तप्पणं पवयणस्स ॥ चिरयरउखवगोपा लिउणचरणगओ सुगई ॥३२॥ मथुराक्षपकचरित्रं, श्रुत्वेत्वौचित्यवचो भव्याः ॥ प्रवचनसमुन्नतिकरी, सुद्दष्टिसुरसं स्मृतिं कुरुत ॥३३॥ इति मथुराक्षपककथा ॥ अथ येऽधिकारा यत्प्रमाणेन भण्यंते ॥ तदसंमोहनार्थं Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૦૫ अरिहं ३ लोग ४ सव्व ५ पुक्ख ६ तम ७ सिद्ध ८ जोदेवा ९ ॥ उज्जि १० चत्ता ११ वेया, वच्चग १२ अहिगार पढमपया ॥४॥ इति गाथोक्तैर्दैववंदनं विधाय चतुरादिक्षमाश्रमणैः श्रीगुरुन् वंदते ॥ अह सुअ समिद्धिहेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं, सुणइ व देइ व तीइ थुई ॥५२॥ एवं खित्तसुरीए उस्सग्गं कुणइ सुणइ देइ थुई। पढिउंच पंचमंगलं, मुवविसइ पमज्जेसंडासं ॥५३॥ નોંધ :- ઉપરોક્ત પાઠ સ્પષ્ટતયા ચતુર્થસ્તુતિની પ્રમાણતા સિદ્ધ કરે છે. ઉપરોક્ત પાઠનો સાર એ છે કે... “આવશ્યકના આંરભમાં બાર અધિકાર પર્વત ચૈત્યવંદના કરવી અર્થાત્ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતાક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની બે થોય કહેવાની કહી છે. વિ.સં.૧૯૪૩ના ફાલ્ગન ચાતુર્માસમાં, ફાગણ ચોમાસીએ શ્રીરત્નવિજયજી રાધનપુરનગરમાં હતા તે સમયે એક શ્રાવકના ઘરમાં તાડપત્રો ઉપર લખેલી “સંઘાચાર' નામની લઘુભાષ્યની વૃત્તિ હતી. તેને શ્રીરત્નવિજયજીએ વાંચી અને કહેવા લાગ્યા કે આ વૃત્તિમાં પણ ત્રણ થાય છે. એનાથી અમારો મત સિદ્ધ થાય છે. ત્યારે તેમની પાસે જવાવાળા શ્રાવકોએ એક ચિઠ્ઠી લખીને તે પુસ્તકના પત્ર ઉપર ચોંટાડી દીધી. તે ચિઠ્ઠીની નકલ હું અહીં લખું છું. “સંઘાચાર ભાષ્યના પાના (૨૯૫)માં ત્રણ થોયો જે કહે છે. તે ટીકાકારે (કહી છે) સિદ્ધાણં બુદ્ધાણંની કહી છે. . તારે નરં વ નારિંવા | વેરાવક્વ PRાં કહેવું તે શુદ્રોપદ્રવ ઉડાવવાને વાસ્તે પાનું (૩૦૪)” આ ચિઠ્ઠીના લેખથી શ્રીરત્નવિજયજીનું કહેવું સર્વે અસત્ય છે, તેવું સિદ્ધ થાય છે. કારણ કે સાંભળવાવાળા વિચાર વિનાના હતા, તે કંઈ સંસ્કૃત પ્રાકૃત ભાષા તો ભણ્યા ન હતા. તેમને જે કોઈ જે રીતે બહેકાવી દે તે રીતે બહેકી જાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ प्रकटयन्नाह ॥ नव अहिगारा इह ललिय वित्थरा वित्तिमाइ अणुसारा ॥ तिन्निसुय परंपरया वीउदसमो इगारसमो ॥ ३५ ॥ इह द्वादशस्वधिकारेषु मध्ये नव अधिकाराः प्रथमतृतीयचतुर्थपंचमषष्ठसप्तमाष्टनवमद्वादशस्वरुपा या ललितविस्तराख्या चैत्यवंदना मूलवृत्तिस्तस्या अनुसारेण तत्र व्याख्यातास्तत्र प्रामाण्येन भण्यंते इति शेषः । तथाच तत्रोक्तं एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यते केचित्त्वन्या अपि पठंति नच तत्र नियम इति न तद्व्याख्यानक्रिया एवमेतत् पठित्वा उपचित पुण्यसंभारा उचितेषूपयोगफलमे तदिति ज्ञापनार्थं पठंति वेयावच्चगराणमित्यादि । अत्र च एता इति सिद्धाणं बु० १ जो देवावि २ इक्वीति ॥ ३ ॥ अन्या अपीति उज्जितसेल १ चत्तारिअट्ठ २ तथा जेय अईयेत्यादि ३ अत एवात्र बहुवचनं संभाव्यते ॥ अन्यथा द्विवचनं दद्यात् पठतीति, सेसाजहिच्छाए इत्यावश्यकचूर्णिवचनादित्यर्थः नच तत्र नियम इति न तद्वयाख्यानं क्रियते इति तु भणंतः श्रीहरिभद्रसूरिपादा एवं ज्ञापयंति यदत्र यदृच्छया भण्यते तन्न व्याख्यायते यत्पुनर्नियमतो भणनीयं तद्व्याख्यायते तद्वयाख्याने व्याख्यातं च वेयावच्चगराणमित्यादि सूत्रं ॥ तथा चोक्तं ॥ एवमेतत्पठित्वेत्यादि यावत् पठति ॥ वेयावच्चगराणमित्यादि ॥ ततश्च स्थितमेतत्यदुत वेयावच्चगराणमित्यप्यधिकारोवश्यं भणनीय एव अन्यथा व्याख्यानासंभवात् ॥ यदि पुनरेषोपि वैयावृत्यकराधिकार उज्जयंताद्यधिकारवत् कैश्चित् भणनीयतया यादृच्छिकः स्यात् तदा उज्जितसेलेत्यादि गाथावदयमपि न व्याख्यायेत व्याख्यातश्च नियमभणनीय सिद्धादिगाथाभिः सहायमनुविद्धसंबंधेनेत्यतोऽत्रुटितसंबंधायातत्वात्सिद्धाधिकारवदनुस्यूत एव भणनीयः अथाप्रमाणं तत्र व्याख्यातं सूत्रमिति चेत् एवं तर्हि हंत सकलचैत्यवंदना क्रमाभावप्रसंगः सूत्रे चास्या एवं क्रमस्यादर्शितत्वात् तदन्यत्र तथा १०६ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ १०७ હવે જે પાઠ માટે ચિઠ્ઠી ચોટાંડી છે, તે પાઠથી જ શ્રીરત્નવિજયજીનો મત સ્વકપોલ કલ્પિત મિથ્યા સિદ્ધ થઈ જાય છે. તે પાઠ ભવ્ય જીવોના જાણવા માટે અહીં લખીએ છીએ. (36) उक्तं च संघाचारभाष्ये चरमे द्वादशे अधिकारे । वेयावच्चगराणमित्यादि कायोत्सर्गकरणं तदीयस्तुतिदानपर्यंते क्रियते इति शेषः । औचित्यप्रवृत्तिरुप- त्वाद्धर्मस्य अवस्थानुरुपव्यापाराभावे गुणाभावापत्ते । यतः औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायते गुणग्राम औचित्ये परिवर्जितः । अपि च अनौचित्यप्रवृत्तो महानपि मथुराक्षपकवत् कुबेरदत्ताया भवत्यल्पानामपि प्रत्युच्चारणादिभाजनम् । आह च । आरंकाद्भूपतिं यावदौचित्यं न विदंति ये । स्पृहयंतः प्रभुत्वाय खेलनं ते सुमेधसाम् ॥१॥ इदमत्र तात्पर्य । सर्वदापि स्वपरावस्थानुरुपया चेष्टया सर्वत्र प्रवर्तितव्यमिति ॥ उक्तं च ॥ सदौचित्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदंपर्यमस्येति । मथुराक्षपककुबेरदत्तादेव्योः संविधानकं त्विदं ॥ इह कुसुमपुर नयरे, दढधम्मो दढरहो निवो आसी । उचियपडिवत्तिवल्ली, पल्लवणे सजलजलवाहो ॥१॥ सर एक यावि अज्झ, मंडलं गयणमंडले जाव । परिसप्पेरं समंता, पासायतलंठियो नियइ ॥२॥ तासहसा तंपडु-पव, ण पडिहयं द? चिंतइ विरत्तो । खणदिट्टनट्ठरुवा, अहह कहं सच्चभावठिई ॥३॥ तथाहि-संपच्चंपकपुष्परागति रतिर्मत्तांगनापांगति, स्वाम्यं पद्मदलाग्रवारिकणति पेमा तडिइंडति । लावण्यं करिकर्णतालति वपुः कल्पान्तवातभ्रम । द्दीपच्छायति यौवनं गिरिणदीवेगत्यहो देहिनाम् ॥४॥ इय चिंतिउं सविणयं, विणयंधर सुगुरुपास गहियवउं । गीयत्थो विहरंतो, पत्तो सकयावि महुरपुरि ॥५॥ तत्थ ठिउ चउमासं, कुबेरदत्ताइ देवयाइ गिहे । दुत्तवतवचरणरउ, निरउ आयावणविहाणे ॥६॥ विगहा निदाइपमा, य वज्जिउ उज्जुउ सुहज्झाणो वासीचंदणकप्पो, समोयमाणा वमाणोय ॥७॥ तं दुदुहट्टतुट्ठा, कुबेरदत्ताह भो मुणिवरिट्ठ । पसियमहकहसु किंते, करेमि मणइच्छियं कज्जं ॥८॥ भणइ मुणीउचियन्नू, भावनू दव्वखित्तकालन्नू । मंवदाव सुभद्दे, सुमेरुसिहरिट्टिए देवे ॥९॥ देवी भणेह एवं, करेमि Page #109 -------------------------------------------------------------------------- ________________ १०८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ व्याख्यानाभावात् व्याख्यानेप्येतदनुसारित्वात्तस्य पश्चात्काल प्रभवत्वान्नव्यकरणस्य न सुंदरस्यापि भवनिबंधनत्वात्तत्रोक्तस्योपदेशायाततया स्वच्छंदकल्पिताभावादिति परिभावनीयम् बह्वत्र माध्यस्थ्यमनसा विमर्शनीयं सूक्ष्मया धिया विचिंतनीयं सिद्धांतरहस्यं पर्युपासनीयं श्रुतवृद्धानां प्रवर्तितव्यं असदाग्रहविरहेण यतितव्यं निजशक्त्यनुकूल्यमिति एवं च द्वितीयदशमैकादशर्जिताः शेषाः प्रथमाद्या द्वादशपर्यंता नव अधिकारा उपदेशायातललितविस्तराव्याख्यातस्तत्र सिद्धा इति सिद्धं । आदिशब्दात् पाक्षिकसूत्रचूण्ादिग्रहः । तत्र सूत्रं देवसक्खियत्ति अत्र चूर्णिः । विरइ पडिवत्तिकाले चिइवंदणा इणो वयारेण ॥ अवस्सं अहा संनिहया देवया संनिहाणं सिभवइ अउदेवसिक्खिभणयंति ॥ अयमत्र भावार्थः तावद्गणधरैर्दाढर्यार्थं पंचसाक्षिकं धर्मानुष्ठानं प्रतिपादितं लोकेपि व्यवहारदाढर्यस्य तथा दर्शनात् तत्र देवा अपि साक्षिण उक्तास्ते च चैत्यवंदनाद्युपचारेणासनीभूताः साक्षितां प्रतिपद्यते चैत्यवंदनामध्ये च तेषामुपचारः कायोत्सर्गस्तुतिदानादिना क्रियते अन्यस्य तत्रासंभवात् अश्रुतत्वाच्च ततश्चैवमायातं तथा चैत्यवंदनामध्ये देवकायोत्सर्गादि करणीयमेव अन्यथा तत्रान्यत्तदुपचाराभावे देवसाक्षिकत्वात्सिद्धेः चूर्णिकारेण तथैव व्याख्यातत्वानिश्चीयते तच्च देवसक्खियंतिसूत्रप्रामाण्यात् ॥ (३७) इस उपर लिखे हुए पाठकी भाषा लिखते है चरम कहेते बारमे अधिकारमें वेयावच्चगराणमित्यादि कायोत्सर्गका करनां तिसकी स्तुति पर्यंतमें देनी क्यों के यह सम्यकद्दष्टि देवताके साथ उचित प्रवृत्तिरुप होनेसें धर्मको अवस्थानुरुप व्यापारके अभावसे गुण अभावकी आपत्ति होनेसें एक पासें औचित्य स्थापीयें और एक पासें गुणांकी कोटी स्थापीयें औचित्यके विना सर्व गुण विषकी तरें आचरण करेंगे ॥१॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૦૯ करसंपुडेगहिउण । नेउ सुमेरु सिहरे, लहुबंधवं सितं देवे ॥१०॥ आह मुणिज्जइ दुज्जिह, थीसंघट्टो वयाइयारकरो । तामस्स वम्मसीले, अलं मज्ज मणोरहेण मिणा ॥११॥ तो सविसेसंतुट्ठा, कुबेरदत्ता तहिं विणिम्मेइ । गयण यलमणु लिहंतं, सुकिंकिणी जाल कयसोहं ॥१२॥ जिणवर सुपास अप्पडिम, पडिम समलंकियं अइविसालं । उत्ताणनयणप्पण, पिच्छणिज्ज तिय मेहला कलियं ॥१३॥ वरसव्वरयण मइयं, सुमेरु नाम कियं महाथूभं । तं दटुं विहिय मणो, समुणि वंदइ तहिं देवो ॥१४॥ तं थूभरयण मज्झुय, भूयं दटुंण मिच्छदिट्ठीवि । तइयाहरि सुक्करिसा, आयाजिण सासणे भत्ता ॥१५॥ इयंतंमि थूभरयणे, सुपास जिण काल संभवंमि सया । सुर किज्जमाण पिक्खण, खणमि सबहु गउ कालो ॥१६॥ इच्छतरंमि खवगो, सुदंसणो नाम उग्गतवचरणो । विहरइ वसुहावलए, महुराखव गुत्ति सुपसिद्धो ॥१७॥ भवणे कुबेरदत्ता, इसट्ठिउ सोकयाइ चउमासे । आयावणाइ निरउ, इक्क रतवचरण कि सियंगो ॥१८॥ तत्तिव्वतवाकंपियहियया सा देवया भणइ सुमुणे । मह कह सुकिंपि कज्जं, जेणं तं लहु पसाहेमि ॥१९॥ मुनिसह अनूच्यिन्नू, किं मह कज्जं असंजईय तप । साहमण तुह कज्जं, असंजईइविधुवंहोही ॥२०॥ इय भणिउ अणुचिय वा, ण सवण उप्पन्नमन्नुविवसमणा । देवीगया सट्टाणं, मुणिवि अन्नत्थ विहरित्था ॥२१॥ अह तत्थ निवसहाए, थूभकएसेय भिक्खु भिक्खूणं । ज्जाउ महंविवाउं, छम्मासेज्जाव नयच्छिन्नो ॥२२॥ संघेण तउ भणियं, कोच्छितु मलं विवाय मेयंतु । हुं हुं महुरा खमगो, तत्थइ मोअति आहूउ ॥२३॥ तेण तवेणा कंपिय, हियया पत्ता कुबेरपत्ताह । किंते करेमि कज्जं, स भणइ तं कज्ज माहइमा ॥२४॥ किंतुहअसंजइए, विइण्हिमएनणु पउयण जायं । तो अणुतावा साहू, से मिच्छादुक्कडं देइ ॥२५॥ सा भणइ खवग पुंगव, सेय पडागाइ दंसणा थूभे । गोसे तहा जइस्सं, जह जिणइ इमे नियय संघो ॥२६॥ इयदेवयाइ वयणं, सोउं खवगो कहेइ संघस्स । संघो वि गंतु साहइ, एवं रन्नो जह नरिंद ॥२७॥ जइअ ह्य एस थुभो, तोइह होही पभाए सियपडागा । अह भिक्खूणं तत्तो, रत्ताइय सुणिय नरनाहो ॥२८॥ तं Page #111 -------------------------------------------------------------------------- ________________ ११० चतुर्थस्तुतिनिर्णय भाग-१ __अनौचित्यप्रवृत्त होनेसें यद्यपि महान्पुरुष मथुराक्षपक था तोभी कुबेरदत्ता सम्यकद्दष्टी देवीके साथ अनौचित्यप्रवृत्ति करनेसें मिच्छामिदुक्कड देना पडा । आह च ।। रंकसे लेकर राजा पर्यंत जे पुरुष औचित्यप्रवृत्ति करनी नही जानते है, अरु वे पुरुष प्रभुता ठकुराइके तांइ चाहते है, परं ते पुरुष बुद्धिमानोके खिलोने है ।।१।। इहां यह तात्पर्य है के सदाकाल अपनी परकी अवस्था अनुरुप उचित प्रवृत्ति करके प्रवृत्त होना चाहियें सदा औचित्य प्रवृत्ति करकें सर्वत्र प्रवर्त्तना चाहियें यह तात्पर्यार्थ है । इस कथन उपर मथुरा क्षपक और कुबेरदत्ता देवीका दृष्टांत कहा है ॥ तिस दृष्टांतका भावार्थ यह है के प्रथम मुनिके कहनेसें संतुष्ट होकें कुबेरदत्ता देवीने श्रीसुपार्श्वनाथस्वामीके वखतमें मथुरा नगरीमें श्रीसुपार्श्वनाथ अरिहंतका मेरु पर्वत सद्दश स्तुभ प्रतिमा सहित रचा. कितने काल पीछे अन्यदर्शनी और जैनीयोंका यह स्तुभ बाबत विवाद हुआ, उहां अन्यदर्शनी अपने मतका स्तुभ कहने लगे, और जैनीभी अपने मतका स्तुभ है जैसा कहने लगे. जब राजासें भी यह विवाद न मिटा तब श्रीसंघने तिस कालमें मथुराक्षपकनामा साधुकू अतिशयवान् जानके बुलाया. तिस मथुराक्षपक उपर पहिला कुबेरदत्ता देवीने संतुष्ट होके कहा था के हे मुनि में क्या तेरे मन इच्छित कार्यकू संपादन करूं ? तब मथुराक्षपक मुनिने कहाके मैं तपके प्रभावसें सर्व कर सक्ता हूं तो तेरे मन असंयताके साहाय्य वांछनेसें मुजे क्या प्रयोजन है ? तब कुबेरदत्ता रोष करके जती रही सो मथुराक्षपक फिरके आया तिसने तपसें देवीकों आराध्या. तब देवी प्रगट होके कहने लगी. में तेरा क्या कार्य करुं? तब मथुराक्षपक कहने लगा. श्रीसंघकी जीत कर. तब कुबेरदत्ताभी कहने लगी के तेरा मेरे असंयतिसें क्या प्रयोजन अब उत्पन्न हुवा के जिस्में तें मुजकों याद करा ? तदपीछे साधुने पश्चाताप करा और कुबेरदत्ता देवीसें Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૧૧ धुंभंरक्खावइ, समंतउ नियनरेंहिं अहदेवी । पवयणभत्तापयऽइ, थुभे गोसेसियपडागं ॥२९॥ तं पिच्छविअत्थरिप, अणच्छा हरिसोनिवो पुरी लोउ । उक्खिट्ठ कलयरखं, कुणमाणो भणइ वयणमिणं ॥३०॥ जयउ जए महकालं, एसो जिणनाहदेसिउ धम्मो । जयउ इमो जिणसंघो, जयंतु जिणसासणे भत्ता ॥३१॥ दट्ट सुदिट्ठिसुरसुम, णेणउ ठप्पणं पवयणस्स । चिरयरउखवगोपा, लिउणचरणगउ सुगई ॥३२॥ मथुराक्षपकचरित्रं, श्रुत्वेत्वौचित्यवचो भव्याः । प्रवचनसमुन्नतिकरी, सुदृष्टिसुरसं स्मृतिं कुरुत ॥३३॥ इति मथुराक्षपककथा । अथ येऽधिकारा यत्प्रमाणेन भण्यते । तदसंमाहनार्थं प्रकय्यन्नाह नव अहिगारा इह ललिय वित्थरा वित्तिमाइअणुसारा । तिन्निसुय परंपराया वीउवसमोइगारसमो ॥३५॥ इह द्वादशस्वधिकारेषु मध्ये नव अधिकाराः प्रथमतृतीयचतुर्थं पंचमषष्ठसप्तमाष्टनवमद्वादशस्वरुपा या ललितविस्तराख्या चैत्यवंदना मूलवृत्तिस्तस्या अनुसारेण तत्र व्याख्यातास्तत्र प्रामाण्येन भण्यंते इति शेषः । तथा च तत्रोक्तं एतास्तिस्त्रः स्तुतयो नियमेनोच्यते केचित्त्वन्या अपि पठंति न च अत्र नियम इति न तद्व्याख्यानक्रिया एवमे तत् पठित्वा उपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठति वेयावच्चगराण मित्यादि। तथा जे य अईयेत्यादि अत एवात्र बहुवचनं संभाष्यते । अन्यथा द्विवचनं दद्यात् पठंतीति सेसाजहित्थाए इत्यावश्यकचूर्णि वचनादित्यर्थः न च तत्र नियम इति न तद्व्याख्यानं क्रियते इति तु भणंतः श्रीहरिभद्रसूरिपादा एवं ज्ञापयंति यदत्र यद्दच्छया भण्यते तन्न व्याख्यापते यत्पुनर्नियमतो भणनीयं तद्व्याख्यायते तदव्याख्याने व्याख्यातं च वेयावच्चगराणमित्यादि सूत्रं ॥ तथा चोक्तं ॥ एवमेतत्पठित्वेत्यादि यावत् पठति ॥ वेयावच्चगराणमित्यादि ॥ ततश्चस्थितमेतत् यदुत वेयावच्चगराण मित्यय्यधिकारावश्यं भणनीय एव अन्यथा व्याख्यानासंभावात् । यदि पुनरेषोपि वैयावृत्यकराधिकार उज्जयंताद्यधिकारवत् कैश्चित् भणनीयतया Page #113 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ मिच्छामि दुक्कडं दीना. तब देवीनें कहा में कलकूं स्तुभके उपर श्वेतपताका करूंगी, और संघ तथा राजाकों कहे जेकरी श्वदिने प्रभातकों श्वेतवर्णकी पताका होवे, तो हमारा शुभ जानना अरु जो अन्य वर्णकी पताका होवे, त हमारा नही जानना. यह बात सुनकर राजाने अपने नौकरोंसें पहरा दिलवाया परंतु प्रवचन भक्त देवीनें प्रभातमें श्वेतपाताका कर दीनी तिसकूं देखकें राजा अरु प्रजाने उत्कृष्ट कल कल शब्द करकें कहा के बहुत कालतक यह जैनशासन जयवंत रहीयो, अरु संघ जयवंत रहो, जिनशासनके भक्त जयवंत रहो, इसीतरे सम्यक्दृष्टि देवताका स्मरण करनेसें प्रवचनकी प्रभावना देखकें बहुत लोकों जैनधर्मी हो गये मुनिभी सुगतिमें गया ॥ इति मथुराक्षपकवृत्तांतः ॥ इस वास्ते सम्यद्दष्टि देवताका अवश्यमेव कायोत्सर्ग करके थुइ कहनी चाहियें. (३८) अथ जे अधिकार जिस प्रमाणसें कहे है. तिनके हैं || गाथा || नव अहिगारा इह तिन्नि सुयपरंपरया, बीउ दसमो ११२ असंमोहार्थे लघुभाष्यकार प्रगट करते ललियवित्रा वित्तिमाइ अणुसारा ॥ इगारसमो ॥३५॥ इहां बारा अधिकारमेंसें पहिला, तीसरा, चौथा, पांचमा, छट्टा, सातवा, आठहवा, नवमा, अरु बारहवा यह नव अधिकार ललितविस्तरा नामा चैत्यवंदनाकी जो मूलवृत्ति है तिसके अनुसारसें कथन करे है ।। तथा च तत्रोक्तं ॥ यह तीन थुइयां सिद्धाणं इत्यादि जो है सो निश्चयसें कहनी चाहियें, और कितनेक आचार्य अन्य थुइयां भी इनके पीछें कहते है. परं तहां नियम नही है के अवश्य कहनी इस वास्ते मैने तिनका व्याख्यान नही करा है. जैसें यह "सिद्धाणं बुद्धाणं" पाठ पढके उपचित पुण्य समूहसें भरा हूआ उचितो विषे उपयोग करनां यह फल है. इसके जनावने वास्ते यह Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૧૩ याद्दच्छिकः स्यात् तदा उज्जित सेलेत्यादि गाथावदयमपि न व्याख्यायेत व्याख्यातश्च नियमभणनीय सिद्धादिगाथाभिः सहायमनुविद्धसंबंधेनेत्यतोऽत्रुटितसंबंधायातत्वात्सिद्धाधितारवदनुस्पूत एव भणनीयः अथाप्रमाणं तत्र व्याख्यातं सूत्रमिति चेत् एवं तर्हि हंत सकलचैत्यवंदना क्रमीभाव प्रसंग: सूत्रे चास्या एवं क्रमस्यादर्शितत्वात् तदन्यत्र तथा व्याख्यानाभावात् व्याख्यानेप्येतदनुसारित्वात्तस्य पश्चात्काल प्रभवत्वान्नव्यकरणस्य न सुंदरस्यापि भवनिबंधनत्वात्तत्रो कस्योपदेशायाततया स्वच्छंदकल्पिताभावादिति परिभावनीयम् बह्वत्र माध्यस्थ्यमाना विमर्शनीयं सूठमाया धिया विचिंतनीयं सिद्धान्तरहस्यं पर्युपासनीयं श्रुतवृद्धानां प्रवर्तितव्यं असदाग्रहविरहेण यतितव्यं निजशक्त्यनुकू ल्यमिति एवं च द्वितीयदशमैकादशवर्जिताः शेषाः प्रथमाद्या द्वादशपर्यंता नव अधिकारा उपदेशायातललितविस्तरा- व्याख्यातस्तत्र सिद्धा इति सिद्धं । आदिशब्दात् पाक्षिकसूत्रचूादिग्रहः । तत्र सूत्रं देवसक्खियति अत्र चूर्णिः । विरइ पडिवत्तिकाले चिइवंदणा इणो वयारेण । अवस्सं अहा संनिहया देवया संनिहाणं सिभवइ अउदेवसिक्खि भणयंति । अयमत्र भावार्थ :- तावद्गणधरैर्दाार्थं पंचसाक्षिकं धर्मानुष्ठानं प्रतिपादितं लोकेऽपि व्यवहारदा_स्य तथा दर्शनात् तत्र देवा अपि साक्षिण उक्तास्ते च चैत्यवंदनाद्युपचारेणासनीभूताः साक्षितां प्रतिपद्यते चैत्यवंदनामध्ये च तेषामुपचारः कायोत्सर्गस्तुतिदानादिना क्रियते अन्यस्य तत्रासंभावात् अश्रुतत्वाच्च तत चैवमायातं तथा चैत्यवंदनामध्ये देवकायोत्सर्गादि करणीयमेव अन्यथा तत्रान्यत्तदुपचाराभावे देवसाक्षिकत्वात्सिद्धे चूर्णिकारेण तथैव व्याख्यातत्वान्निश्चीयते तच्च देवसक्खियंति सूत्र प्रामाण्यात् । ___ (39) भावार्थ :- य२म भेट मारमा अघि।२म. 'वेयावच्चगराणं' ઇત્યાદિ કાયોત્સર્ગને કરવો, તેની સ્તુતિ કહેવી.. એ રીતે સ્તુતિપર્વત કહેવું, કારણ કે સમ્યગૃષ્ટિ દેવતાની સાથે Page #115 -------------------------------------------------------------------------- ________________ ११४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ पाठ पढे. वेयावच्चगराणं इत्यादि ॥ इहां वली 'एता' जैसे शब्दसें १ सिद्धाणंबुद्धाणं, २ जो देवाणविदेवो, ३ इक्कोवि नमुक्कारो, अन्या अपि इस शब्दोसें १ उज्जितसेल." || २ चत्तारी अठ. ॥ तथा ३ जेय अईया सिद्धा इत्यादि इसी वास्ते इहां बहुवचन दीया है., नही तो द्विवचन देते पठंति ऐसी बहुवचन रुप क्रिया है. "सेसाजहिच्छा" शेष थुइयां जैसी इच्छा होवे तैसें कहे, यह आवश्यक चूर्णिके वचनका प्रमाण है. नव तत्र नियम इति ॥ न तद्वयाख्यानं क्रियते इति । ऐसा कहन कहते हूए. श्रीहरिभद्रसूरिपूज्य ऐसें ज्ञापन करते है के जो पाठ यहां चैत्यवंदनामें अपनी यथेच्छासें कहते है, तिसका व्याख्यान हम नही करते है, जो पाठ चैत्यवंदनामें निश्चयो कहने योग्य है, तिसका व्याख्यान करते है. तिसके व्याख्यान करनेसें वेयावच्चगराणं इत्यादि सूत्रकाभी व्याख्यान करा ॥ तथा चोक्तं । ऐसें यह पढके यावत् वेयावच्चगराणं इत्यादि पढे । इस कहनेसें वेयावच्चगराणं इत्यादि अवश्य पढने योग्यही है, यह सिद्ध हूआ. जेकर वेयावच्चगराणं यह पाठ अवश्य पढने योग्य न होता तो श्रीहरिभद्रसूरिजी अपनी प्रतिज्ञाप्रमाणे इस पाठका व्याख्यान न करते. जेकर यह "वेयावच्चगराणं" पाठाधिकारकों उज्जितादि अधिकारकी तरें केइ आचार्य पढते, केइ न पढते, तब तो यादृच्छिक होता. तब तो उज्जितादि गाथाकी तरें इसकाभी व्याख्यान श्रीहरिभद्रसूरिजी न करते, परंतु उनोने व्याख्यान करा है, इस वास्ते सिद्धादि गाथायोंके साथ वेयावच्चगराणं इत्यादि यह पाठ अनुविद्य अर्थात् प्रोता हुआ है, बिचमें टूटा हुआ नही है, इस वास्ते सिद्धाणं इत्यादि गाथायोंके साथ प्रोता हुआभी पढने योग्य है. __ अथ जेकर तुं कहेगा के ललितविस्तरामें श्रीहरिभद्रसूरिजीका करा हूआ व्याख्यान हमकू प्रमाण नही है तब तो सकल चैत्यवंदनाके क्रमका Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૧૫ ઔચિત્યપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. તેથી કાયોત્સર્ગાદિ દેવતાઓની સાથે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી ધર્મની અવસ્થાને અનુરૂપ વ્યાપરના અભાવમાં ગુણના અભાવની આપતિ હોવાથી એક બાજું ઔચિત્ય મૂકીએ અને એક બાજું ગુણોની કોટી સ્થાપીએ, તો ઔચિત્ય સિવાય સર્વ ગુણો વિષની જેમ આચરણ કરશે. જોકે અનૌચિત્યપ્રવૃત્તિ કરનારા મહાપુરુષ મથુરાપક હતા, તો પણ કુબેરદત્તા' સમ્યગૃષ્ટિ દેવીની સાથે અનૌચિત્ય પ્રવૃત્તિ કરવાથી “મિચ્છામિ દુક્કડમ્' આપવું પડયું. તેથી કહ્યું છે કે.. રંકથી લઈને રાજ સુધી જે પુરુષ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ કરવાની જાણતો નથી, તે પુરુષ પ્રભુતા ઠકુરાઈને ઇચ્છે છે, પરંતુ તે પુરુષ બુદ્ધિમાનોનું રમકડું છે. જે અહીં એ તાત્પર્ય છે કે હંમેશાં સ્વ પરની અવસ્થાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરીને જ પ્રત્યેક સ્થળે પ્રવૃત્ત થવું જોઈએ. અર્થાત્ સર્વત્ર ઔચિત્યપૂર્વક પ્રવર્તવું જોઈએ. આ કથન ઉપર મથુરાક્ષપક અને કુબેરદત્તા દેવીનું દૃષ્ટાંત કહ્યું છે. તે દૃષ્ટાંતનો ભાવાર્થ એ છે કે.. પ્રથમ મુનિના કહેવાથી સંતુષ્ટ થઈને કુબેરદત્તા દેવીએ શ્રીસુપાર્શ્વનાથ સ્વામીજીના સમયમાં મથુરાનગરીમાં શ્રીસુપાર્શ્વનાથ પ્રભુનું મેરુપર્વત સદશ સ્તુભિ પ્રતિમા સહિત બનાવ્યો. કેટલાક કાળ પછી મિથ્યાદર્શનનીઓ અને જૈનોની વચ્ચે સ્તુભ બાબતમાં વિવાદ થયો. અન્ય દર્શનીઓ પોતાના મતનો સ્તુભ કહેવા લાગ્યા. જયારે રાજાથી પણ વિવાદ ન મટ્યો, ત્યારે શ્રીસંઘે તે કાળે અતિશય પ્રભાવશાળી તરીકે પ્રખ્યાત મથુરા ક્ષેપક નામના સાધુ ભગવંતને બોલાવ્યા. તે મથુરા ક્ષેપક ઉપર પહેલાં કુબેરદત્તા દેવીએ સંતુષ્ટ થઈને કહ્યું હતું કે, હે મુનિ ! હું તમારા મનના કયા ઇચ્છિત કાર્યને કરી આપું? ત્યારે મથુરા ક્ષેપક મુનિએ કહ્યું હતું કે, હું મારા તપના પ્રભાવથી સર્વ કરી શકું છું તો પછી તારા જેવી અસંયતી દેવીની સહાયતા ઇચ્છવાનું મારે શું Page #117 -------------------------------------------------------------------------- ________________ ११६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अभाव होवेगा. क्योंके सूत्रमें चैत्यवंदनाका ऐसा क्रम कहा नही है. और ललितविस्तरा बिना चैत्यवंदनाके क्रमका अन्यग्रंथमें व्याख्यानके अभावसें कदाचित् किसी ग्रंथमें व्याख्यान कराभी होगा. सोभी ललितविस्तराके अनुसारी होनेसें पीछेही करा है, और नवीनव्याख्यान, जेकर कोई अच्छाभी करे तोभी सो व्याख्यान, संसारकी वृद्धि करनेवाला है, और जो ललितविस्तरामें व्याख्यान है, सो गुरुपरंपराके उपदेशसें आया है इस वास्ते स्वच्छंद कल्पनासें नहीं है. यहां मध्यस्थ होके विचार करणा योग्य है, सूक्ष्म बुद्धि करके सूत्रका रहस्य चिंतन करणा, और श्रुतवृद्धोंकी सेवा करणी योग्य है, कदाग्रहरहित प्रवर्त्तना चाहियें. और अपनी शक्त्यनुकूल यत्न करना चाहियें ॥ ऐसें दूसरा, दसवा अरु अग्यारहवा यह तीन वर्जके शेष प्रथमादिसें लेकर बारमे अधिकार पर्यंत नव अधिकार गुरु परंपराके उपदेशसें आये हुए ललितविस्तरामें व्याख्यान कर गए है. तहां सिद्धा इति सिद्धं आदि शब्दसें पाक्षिक सूत्रकी चूादि ग्रहण करनी, तहां पाक्षिकसूत्रमें ऐसा सूत्र है "देवसक्खियत्ति" || अत्र चूर्णिः ॥ विरतिके अंगीकार करणके कालमें चैत्यवंदनादि उपचारकें अर्थात् चैत्यवंदनामें सम्यकदृष्टि देवताका कायोत्सर्ग करणे और थुइके पठनरुप उपचारके करणेसें अवश्यमेव यथा संनिहित देवता निकट होता है, इस वास्ते देवसक्खियं ऐसा पाठ पढते हैं, यह इहां भावार्थ है. गणधरोंने प्रथम दृढताके वास्ते पांचकी साक्षिसें धर्मानुष्ठान प्रतिपादन करा है. लोकमेंभी दृढ व्यवहार, पंचोंकी साक्षिसें करा देखनेमें तैसेही आता है. तहां पाक्षिकसूत्रमें देवताभी साक्षी कहे हैं, ते देवता जे चैत्यवंदनादिकके उपचारसें निकट हुए हैं. वे देवता साक्षिपणा अंगीकार करते है. क्योंके चैत्यवंदनामें तिन देवतायोंका कायोत्सर्ग करणा और Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પ્રયોજન છે? તે સમયે કુબેરદત્તા દેવી રોષ કરીને જતી રહી. તે મથુરાપક અન્યત્ર ફરતા ફરતા મથુરાનગરીમાં આવ્યા. તેમણે તપથી દેવીને આરાધી, ત્યારે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે, મારું શું કાર્ય છે? તે સમયે મથુરાપકે શ્રીસંઘની જીત માટે સહાયતા માંગી. ત્યારે કુબેરદત્તા દેવી કહેવા લાગી કે, તમારે મારા જેવી અસંયતીનું શું કામ પડ્યું છે? કે જેથી મને યાદ કરી ! ત્યારબાદ મુનિશ્રીએ પશ્ચાતાપ કર્યો અને કુબેરદત્તા દેવીને મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. સંતુષ્ટ થયેલી દેવીએ ઉપાય બતાવતાં કહ્યું છે કે, કાલ સવારે હું સ્તંભ ઉપર શ્વેત ધજા કરીશ અને તમારે તથા શ્રીસંઘે રાજાને કહેવું કે જો કાલે પ્રભાતમાં સ્તુભ ઉપર શ્વેત વર્ણની ધજા હોય તો અમારો ખુબ જાણવો અથવા જો અન્ય વર્ણની ધજા હોય તો અમારો નહિ માનવો. આ વાત સાંભળીને રાજાએ પોતાના સૈનિકોની સ્તુભ પાસે ચોકી ગોઠવી. પરંતુ પ્રવચન ભક્ત દેવીએ પ્રભાતમાં શ્વેત પતાકા લહેરાવી. તે દેખીને રાજા અને પ્રજા ખૂબ મોટેથી બોલવા લાગ્યા કે,.. ઘણા કાલ સુધી જયવંત રહો !, જિનશાસનના ભક્તો જયવંત રહો! આ રીતે સમ્યફદૃષ્ટિ દેવતાનું સ્મરણ કરવાથી પ્રવચનની પ્રભાવના દેખી ઘણા લોકો જૈનધર્મી થઈ ગયા. મુનિ પણ સુગતિમાં ગયા. આ રીતે મથુરાક્ષપક વૃત્તાંત પૂર્ણ થાય છે. આ કારણથી સમ્યફદષ્ટિ દેવતાની અવશ્યમેવ કાયોત્સર્ગ કરીને થાય કહેવી જોઈએ. (૩૮) હવે જે અધિકાર જે પ્રમાણથી કહ્યા છે, તેને અસંમોહાર્થે (કોઈને બાર અધિકાર હોવા છતાં નવ કેમ કહ્યા? આવી મુઝવણ ન થાય તે માટે) લઘુભાષ્યકાર પ્રગટ કરતાં કહે છે કે.... नव अहिगारा इह ललितवित्थरा वित्तिमाइ अणुसारा । Page #119 -------------------------------------------------------------------------- ________________ ११८ चतुर्थस्तुतिनिर्णय भाग - १ तिनकी थुइ कहनी यह उपचार करिये हैं, अन्य कोइ उपचार तहां संभवे नही है और हमने अन्य कोइ श्रवणभी नही करा है. तब तो यह सिद्ध हुआ के चैत्यवंदनामें सम्यक्दृष्टि देवताका कायोत्सर्ग करणा, और तिनकी थुइ साधु, साध्वी, श्रावक, श्राविकाकों अवश्यमेव कहनी चाहिये; अन्यथा अपर उपचार तो तिनका कोइ है नही. तिस वास्ते तिनका साक्षी होनाभी सिद्ध नही होवेगा, चूर्णिकार तैसेही व्याख्यान करणेसें निश्चय करते है, सो पाठ यह है "देवसक्खियं" इति सूत्र प्रामाण्यात् ॥ ( ३९ ) तथा ३०४ के पत्रेका पाठ ॥ तथा प्रवचनसुराः सम्यग्दृष्टयो देवास्तेषां स्मरणार्थं वैयावृत्यकरेत्यादि विशेषणद्वारेणोपबृंहणार्थं क्षुद्रोपद्रवविद्रावणादिकृते तत्तद्गुणप्रशंसया प्रोत्साहनार्थमित्यर्थः । यद्वा तत्कर्तव्यानां वैयावृत्त्यादीनां प्रमादादिना श्लथीभूतानां प्रवृत्त्यर्थमश्लथीभूता नतु स्थैर्याय च स्मरणात् ज्ञापनात् तदर्थं सारणार्थं वा प्रवचनप्रभावनादौ हितकार्ये प्रेरणार्थक उत्सर्गः कायोत्सर्गः चरम इति शेषः इत्येतानि निमित्तानि प्रयोजनानि फलानीति यावदष्टौ चैत्यवंदना या भवतीति शेषः । इह च यद्यपि वैयावृत्त्यकरादयः स्वस्मरणाद्यर्थं क्रियमाणं कायोत्सर्गं न जानते, . तथापि तद्विषयकायोत्सर्गात् वसुदेवहिंडयुक्तस्य तत्कर्तुः श्रीगुप्तश्रेष्ठिन इव विघ्नोपशमादिषु शुभसिद्धिर्भवत्येव आप्तोपदिष्टत्वेनाव्यभिचारत्वात् यथा स्तंभनीयाभिः परिज्ञाने आप्तोपदेशेन स्तंभनादिकर्म्म कर्तुः स्तंभनाद्यभीष्टफलसिद्धिः । उक्तं च चूर्णौ तेसिमविन्नाणे विहु, तव्वि सउस्सग्गओ फलं होइ । विघ्घज्ज य पुन्नवं धाइ कारणं संतताए णति झापयति चैतदिदमेव कायोत्सर्गप्रवर्तकं वेयावच्चगराणमित्यादि सूत्रम् अन्यथाभीष्टफलसिद्धयादौ प्रवर्तकत्वायोगात् उक्तं च ललितविस्तरायां तदपरिज्ञानेऽप्यस्मात्तच्छुभ- सिद्वाविदमेव वचनं ज्ञापकमिति श्रीगुप्त श्रेष्ठिकथां त्वियम् ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ तिन्नि सुयपरंपरया, बीउ दसमो इगारसमो ॥३५॥ અહીં બાર અધિકારમાં પહેલો, ત્રીજો, ચોથ, પાંચમો, છો, સાતમો, આઠમો, નવમો અને બારમો, આ નવ અધિકાર લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનાની જે મૂલગતિ છે. તેના અનુસારે કથન કર્યું છે, તે તથા તત્રો I (તથા ત્યાં કહ્યું છે કે...) આ ત્રણ થોય સિદ્ધાણં બુદ્ધાણ ઇત્યાદિ જે છે, તે નિશ્ચયથી કહેવી જોઈએ. અને કેટલાક આચાર્ય અન્ય કોય પણ એની પછી કહે છે. પરંતુ ત્યાં નિયમ નથી કે અવશ્ય કહેવી, તેથી મેં ત્રણનું વ્યાખ્યાન કર્યું નથી. એ રીતે આ સિદ્ધાણં બુદ્ધાર્ણ પાઠ કહીને ઉપચિત પુણ્ય સમૂહથી ભરેલા ઉચિત વિશે ઉપયોગ કરવો તે ફલ છે. તેને જણાવવા માટે આ પાઠ કહેવો. વેયાવરાળં ઇત્યાદિ ! અહીં વળી “પતા' એ રીતે શબ્દથી ૧. સિદ્ધાણં બુદ્ધાણં, ૨. જો દેવાણ વિ દેવો, ૩. ઈક્કો વિ નમુક્કારો. આ શબ્દથી અન્ય પણ ૧. ઉર્જિત સેલ. ૨. ચત્તારિ અઢ, ૩. જે ય અઇયા સિદ્ધા, ઈત્યાદિ જાણવું. આ કારણથી જ અહીં બહુવચન આપ્યું છે. નહીં તો દ્વિવચન આપે. (પરંતુ દ્વિવચનના બદલે) પઠતિ એવી બહુવચનરૂપ ક્રિયા છે. સાહિષ્કા શેષ થયો જેવી ઇચ્છા હોય તે રીતે કહેવી. આ આવશ્યક ચૂર્ણિના વચનનું પ્રમાણ છે. ત્યાં નિયમ નથી. II તવ્યાધ્યાને તેિ રૂત્તિ / એવું કથન કરીને શ્રીહરિભદ્રસૂરિજી એવું જણાવવા માંગે છે કે જે પાઠ અહીં ચૈત્યવંદનામાં પોતાની ઈચ્છાથી કહે છે, તેનું વ્યાખ્યાન અમે કરતા નથી. જે પાઠ ચૈત્યવંદનામાં નિશ્ચયથી કહેવા યોગ્ય છે. તેનું વ્યાખ્યાન કરીએ છીએ. તેનું વ્યાખ્યાન કરવાથી વૈયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્રનું પણ વ્યાખ્યાન કર્યું. તથા વોર્જ એ રીતે આ કહીને યાવત “વૈયાવચ્ચગરાણ ઇત્યાદિ કહે. આ કથનથી વેયાવચ્ચગરાણ ઇત્યાદિ અવશ્ય કહેવા યોગ્ય જ છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ १२० चतुर्थस्तुतिनिर्णय भाग-१ भाषा ॥ तथा प्रवचनदेवता सम्यग्दृष्टि देवता तिनके स्मरणार्थे वैयावृत्त्यकर इत्यादि विशेषणो द्वारा तिनकी उपबृंहणा करणेके अर्थं क्षुद्रोपद्रवकें दूर करणे वास्ते तिसके ते ते गुणोंकी प्रशंसा करके तिसके उत्साह उत्पन्न करणे वास्ते अथवा तिनके करणे योग्य वैयावृत्त्यादि कृत्योंके प्रमादादिसें तिनके करणेमें सिथिल हूआंकों प्रवृत्त्य करणेवास्ते, और उद्यमवंतोकी स्थिरताके वास्ते, तिनके जनावने वास्ते, अथवा प्रवचनकी प्रभावनादि हितकार्यमें प्रेरणार्थे कायोत्सर्ग चरम होता है. यह पूर्वोक्त निमित्त प्रयोजन फल है, यह चैत्यवंदनका तात्पर्यार्थ है. यहां यद्यपि वैयावृत्त्यकरादि देवता तिनके स्मरणाद्यर्थे क्रियमाण कायोत्सर्ग वे नही जानते है, तोभी तिन विषयिक कायोत्सर्ग करणसें वसुदेव हिंडयुक्त कायोत्सर्ग करने वाले श्रीगुप्त श्रेष्ठीकी तरें विघ्नोपशमादिकोमें शुभसिद्धि होती ही है. आप्तका जो कहना है सो व्यभिचारी नही है. इस वास्ते जैसे थंभनी विद्याकों आप्तोपदेशसें थंभनादि कर्ममें प्रयुंज्या इष्टफलकी सिद्धि तिन विद्याकी अधिष्ठाताके विना जानेभी होती है. चूर्णिमें कहा है. तिन वैयावृत्त्यकरादिकोंके विना जाण्याभी कायोत्सर्गका फल विघ्नजय पुण्यबंधादिक होते है. संतताएणत्ति ॥ जनाता खबर देता है. यही कायोत्सर्गप्रवर्तक वेयावच्चगराणं. इत्यादि सूत्र अन्यथा मनोवांछित सिद्धयादिमें प्रवर्तक न होवेगा ललितविस्तरामें कहा है के, यद्यपि जिनका कायोत्सर्ग करीयें है, वे कायोत्सर्ग करतेकों नही जानते है, तोभी तिसके करणेसें शुभसिद्धि होती है. इस कथनमें वैयावृत्त्यकराणं यही सूत्र ज्ञापक प्रमाण भूत है. (४०) अब बुद्धिमानोकों विचारणा चाहिये के संघाचारवृत्तिके इन पूर्वोक्त दोनो लेखोसें सम्यग्दृष्टि देवताका कायोत्सर्ग करणा, और इनकी Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આ સિદ્ધ થાય છે. જો ‘વેયાવચ્ચગરાણં' આ પાઠ અવશ્ય કહેવા યોગ્ય ન હોત તો શ્રીહરિભદ્રસૂરિજી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આ પાઠનું વ્યાખ્યાન ન કરત. વળી જો ‘વૈયાવચ્ચગરાણં' પાઠાધિકારને ઉજ્જિતાદિ અધિકારની જેમ કોઇ આચાર્ય કહે, કોઇ ન કહે ત્યારે તો તે યાદચ્છિક હોત અને તેથી તો ઉજ્જિતાદિ ગાથાની જેમ એનું પણ વ્યાખ્યાન શ્રીહરિભદ્રસૂરિજી ન કરત. પરંતુ તેઓશ્રીએ વ્યાખ્યાન કર્યું છે. તેથી સિદ્ધાદિ ગાથાઓની સાથે ‘વેયાવચ્ચગરાણં’ ઇત્યાદિ આ પાઠ અનુવિદ્ધ અર્થાત્ એની સાથે જોડાયેલ જ છે. વચ્ચે તૂટેલો નથી. આથી સિદ્ધાણં ઇત્યાદિ ગાથાઓની સાથે જોડાયેલો પાઠ પણ કહેવા યોગ્ય જ છે. જો તમે એમ કહેશો કે લલિતવિસ્તરામા શ્રીહરિભદ્રસૂરિજીનું કરેલું વ્યાખ્યાન અમને પ્રમાણ નથી. ત્યારે તો સકલ ચૈત્યવંદનાના ક્રમનો અભાવ થઇ જશે. કારણ કે સૂત્રમાં ચૈત્યવંદનાનો એવો ક્રમ કહ્યો નથી અને લલિતવિસ્તરા વિના ચૈત્યવંદનાના ક્રમનો અન્યગ્રંથમાં વ્યાખ્યાન કર્યું પણ હોય, તો તે પણ લલિતવિસ્તરાના અનુસારી હોવાથી પાછળથી કરેલ છે. અને નવીન વ્યાખ્યાન જો કોઈ સારું પણ કરે તો પણ તે વ્યાખ્યાન સંસારની વૃદ્ધિ કરનાર છે. અને જે લલિતવિસ્તરામાં વ્યાખ્યાન છે, તે ગુરુપરંપરાના ઉપદેશથી આવેલ છે. તેથી સ્વરછંદ કલ્પનાથી નથી. આથી આ વિષયમાં મધ્યસ્થ બનીને વિચાર કરવો યોગ્ય છે. સૂક્ષ્મબુદ્ધિ દ્વારા સૂત્રના રહસ્યનું ચિંતન કરવું અને શ્રુતવૃદ્ધોની સેવા કરવી યોગ્ય છે. કદાગ્રહ રહિત પ્રવર્ત્તના જોઈએ અને પોતાની શક્તિ અનુરૂપ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે બીજો, દસમો અને અગીયારમો આ ત્રણ છોડીને શેષ પહેલાથી લઈને બારમા અધિકાર પર્યંત નવ અધિકારોનું ગુરુ પંરપરાના ઉપદેશથી આવેલા લલિતવિસ્તરામાં વ્યાખ્યાન કર્યું છે. ત્યાં ‘સિદ્ધા કૃત્તિ સિદ્ધ” આદિ શબ્દથી પાક્ષિક સૂત્રની ચૂર્ણી આદિ ગ્રહણ કરવી. ત્યાં પાક્ષિક સૂત્રમાં આ પ્રમાણે સૂત્ર છે કે “વેવવિશ્ર્વતિ' ૧૨૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ १२२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ थुइ कहनी इन दोनो बातोमें किसीभी जैनधर्मीकों शंका रह सकती है. के सम्यग्दृष्टि देवताका कायोत्सर्ग जैनमतके शास्त्रमें करणा कह्या है के नही कह्या है ? इन पूर्वोक्त पाठोसें निश्चं सिद्ध होता है के साधु, साध्वी, श्रावक, श्राविकाने सम्यग्दृष्टि देवताका कायोत्सर्ग अवश्यमेव करणा. अब श्रीरत्नविजयजी जो भोले लोकोंको कहते फिरते है के, इन पाठोंसें हमारा मत सिद्ध होता है, ऐसा कपट छल करकें भोले जीवांकू कुपथमें गेरना यह क्या सम्यक्दृष्टि, संयमी, सत्यवादी, भवभीरु, धूर्तताइसें रहितोंके लक्षण है ? बनिये बिचारे कुछ पढे तो नही है, इस वास्ते इनकू क्या खबर है के यह हमारे साथ धूर्तताइ करता है वा नही करता है ? यह बात कुछ बनिये समजते नही. परंतु श्रीरत्नविजयजीकू साधु नाम धरायकें ऐसे ऐसे छल कपटके काम करणे उचित नही है. हमारी तो यह परम मित्रतासें शिक्षा है, मानना न मानना तो श्रीरत्नविजयजीके आधीन है. तथा श्रीरत्नविजयजीकू इस संघाचारवृत्तिका तात्पर्यार्थभी मालुम नही हुआ होगा नही तो अपने मतकी हानिकारक चिट्ठि इस पुस्तकमें काहेकों लगवाता? (४१) तथा आवश्यककी अर्थ दीपिकाका पाठ लिखते है ॥ तथा सम्यग्दृष्टयोऽर्हत्पाक्षिका देवा देव्यश्चेत्येक शेषाद्देवा धरणींद्रांबिकायक्षादयो ददतु प्रयच्छंतु समाधि चित्तस्वास्थ्यं समाधिर्हि मूलं सर्वधर्माणां स्कंध इव शाखानां शाखा वा पुष्पं वा फलस्य, बीजं वांकुरस्य चित्तस्वास्थ्यं विना विशिष्टानुष्ठानस्यापि कष्टानुप्रायत्वात् समाधिव्याधिभिर्विधुर्यता तन्निरोधश्च तद्धेतुकोपसर्गनिवारणेन स्यादिति तत्प्रार्थनाबोधि परलोके जिनधर्मप्राप्तिः यतः सावयघरंमिवरहुज्झ चेडओ नाण दंसणसमेओ ॥ मिच्छत्तमोहि अमई, माराया चक्कवट्टीवि Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ એની ચૂર્ણિમાં કહ્યું છે કે.. વિરતિને અંગીકાર કરવાના સમયે ચૈત્યવંદનાદિ ઉપચારને અર્થાત્ ચૈત્યવંદનામાં સમ્યષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવો અને થોયને કહેવારૂપ ઉપચાર કરવાથી અવશ્યમેવ યથા સંનિહિત દેવતા નિકટ થાય છે. તેથી ‘લેવવિસ્વયં’ એવો પાઠ કહેવાય છે. અહીં આ ભાવાર્થ છે. પૂ.ગણધર ભગંવતોએ પ્રથમ દૃઢતાને માટે પાંચની સાક્ષીથી ધર્માનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે. લોકમાં પણ દૃઢ વ્યવહાર પંચની સાક્ષીથી કરાયેલો જોવા મળે છે. ૧૨૩ પાક્ષિકસૂત્રમાં દેવતાની પણ સાક્ષી કહી છે. તે દેવતા જે ચૈત્યવંદનાદિના ઉપચારથી નિકટ થયા છે. તે દેવતા સાક્ષીપણું અંગીકાર કરે છે. કારણ કે ચૈત્યવંદનામાં તે દેવતાઓના કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી, આ ઉપચાર કરાય છે. ત્યાં અન્ય કોઇ ઉપચાર સંભવિત નથી. અને અમે અન્ય કોઇ સાંભળ્યું પણ નથી. તેથી સિદ્ધ થાય છે કે ચૈત્યવંદનામાં સમ્યક્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ ક૨વો અને તેમની થોય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્યમેવ કહેવી જોઈએ. અન્યથા અન્ય ઉપચાર તો તેમનો કોઇ છે જ નહિં. તેથી તેમની સાક્ષી હોવી પણ સિદ્ધ થઈ શકે નહિં. ચૂર્ણિકા૨ે તેવા જ પ્રકારનું (ઉપર જણાવ્યા પ્રમાણેનું) વ્યાખ્યાન કરેલું હોવાથી નિશ્ચય કરાય છે. તે પાઠ આ છે... ‘વેવસનિશ્વયં’ કૃતિ સૂત્રપ્રામાëાત્ ॥ (૩૯) તથા પૃષ્ઠ ૩૦૪ નો પાઠ – तथा प्रवचनसुराः सम्यग्दृष्टयो देवास्तेषां स्मरणार्थं वैयावृत्यकरेत्यादि विशेषणद्वारेणोपबृंहणार्थं क्षुद्रोपद्रवविद्रावणादिकृते तत्तद्गुणप्रशंसया प्रोत्साहनार्थमित्यर्थः । यद्वा तत्कर्त्तव्यानां वैयावृत्त्यादीनां प्रमादादिना श्लथीभूतानां प्रवृत्त्यर्थमश्लथीभूतानतु स्थैर्याय च स्मरणात् ज्ञापनात् तदर्थं सारणार्थं वा प्रवचनप्रभावनादौ हितकार्ये प्रेरणार्थक उत्सर्गः कायोत्सर्गः चरम इति शेषः इत्येतानि निमित्तानि प्रयोजनानि फलानीनि Page #125 -------------------------------------------------------------------------- ________________ १२४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ॥१॥ कश्चिच्छुते ते देवाः समाधिबोधिदाने किं समर्था न वा यद्यसमर्थास्तर्हि तत्प्रार्थनस्य वैयर्थ्यं यदि समर्थास्तर्हि दूरभव्याभव्येभ्यः किं न यच्छंति अथैवं मन्यते योग्यानामेवं समर्थानां. योग्यानां तर्हि योग्यतैव प्रमाणं किं तैरजागलस्तनकल्पैः । अत्रोत्तरं सर्वत्र योग्यतैव प्रमाणं परं न वयं विचाराक्षमं नियतिवाद्यादिवदेकांतवादिनः किंतु सर्वनयसमूहात्मकस्याद्वादवा दिन: सामग्री वै जनिकेति वचनात् तथाहि घटनिष्पत्तौ मृदो योग्यतायामपि कुलालचक्रचीवरदवरकदंडादयोऽपि सहकारिकारणमेवमिहापि जीवस्य योग्यतायां सत्यामपि तथातथाप्रत्यूहव्यूहनिराकरणेन देवा अपिसमाधिबोधिदाने समर्थाः स्युर्मेतार्यस्य प्राग्भवमित्रसुर इवेति बलवती तत्प्रार्थना । ननु देवादिषु प्रार्थनाबहुमानादिकरणे कथं न सम्यक्त्वमालिन्यं ? उच्यते नहि ते मोक्षं दास्यंतीति प्रार्थ्यन्ते बहु मन्यते वा किंतु धर्मध्यानकरणे अंतरायं निराकुर्वन्तीति नैवं कश्चिद्दोषः पूर्व श्रुतधरैरप्याचीर्णत्वादाग मोक्तत्वाच्च उक्तं चावश्यकचूर्णो श्रीवज्रस्वामिचरिते तत्थय उब्भासे अन्नोगिरीतं गया तत्थ देवयाए काउस्सग्गो कउ सावि अब्भुठिआ अणुग्गहत्ति आणुन्नायमिति आवश्यक कायोत्सर्गनिर्युक्तावपि ॥ चाउम्मासिअवरिसे, उस्सग्गो खित्त देवआए । परिकअ सिज्झसुराए, करेति चउमासिए वेगे ॥ १ ॥ बृहद्भाष्येपि । पारिअ काउस्सग्गो, परिमिठीणं च कयनमुक्कारो ॥ वेयावच्चगराणं दिज्झ थुई जक्खपमुहाणं ॥ १४४४ ॥ प्रकरण कृत श्रीहरिभद्र सूरयोऽप्याहु: ललितविस्तरायां चतुर्थी स्तुतिर्वैयावच्चगराणमिति । तदेवं प्रार्थनाकरणेऽपि न काचितदयुक्तिरिति सप्तचत्वारिंशगाथार्थः ॥ ४७ ॥ ? (४२) भाषा ॥ तथा सम्यकदृष्टि श्रीअरिहंतके पक्षी देवता और देवी जो है, देवता धरणींद्र अंबिकादियक्ष देउ चित्त समाधि चित्तका Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૨૫ यावदष्टौ चैत्यवंदना या भवंतीति शेषः । इह च यद्यपि वैयावृत्त्यकरादयः स्वस्मरणाद्यर्थं क्रियमाणं कायोत्सर्गं न जानते, तथापि तद्विषयक कायोत्सर्गात् वसुदेवहिंड्युक्तस्य तृत्कर्तुः श्रीगुप्तश्रेष्ठिनं इव विघ्नोपशमादिषु शुभसिद्धिभवत्येव आप्तोपदिष्टत्वेनाव्यभिचारत्वात् यथास्तंभनीयाभिः परिज्ञाने आप्तोपदेशेन स्तंभनादिकर्मकर्तुः स्तंभनाद्यभीष्ठफलसिद्धिः । उक्तं च चूर्णौ तेसिमविन्नाणे विहु तन्नि सउस्सग्गउ फलं होइ । विज्धजय पुन्नवं धाइ कारणं संतताए एत्ति ज्ञापयति चैतदिदमेव कायोत्सर्ग प्रवर्तकं वेयावच्चगराणं मित्यादि सूत्रम् अन्यथाभीष्टफलसिद्धादौ प्रवर्तकत्वायोगात् उक्तं च ललितविस्तरायां तदपरिज्ञानेऽप्यस्मात्तच्छुभसिद्धाविदमेव वचनं ज्ञापकमिति श्रीगुप्तश्रेष्ठिकथात्वियम् ॥ ભાવાર્થ :- તથા પ્રવચન દેવતા સમ્યફદષ્ટિ દેવતાઓના સ્મરણ માટે વૈયાવૃત્યકર' ઈત્યાદિ વિશેષણો દ્વારા તેમની ઉપબૃહણા કરવા માટે, શુદ્રોપદ્રવને દૂર કરવા માટે, તેમના તે તે ગુણોની પ્રશંસા કરીને તેમનો ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે અથવા તેમને કરવા યોગ્ય વૈયાવૃત્યાદિ કર્તવ્યોને પ્રમાદથી કરવામાં શિથીલ બન્યા હોય તો પુનઃ પવૃત્ત કરવા માટે અને ઉદ્યમશીલોની સ્થિરતા માટે, તેમને જણાવવા માટે અથવા પ્રવચનના પ્રભાવનાદિ હિતકાર્યોમાં પ્રેરણાર્થે ચરમ કાયોત્સર્ગ થાય છે. આ પૂર્વોક્ત નિમિત્ત પ્રયોજન ફલ છે. અને આ ચૈત્યવંદનાનો તાત્પર્યાર્થ છે. અહીં જો કે વૈયાવૃજ્યકરાદિ દેવતા તેમના સ્મરણાદિ માટે કરાતો કાયોત્સર્ગ તે જાણતા નથી, તો પણ તેમના વિષયક કાયોત્સર્ગ કરવાથી વસુદેવ હિડીમાં કહેલ કાયોત્સર્ગ કરનારા શ્રીગુરૂશ્રેષ્ઠીની જેમ વિજ્ઞોપશમાદિક શુભસિદ્ધિ થાય જ છે. આમ પુરુષનું જે કથન છે, તે વ્યભિચારી હોતું નથી. આથી જેમ સ્તંભની વિદ્યાને આસોપદેશથી સ્તંભનાદિ કર્મમાં પ્રયોજેલી ઈષ્ટફલની સિદ્ધિ તે વિદ્યાથી અધિષ્ઠાયિકાને જાણ્યા વિના પણ થાય છે. ચૂર્ણિમાં કહ્યું છે કે... તે વૈયાવૃજ્યકરાદિક દેવતાઓને જાણ્યા વિના પણ કાયોત્સર્ગનું ફલ વિધ્વજય પુણ્યબંધાદિ થાય છે. સંતતાળત્તિ. In Page #127 -------------------------------------------------------------------------- ________________ १२६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ स्वस्थपणा द्यो, क्योंकि समाधिही सर्व धर्मोंका मूल है, जैसे शाखायोंका ? फूल, फलका, बीज अंकूरका मूल, स्कंध है तैसें यहभी जान लेना चित्तके स्वास्थ्य विना सर्वानुष्ठान कष्टतुल्य है. वैधूर्यताका निरोध करणा, उसकों समाधि कहना सो वैधूर्याताका हेतु जो उपसर्ग है तिसके निवारण करणेसें होती है इस वास्ते तिसकी प्रार्थना है. तथा बोधि जो है सो परलोकमें जिनधर्मकी प्राप्तिका नाम है. कहा भी है कि मैं परभवमें श्रावकके घरमें ज्ञान दर्शन संगुक्त जो दासभी हो जाऊं तो अच्छा है. परंतु मिथ्या मोहमतिवाला चक्रवर्तीराजाभी न होउं. इहां कोई प्रश्न करता है. ते देव जो है वो समाधि अरु बोधि देनेकों समर्थ है वा नही है ? जेकर कहोगे कि असमर्थ है तबतो तिनसें जो प्रार्थना करनी है सो व्यर्थ है, जेकर कहोगे कि समर्थ है तो दूरभव्य और अभव्योंकों क्यों नही देते है ? जेकर हे आश्चर्य तूं ऐसे मानेगाके योग्य पुरुषोंकों देते हैं. तबतो योग्यताही प्रमाणभूत हुइ. तब बकरीके गलेके थणासमान निरुपयोगी तिन देवतायोंकी कल्पना करणेसें क्या फल है ? अत्रोत्तरं ॥ सर्वत्र योग्यताही प्रमाण है, परंतु तर्कसहने असमर्थ होणहार वादीके मत मानने वालोंकी तरें हम एकांतवादी नहीं है, किंतु सर्व न्यायात्मक स्याद्वादवादी है, सामग्रीही जनक है, इस वचनके प्रमाणसे जानना. सोई दिखाते है. जैसे घट निष्पत्तिमें माटीको योग्यताभी है तोभी कुंभार, चक्र, चीवर, डोरा, दंभादिकभी सहकारी करण होवे तबही घट बनता है. तैसे यहांभी जे का जीवमें योग्यताके हूएभी तथा तथा विघ्न समूहोंके दूर करणेसे मेतार्यमुनिके पूर्व जीवके मित्रदेवताकी तरें देवताभी समाधि अरु बोधि देनेमें समर्थ है, इस वास्ते तिनोंकी प्रार्थना बलवती है. फेर वादी तर्क करता है कि देवादिकोंके विषे प्रार्थना बहुमानादि Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧ ૨૭ એમ જણાવે છે. આ કાયોત્સર્ગપ્રવર્તક “વેયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્ર અન્યથા મનોવાંછિત સિદ્ધયાદિમાં પ્રવર્તક થતા નથી. લલિતવિસ્તરામાં કહ્યું છે કે.. જો કે જેમનો કાયોત્સર્ગ કરીએ છીએ, તે કાયોત્સર્ગ કરનારને જાણતા નથી. તો પણ તેને કરવાથી શુભસિદ્ધિ થાય છે. આ કથનમાં ‘વૈયાવૃત્યકરાણું આ સૂત્ર જ્ઞાપક પ્રમાણભૂત છે. (૪૦) નોંધ:- હવે બુદ્ધિમાન પુરુષોએ વિચારવું જોઈએ કે સંઘાચાર વૃત્તિના આ પૂર્વોક્ત બંને લેખોથી સમ્યક્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી, આ બંને વાતોમાં કોઇપણ જૈનધને શંકા રહી શકે કે સમ્યફદષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવાનો જૈનમતના શાસ્ત્રોમાં કહ્યો છે કે નહિ? ન જ રહે !) પૂર્વોક્ત બંને પાઠોથી સિદ્ધ થાય છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ સમ્યગ્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ અવશ્યમેવ કરવો જોઈએ. શ્રીરત્નવિજયજી જે ભોળા લોકોને કહેતા ફરે છે કે આ પાઠોથી અમારો મત સિદ્ધ થાય છે. આવા પ્રકારનો કપટ-છલ કરીને ભોળા લોકોને કુપથમાં પાડે છે. તે શું સમ્યગૃષ્ટિ, સંયમી, સત્યવાદી, ભવભીરુ અશઠ પુરુષોનું લક્ષણ છે? વાણીયા બિચારા કંઈ ભણ્યા તો નથી, તેથી તેમને શું ખબર છે કે તેઓ અમારી સાથે શઠતા કરે છે કે નહિ ! આ વાત કોઈ વાણીયાઓ સમજતા નથી. પરંતુ શ્રીરત્નવિજયજીએ સાધુનામ ધરાવીને આવા આવા છલકપટના કામ કરવા ઉચિત નથી. અમારી તો આ પરમમિત્રતાથી હિતશિક્ષા છે. માનવું, ન માનવું એ શ્રીરત્નવિજયજીને આધીન છે. તથા શ્રીરત્નવિજયજીને આ સંઘાચારવૃત્તિનો તાત્પર્યાર્થ પણ સમજાયો લાગતો નથી. નહીંતર મતની હાનિકારક ચિઠ્ઠીએ પુસ્તકમાં કેમ લગાવે ? .............. , , , , , , , , , , , , , , , , , . Page #129 -------------------------------------------------------------------------- ________________ १२८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ करनेसें तुमारी सम्यक्त्व मलीन क्यों नही होवेगी? अपि तु होवेगी ही. उत्तर :- वो देवता हमकों मोक्ष देवेंगे इस वास्ते हम तिनकी प्रार्थना बहुमान नही करते है, किंतु धर्मध्यानके करणेमें जो कदापि विघ्न आ कर पडे तो तिनको विघ्न दूर करते हैं. इस वास्ते प्रार्थना करते है. पूर्व श्रुतधारीयोंने इसकों आचरणेसें, और आगममें कहनेसें, ऐसे करणेमें कोइभी दोष नही है. आवश्यक चूर्णिमें श्रीवज्रस्वामिकें चरित्रमें ऐसें कहा है. वहां निकट अन्य पर्वतथा वाहां गए तहां देवताका कायोत्सर्ग करा, सो देवी जागृत भइ, अरु कहने लगीकी तुमने मेरे पर बडा अनुग्रह करा जैसें कहके आज्ञा दीनी. तथा आवश्यक कायोत्सर्ग नियुक्तिमेंभी कहा है कि चातुर्मासी संवत्सरिके प्रतिक्रमणेमें क्षेत्रदेवताका कायोत्सर्ग करणा. और पक्षिप्रतिक्रमणेमें भवनदेवताका कायोत्सर्ग करणा, केइक चातुर्मासीमें भी भवनदेवताका कायोत्सर्ग करते है. बृहद्भाष्यमें भी कहा है की कायोत्सर्ग पारके, और पंचपरमेष्ठिकों नमस्कार करके, "वेयावच्चगराणं," वैयावृत्त्यादि करणेवाले यक्ष देवताकी थुई कहे. तथा चौदहसें चुंवालीस १४४४ प्रकरणके कर्त्ता श्रीहरिभद्रसूरिजीनेंभी ललितविस्तरा ग्रंथमें कहा है कि चौथी थुइ वैयावृत्य करनेवाले देवतायोंकी कहनी इस वास्ते प्रार्थना करणेमें कोइभी अयुक्ति नही है. इति संतालीशमी ४७ गाथाका अर्थ है, यह श्रावककें आवश्यकके पाठकी टीका है - अब जो कोइ इसकों न माने तिसकों दीर्घ संसारिके शिवाय और क्या कहियें ? (४३) तथा विधिप्रपाग्रंथका पाठ लिखते है. पुव्वोलिंगिया Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૨૯ (४१) वे मावश्यनी महापिसानो साक्षी416 अपाय छे... "तथा सम्यग्दृष्टयोऽर्हत्पाक्षिका देवा देव्यश्चेत्येकशेषाद्देवा धरणींद्रांबिकायक्षादयो ददतु प्रयच्छंतु समाधिं चित्तस्वास्थ्यं समाधिर्हि मूलं सर्वधर्माणां स्कंध इव शाखानां शाखा वा पुष्पं वा फलस्य, बीजं वांकुरस्य चित्तस्वास्थ्यं विना विशिष्टानुष्ठानस्यापि कष्टानुप्रायत्वात् समाधिव्याधिभि विधुर्यता तन्निरोधश्च तद्धेतुकोपसर्गनिवारणेन स्यादिति तत्पार्थनाबोधि परलोके जिनधर्मप्राप्तिः यतः सावयधरंमिवरहुज्ज चेडउ नाणदंसणसमेउ। मिच्छत्तमोहि अमई, माराया चक्कवट्टी वि ॥ काश्चिद् ब्रूते ते देवाः समाधिबोधिदाने किं समर्था न वा यद्यसमर्थास्तर्हि तत्प्रार्थनस्य वैयर्थ्यं यदि समर्थास्तर्हि दूरभव्याभव्येभ्यः किं न यच्छंति अथैवं मन्यते योग्यानामेवं समर्थानां, योग्यानां तर्हि योग्यतैव प्रमाणं किं तैरजागलस्तनकल्पैः । अत्रोत्तरं सर्वत्र योग्यतैव प्रमाणं परं न वयं विचाराक्षमं नियतिवाद्यादिवदेकांतवादिनः किंतु सर्वनयसमूहात्मकस्याद्वादिनः सामग्री वै जनिकेति वचनात् तथाहि घटनिष्पत्तौ मृदो योग्यतायामपि कुलालचक्रचीवरदवरकदंडादयोऽपि सहकारिकारणमेवमिहापि जीवस्य योग्यतायां सत्यामपि तथातथाप्रत्यूह-व्यूहनिराकरणेन देवा अपि समाधि बोधिदाने समर्थाः स्युर्मेतार्यस्य प्राग्भवमित्रसूर इवेति बलवती तत्प्रार्थना । ननु देवादिषु प्रार्थनाबहुमानादिकरणे कथं न सम्यक्त्वमालिन्यं ? उच्यते नहि ते मोक्षं दास्यंतीति प्रार्थ्यते बहु मन्यते वा किंतु धर्मध्यानकरणे अंतरायं निराकुर्वंतीति नैवंकश्चिद्दोषः पूर्वश्रुतधरैरप्याचीर्णत्वादागमोक्तत्वाच्च उक्तं चावश्यक चूर्णी श्रीवजस्वामिचरिते तत्थय अब्भासे अन्नोगिरीतं गया तत्थ देवया ए काउस्सग्गो कउ सावि अब्भुट्ठिआ अणुग्गहति आणुन्नायमिति आवश्यककायोत्सर्गनियुक्तावपि । चाउम्मासिअवरिसे उस्सग्गो खित्त देवआएअ। पक्खिअ सिज्जसुराए करेंति चउमासिए वेगे ॥२॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ १३० चतुर्थस्तुतिनिर्णय भाग-१ पडिक्कमण सामायारी पुण एसा ॥ सावओ गुरुहि समं इक्को वा जावंति चेइयाई तिगहा दुग थुत्त पणिहाणवज्जं चेइयाइं वंदितु चउराइ खमासमणेहिं आयरियाई वंदिय भूनिहियसिरो सव्वस्सवि देवसिय इच्चाइ दंडगेण सयलाइयार मिच्छुक्कडं दाओ ओठिय सामाइय सुत्तं भणितुं इच्छामि ठाइउं काउस्सग्गमिच्चाइ सुत्तं भणिय पलंबिय भुय कुप्पर धरिय नाभि अहोजाणुंटुं चतुरंगुल ठविय कडिपट्टो ॥ सजइ कविठाइ दोसरहियं काउस्सग्गं काउं जहक्कम दिणकए अइयारे हिए धरिय नमोक्कारेण पारिय चउवीसत्थयं पढिय संडासगे पमज्जिय उवविसिय अलग्गवियय वाहु जुउ मुहणंतए पंचवीसं पडिलेहणाओ काउं काए वितत्तियाउ चेव कुणइ साविया पुण पुठिसिरहिययं वज्जं पनरसकुणइ ॥ उठियबत्तीसदोसरहियं पणवीसावस्सय सुद्धं किइ कम्मं काउं अवणयग्गो करज्जुय विहिधरियपुत्तीदेवसियाइयाराणं गुरुपुरओ वियडत्थं आलोयणदंडगं पढइ ॥ तओ पुत्ती एकठासणं पाओ छणं वा पडिलेहिय वा मज्झाणुहिट्ठादाहिणं चउर्ल्ड काउं करज्जुय गहिय पुत्तीसम्म पडिकमण सुत्तं भणइ तओ दव्वभावुठिउ अब्भुठिओमि इच्चाइ दंडगं पढितावंदणदाओपमाइसुजइ सुतिन्नि खामित्ता ॥ सामन्नसाहूसुपुणठवणायरिएण समं खामणं काओ तओ तिन्निसाहूखामित्तापुणोकीकम्मंकाओ उद्ध ठिओसिरकयंजलीआयरिय उवज्जाए इच्चाइंगाहातिगं पढित्ता ॥ सामाइय सुत्तं उस्सग्ग दंडयं च भणिय काउस्सग्गे चरित्ताइयारसुद्धिनिमित्तं उज्जोयदुगं चिंतेइ तओ गुरुणा पारिए पारित्ता सम्मत सुद्धिहेओ उज्जोयं पढिय सव्वलोय अरहंत चेइयाराअणुस्सग्गं काउं उज्जोयं चिंतिय सुयसोहि निमित्तं पुक्खरवरदीवड्ड कट्ठीय पुणो पणवीसुस्सासं काउस्सग्गं काउं पारिय सिद्धत्थव पढित्ता सुयदेवयाए काउस्सग्गे नमोक्कारं चिंतिय तीसेथुई देइ सुणइ व एवं खित्तदेवयाएवि काउस्सग्गे नमोक्कारं चिंतिऊण Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ बृहद्भाष्येपि पारिअ काउस्सग्गो परिमिट्ठीणं च कयनमुक्कारो । वेयावच्चगराणं दिज्ज थुइ जक्खपमुहाणं ॥ १४४४ प्रकरण कृत श्रीहरिभद्रसूरयोऽप्याहुः ललितविस्तरायां चतुर्थी स्तुति वैयावच्चगराणमिति ॥ तदेवं प्रार्थनाकरणेऽपि न काचिदयुक्तिरिति सप्तचत्वाशगाथार्थः ॥४७॥ (૪૨) ભાવાર્થ:- શ્રીઅરિહંત પરમાત્માના પક્ષપાતિ જે સમ્યગૃષ્ટિ દેવતા અને દેવી છે. તે ધરણેન્દ્ર અંબિકાદિ, યક્ષ આદિ દેવ-દેવીઓ અમને સમાધિ અર્થાત્ ચિત્તની સ્વસ્થતા આપો. કારણ કે સમાધિ જ સર્વધર્મોનુ મૂલ છે. જેમ શાખાઓનું મૂલ સ્કંધ, ફલનું મૂલ પુષ્પ, અંકૂરાનું મૂલ બીજ (યાવત સમગ્ર વૃક્ષના અંગોનું મૂલ બીજ છે. તેમ સર્વધર્મોનું મૂલ સમાધિ છે. કારણ કે) ચિત્તની સ્વસ્થતા વિના વિશિષ્ટ અનુષ્ટાન પણ પ્રાયઃ કષ્ટરૂપ બને છે. તે વૈધુર્યતાનો (ચિત્તની અસ્વસ્થતા-શોકાવસ્થા) નિરોધ કરવા તે સમાધિ કહેવાય છે. તે વૈધુર્યતાનું કારણ જે ઉપસર્ગ છે, તેનું નિવારણ કરવાથી વૈધર્યતાનું નિવારણ થાય છે. તેથી ઉપસર્ગનું નિવારણ કરવા માટે પ્રાર્થના છે. પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ થવી તે બોધિ છે. તે બોધિપ્રાપ્તિની માટે પ્રાર્થના છે. કહ્યું પણ છે કે “આવતા ભવમાં શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનથી સંયુક્ત દાસ થાઉં તો પણ સારું પરંતુ મિથ્યામતિવાળા ચક્રવર્તી રાજાના ત્યાં નહીં.” અહીં કોઈક પ્રશ્ન કરે કે, તે દેવ સમાધિ કે બોધિ આપવા માટે સમર્થ છે કે નહિ? જો એમ કહેશો કે અસમર્થ છે, તો તેમને કરાતી પ્રાર્થના વ્યર્થ છે અને જો એમ કહેશો કે સમર્થ છે, તો દૂર્ભવ્ય અને અભવ્યોને કેમ સમાધિ આપતા નથી? જો એમ કહેશો કે તે દેવો યોગ્ય જીવોને જ સમાધિ બોધિ આપે છે, તો પછી, યોગ્યતા જ પ્રમાણભૂત થઈ તો બકરીના ગલમાં લટકતી નિરર્થક ચામડીની જેમ નિરુપયોગી તે દેવતાઓની કલ્પના કરવાથી શું ફલ છે? શ્નોતરું (હવે ઉપરના પ્રશ્નોનો જવાબ આપે છે.) Page #133 -------------------------------------------------------------------------- ________________ १३२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ पारिय तत्थुई दाउं सोउं वा पंचमंगलं पढिय संडासए पमज्झिय उवविसिय पुव्वं च पुत्ति पेहिय वंदणं दाउं इच्छामो अणुसट्टितिभणियज्झाणूहिठाउवद्धमाणक्खरस्सरा तिन्नि थुईउ पढिय सक्वत्थयथुत्तंच भणिय आयरियाई वंदिय पायच्छित्तविसोहणत्थ काउस्सग्गं काउं उज्जोयचउक्कं चिंतिइति ॥ देवसियपडिक्कमणविही ॥ (४४) भाषा । विधिप्रपाग्रंथमें प्रतिक्रमणेकि विधि ऐसा लिखा है. पूर्वे जो सामान्य प्रकारे प्रतिक्रमणेकी समाचारी कही थी. सो यह है के श्रावक अपने गुरुके साथ, अथवा एकला जावंति चेइयाइं यह दो गाथा, स्तोत्र, प्रणिधान ये वजके, शेष शक्रस्तव पर्यंत चार थुइसें चैत्यवंदना करकें, चार क्षमाश्रमणसें, आचार्यादिकोंकों वांदके भूमि उपर मस्तक लगाके, सव्वस्सवि देवसिय इत्यादि दंडकके सकल अतिचारोंका मिथ्या दुष्कृत देवे. पीछे उठके, सामायिक सूत्र कहके, इच्छामि ठाइउं काउस्सग्गं इत्यादि सूत्र पढके, लांबी भुजा करके, नाभीसें चार अंगुल हेठा, अरु जानुसे चार अंगुल उंचा, ऐसा चोलपट्टाकों कूहणीयोंसें धारण करी, संयती, कपित्थादि दोषरहित, कायोत्सर्ग करे. तिसमें यथाक्रमसें दिनके करे हुए अतिचारोंकों अपने हृदयमें धारके, नमस्कारसें पारके, लोगस्स पढके, संडासे पडिलेहके बैठे. बैठके शरीरके विना लागे बाहु युगल करके मुहपत्तिकी पंचवीस अरु शरीरकी पंचवीस पडिलेहणा करे. अरु श्राविका पीठ, हृदय, शिर वर्जके पंदरा पडिलेहणा करे. पीछे उठके, बत्तीस, दोष रहित पंचवीस आवश्यक शुद्ध द्वादशावर्त वंदणा करे. अंग नमावी, दोनो हाथोमें विधिसें मुखवस्त्रिका धरी, दिवसकें अतिचारोंकों प्रगट करणके अर्थे आलोयणा दंडक पढे. तदपीछे मुखवस्त्रिका, कट्यासन, पूछणा, वा पडिलेहके, वामा जानुं हेठा और दाहिना जानु ऊंचा करके दोनो हाथोंमें मुखवस्त्रिका रखके, सम्यग् प्रतिक्रमणा सूत्र पढे. तद पीछे द्रव्य भावें उठके Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૩૩ સર્વત્ર યોગ્યતા જ પ્રમાણ છે. પરંતુ વિચારણા કરવામાં અસમર્થ નિયતિવાદિઓની જેમ અમે એકાંતવાદિ નથી. પરંતુ સર્વનયાત્મક સ્યાદ્વાદવાદી છીએ. “સામગ્રી જ જનક છે.” આ વચનના પ્રમાણથી જાણવું તે અમે બતાવીએ છીએ. જેમ ઘટની નિષ્પત્તિમાં માટીમાં યોગ્યતા પણ છે, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દોરા, દંડાદિ પણ સહકારી કારણ હોય ત્યારે જ ઘટ બને છે. તે જ રીતે અહીં પણ જો કે જીવમાં યોગ્યતા હોવા છતાં પણ તે તે પ્રકારના વિક્નોના સમૂહના નિરાકરણ દ્વારા મેતાર્યમુનિના પૂર્વભવના મિત્રદેવતાની જેમ દેવતા પણ સમાધિ અને બોધિ આપવામાં સમર્થ છે. આ કારણથી તેઓની પ્રાર્થના બલવતી છે. પૂર્વપક્ષ :- દેવતાઓના વિશે પ્રાર્થના બહુમાન આદિ કરવામાં તમારું સમ્યત્વ મલિન નહિ બને? ઉત્તરપક્ષ - તે દેવતાઓ મોક્ષ આપે છે, તેથી અમે તેમને પ્રાર્થના બહુમાન કરતા નથી. પરંતુ ધર્મધ્યાનમાં આવતા અંતરાયનું નિરાકરણ કરે છે. અર્થાત્ ધર્મધ્યાન કરતી વેળાએ ક્યારેક અંતરાય-વિઘ્ન આવી પડે તો તે વિનોનું નિવારણ કરે, તે હેતુથી પ્રાર્થના કરીએ છીએ. તથા પૂર્વશ્રુતધરો દ્વારા આચરણ કરાયેલ હોવાથી આગમે કહેલ હોવાથી દેવતાની પ્રાર્થના કરવામાં કોઇપણ દોષ નથી. આવશ્યક ચૂર્ણિમાં શ્રીવજસ્વામિના ચરિત્રમાં કહ્યું છે કે ત્યાં નિકટ અન્ય પર્વત હતો, ત્યાં જઈને દેવતાનો કાયોત્સર્ગ કર્યો. તે દેવી જાગ્રત થઈ અને કહેવા લાગી કે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો. એવું કહીને આજ્ઞા આપી. તથા આવશ્યક કાયોત્સર્ગ નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે.. ચાતુર્માસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરવો. કોઇક ચાતુર્માસીમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે.. કાયોત્સર્ગ પાળીને અને Page #135 -------------------------------------------------------------------------- ________________ १३४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ "अब्भुट्ठिओमि" इत्यादि दंडक पढे. पीछे पांचादि साधु होवें तो तीनकों खामणा करे, और सामान्य साधु होवें तो प्रथम स्थापनाचार्यकों खामणा करके, पीछे तीन साधुकों खमावे, फेर कृति कर्म करे पीछे खडा होके, मस्तके अंजलि करीके आयरिय उवज्जाय इत्यादि गाथा तीन पढके, सामायिक सूत्र कायोत्सर्ग दंडक पढे कायोत्सर्गमें चारित्राचारकी शुद्धिके अर्थं दो लोग्गस्स चिंते, तद पीछे गुरुके पार्यां पीछे पारके, सम्यक्त्व शुद्धिके वास्ते लोगस्स पढे पीछे सव्वलोए अरिहंत चेइआराहण कायोत्सर्ग करे ॥ एक लोगस्स चिंति पारके श्रुतकी शुद्धिके वास्ते "पुक्खरवरदी" कहे, पीछे फेर एक लोगस्सका कायोत्सर्ग करी, सिद्धस्तव पढके, श्रुतदेवताका कायोत्सर्ग करे, एक नमस्कार चिंते उसकों पारके, श्रुतदेवीकी थुइ पढ़ें, वा सुणे ऐसेही खेत्रदेवताका कायोत्सर्ग करे, तिसमें एक नमस्कार चिंते, वो पारके खेत्रदेवताकी थुइ कहे वा सुणे, पीछे पंच मंगल पढी, संडासा पडिलेही, बैठके मुखवस्त्रिका पडिलेहे, पीछे वांदणा देके, "इच्छामिअणुसठिं" ऐसें कहे के, दो जानु होके, वर्द्धमानाक्षर स्वरसें तीन थुइ पढे. पीछे शक्रस्तव पढे, पीछे स्तोत्र पढे, पीछे आचार्यादि वांदी, प्रायश्चितकी शुद्धि वास्ते चार लोगस्सका कायोत्सर्ग करे, तद पीछे लोगस्स कहे. इति देवसि पडिक्कमणेकी विधि संपूर्ण ॥ ___इस विधिमें पडिक्कमणेकी आदिमें चार थुइसें चैत्यवंदन करना कही है. और श्रुतदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्ग अरु इन दोनोकी थुइ कहनी कही है. इस लेखकों सम्यक्त्व धारी मानतें है. और मानते थे, फेर मानेंगेभी परंतु मिथ्यादृष्टितो कभी नही मानेगा इस वास्ते सम्यकदृष्टी जीवकों तीन थुइका कदाग्रह अवश्य छोड देना योग्य है. (४५) तथा धर्मसंग्रह ग्रंथमें चैत्यवंदनाके भेद कहे है सो पाठ यहां लिखते है ॥ सा च जघन्यादि भेदा त्रिधा यद्भाष्यं नमुक्कारेण Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૩૫ પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરીને “વૈયાવચ્ચગરાણું' - વૈયાવૃત્ય કરનારા યક્ષદેવતાની થોય કહેવી. ૧૪૪૪ પ્રકરણના કર્તા શ્રીહરિભદ્રસૂરિજીએ પણ લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે... ચોથી થાય વૈયાવૃજ્ય કરનારા દેવતાઓની કહેવી. તેથી દેવતાઓને પ્રાર્થના કરવામાં કોઈ પણ અયુક્તિ નથી. આ રીતે ૪૭મી ગાથાનો અર્થ પૂર્ણ થાય છે. નોંધ :- આ (ઉપર જણાવેલ) શ્રાવકના આવશ્યકની ટીકા છે. હવે જો કોઈ તેમાં વર્ણવેલ પદાર્થને ન માને તો તેને દીર્ઘ સંસારી સિવાય બીજું શું उपाय छ ? (४३) विधिप्राथनी साक्षी : पुव्वोलिंगि या पडिक्कमण सामाचारी पुण एसा । सावउ गुरुहि समं इक्को वा जावंति चेइयाइं तिगहा दुग थुत्त पणिहाणवज्जं चेइयाइं वंदित्तु चउराइ खमासमणेहिं आयरियाई वंदिय भूनिहियसिरो सव्वस्सवि देवसिय इच्चाइ दंडगेण सयलाइयार मिच्छुकडं दाउ उट्ठिय सामाइय सुत्तं भणितुं इच्छामि ठाइडं काउस्सग्गमिच्चाइ सुत्तं भणिय पलंबिय भूय कुप्पर धरिय नाभि अहो झाणुटुं चउरंगुल ठविय कडिपट्टो ॥ सजइ कविठाइ दोसरहियं काउस्सग्गं काउं जहक्कम दिणकए अइयारेहिए धरिय नमोक्कारेण पारिय चउवीसत्थयं पढिय संडासगे पमज्जिय उवविसिय अलग्गवियय वाहु जुउमुहणंतए पंचवीसं पडिलेहणाउ काउं काएवितत्तियाउ चेव कुणइ साविया पुण पुट्ठि सिरहिययं वनं पन्नरसकुणइ ॥ उट्ठियबत्तीसदोसरहियं पणवीसावस्सय सुद्ध किइकम्मं काउं अवणयग्गो करज्जुय विहिधरियपुत्तो देवसियाइयाराणं गुरुपुरउ वियडत्थं आलोयणदंडगं पढइ ॥ तउ पुत्ती एकठासणं पाउत्थणं वा पडिलेहिय वा मज्जाणुहिट्ठादाहिणं च उट्ठे काउं करज्जुय गहिय पुत्तीसम्म पडिकमण सुत्तं भणइ तउ दव्वभावुट्ठिउ अब ट्ठिओमि इच्चाइ दंडगं पढित्तावंदणदाउ पणाइ सुजइ सुतिन्नि स्वामित्ता॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ १३६ चतुर्थस्तुतिनिर्णय भाग - १ जहन्ना चिइलंदण मज्झदंड थुइ जुअला || पणदंड थुई चउक्कग, थय पणिहाणेहिं उक्कोसा ॥१॥ व्याख्या ॥ नमस्कारेणांजलिबंधशिरोनमना - दिलक्षणप्रणाममात्रेण यद्वा नमो अरिहंताणमित्यादिना अथवैकद्वय श्लोकादिरूपे नमस्कारपाठपूर्वक नमस्त्रियालक्षणेन कारणभूतेन जातिनिर्देशाद्बहुभिरपि नमस्कारैः क्रियमाणा जघन्या स्वल्पा पाठक्रिययोरल्पत्वाद्वंदना भवतीति गम्यं ॥ १ ॥ नामश्च पंचधा ॥ एकांगः शिरसो नामे स्याद्वयंगः करयोर्द्वयोः ॥ त्रयाणां नामने त्र्यगंः करयोः शिरसः तथा ॥ १ ॥ चतुर्णां करयोर्जान्वोर्नमने चतुरंगकः ॥ शिरसः करयोर्जान्वोः पंचांग: पंचनामने ||२|| तथा दंडकश्चारिहंतचेइआणमित्यादिश्चैत्यस्तवरुपः स्तुतिः प्रतीता या तदंते दीयते तयोर्युगलं युग्ममेते एव वा युगलं मध्यमा एतच्च व्याख्यानमिति कल्पगाथामुपजीव्य कुर्वंति तद्यथा निस्सकडमनिस्सकडे, वि चेइए सव्वेहिं थुई तिनि ॥ वेलं वचेईआण विनाऊं एक्किक्आि वावि ॥१॥ यतो दंडकावसाने एका स्तुतिर्दीयते इति दंडकस्तुतियुगलं भवति ॥२॥ तथा पंचदंडकैः शक्रस्तव १, चैत्यस्तव २, नामस्तव ३, श्रुतस्तव ४, सिद्धस्तवाख्यैः ५, स्तुति चतुष्टयेन स्तवनेन जयवीरायेत्यादि - प्रणिधानेन च उत्कृष्टा इदं च व्याख्यानमेके " तिन्निवा कट्टई जाव थुईओ तिसिलोइआ ॥ ताव तत्थ अणुन्नायं कारणेण परेण वा" इत्येनां कल्पगाथां पणिहाणं मुत्त सुत्ती इति वचनमाश्रित्य कुर्वति वंदनकचूर्णावप्युक्तं तं च चेइअ वंदणं जहन्न मज्जिमुक्कास भेयतो तिविहं जत्तो भणिअं ॥ नवकारेण जहन्ना, दंडग थुइ जुअल मज्जिमा नेया ॥ संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदना तिविहा ॥१॥ तत्थ नवकारेण एकसिलोगोच्चारणतो पणामकरणेण जहणा तहा अरिहंतचेइयाण मिच्चाइ दंडग भणिता काउस्सग्गं पारिता थुइ दिज्झ इति दंडगस्स थुइए अ जुअलेणं दुगेणं मज्जिमा Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૩૭ सामन्नसाहूसुपुणठवणायरिएण समं खामणं काउ तउ तिन्निसाहूखामित्तापुणोकीककम्मकाउ ऊद्ध ठिउसिरकयंजली आयरिय उवज्जाए इच्चाई गाहातिगं पठित्ता ॥ सामाइय सुत्तं उस्सग्ग दंडयं च भणिय काउस्सग्गे चरित्ताइयारसुद्धनिमित्तं उज्जोयदुगं चिंतेइ तउ गुरुणा पारिए पारित्ता सम्मत सुद्धिहेउ उज्जोयं पढिय सव्वलोय अरहंत चेइयाराअणुस्सग्गं काउं उज्जोयं चिंतिय सुयसोहि निमित्तं पुक्खरवरदीवटंकट्ठिय पुणो पणवीसुस्सायं काउस्सग्गं काउं पारिय सिद्धत्थय पढित्ता सुयदेवयाए काउस्सग्गे नमोक्कारं चिंतिय तीसेथुइं देइ सुणइ व एवं खित्तदेवयाएवि काउस्सग्गो नमोक्कारं चिंतिउण पारिय तत्थुई दाउं सोउं वा पंचमंगल पड्डिय संडासए पमज्जिय उवविसिय पुव्वं च पुत्ति पेहिय वंदणं दाउं इच्छामो अणुसट्ठिति भणियज्जाणूहिठाउवद्धमाणरक्खस्सर (१) तिन्नि थुईउ पढिय सक्कत्थयथुत्तं च भणिय आयरियाई वंदिय पायत्थित्तविसोहणत्थं काउस्सग्गं काउं उज्जोय च उक्कंचिंतिइति ।। देवसियपडिक्कमणविही ॥ (४४) भावार्थ :- (विधिप्रपाग्रंथम विसि प्रतिमानी विधिमा प्रभारी पीछे.) પૂર્વે જે સામાન્ય પ્રકારની પ્રતિક્રમણની સામાચારી કહી હતી તે એ छ । श्रा१४ पोताना गुरुनी साथे अथवा भे.'जावंति चेइयाई' २१ मे ગાથા, સ્તોત્ર, પ્રણિધાન આટલું વજીને, શેષ શકસ્તવ પર્યંત ચાર થાયથી ચૈત્યવંદના કરીને ચાર ખમાસમણાથી આચાર્યાદિકને વાંદે, ત્યારબાદ ભૂમિ ઉપર મસ્તક લગાવો. 'सव्वस्सवि देवसिय.' त्यादि १४थी. सर्वे मतियारोनु मिथ्या દુષ્કત આપે. પછી ઉઠીને “સામાયિક સૂત્ર-ઇચ્છામિ ઠાઈG કાઉસ્સગ્ગ ઇત્યાદિ સૂત્ર કહીને લાંબી ભૂજા કરીને નાભીથી ચાર અંગુલ નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉંચા એવા ચોલપટ્ટાને કોણીઓથી ધારણ કરી, સંયતી, કપિત્થાદિ દોષ રહિત કાયોત્સર્ગ કરવો. તેમાં યથાક્રમથી દિવસમાં થયેલા Page #139 -------------------------------------------------------------------------- ________________ १३८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ भणियं च कप्पे निस्सकडमनिस्सकडेवा वि चेईए सव्वहिं थुइ तिन्नवेलं व चेइयाणि च नाऊं एक्वेक्विया वा वि ॥१॥ तहा सक्कत्थयाइ दंडक पंचग थुइ चउक्कपणिहाणं करण तो संपुन्ना एसाउकोसेति संघाचार वृत्तौ चैतद्गाथा व्याख्याने बृहद्भाष्यसंमत्या नवधा चैत्यवंदना व्याख्याता तथा च तत्पाठलेशः एतावता तिहाओ वंदणयेत्याद्यद्वारगाथागतनुशब्द सूचितं नवविधत्वमप्युक्तं द्रष्टव्यं उक्तंच बृहद्भाष्ये चेइवंदणा तिभेआ, जहन्नेआ मज्जिमाय उक्कोसा ॥ इक्विका वितिभेया, जहन्नमज्जिमिअ उक्कोसा ॥१॥ नवकारेण जहन्ना, इच्चाई जंच वण्णिआ तिविहा ॥ नवभेअणा इमेसि, नेअं उवलक्खणं तंतु ॥२॥ एसा नवप्पयारा, आइणा वंदणा जिणमयंमि ॥ कालोचिअकारीणं, अणुग्गहत्थं सुहं सव्वा ॥३॥ इति गाथा बृहद्भाष्ये एग नमुक्कारेणं चिइवंदणया जहन्नयजहन्ना बहुहिं नमुक्कारेंहिं अनेआउजहन्नमज्जिमिआ १ सच्चिअ सक्कत्थयंता जहन्न उक्कोसिआमुणेअव्वा ३ नमुक्काराइचिई दंडएगथुइ मज्जिम जहन्ना ४२ मंगलसक्कथयचिइ दंडगथुइहिं मज्जमज्जिमिया ॥५॥ दंडगपंचगथुइजुअलपाटओ मज्जिमुक्कोसा ॥६३॥ उक्कोसजहन्ना पुणसच्चिअ सक्कथयाइ पज्जंता ॥७॥ जा थुइ जुअल दुजेणं दुगुणिअचिइवंदणाइ पुणो ४ उक्कोसमज्जिमासा ८ उक्कोसुक्कोसिआय पुणमेआ पणिवाय पणग पणिहाणतिअग थुत्ताई संपुना ८५ सक्कत्थओअ इरिआ दुगुणिअचिइवंदणाई तह तिन्नि ॥ थुत्तपणिहाणसक्कत्थओइअ पंचसक्कथया ॥६॥ उक्कोसा तिविहा विहु कायव्वा सत्तिओ उभयकालं ॥ सेसा पुण छब्भेया चेइअ परिवाडिमाईसु ॥ इति ॥ ॥ नवधा चैत्यवंदनायंत्रकमिदम् ॥ जघन्य जघन्या १: प्रणाममात्रेण यथा नमो अरिहंताणं इति पाठेन यद्वा Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૩૯ અતિચારોને પોતાના હૃદયમાં ધારણ કરવા. નમસ્કારથી પારીને લોગસ્સ કહેવો. સંડાસા પડિલેહી નીચે બેસીને શરીરને બાહુયુગલ અડકે નહિ તે રીતે મુહપત્તીની ૨૫ અને શરીરની ર૫ પડિલેહણા કરવી. શ્રાવિકા પીઠ, હૃદય અને શિર છોડીને પંદર પડિલેહણા કરે. ત્યારબાદ ઉઠીને બત્રીસ દોષરહિતપચ્ચીસ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે. અંગ નમાવી બંને હાથમાં વિધિપૂર્વક મુખવસ્ત્રિકા ધારણ કરી દિવસના અતિચારોને પ્રગટ કરવા માટે આલોચના દંડક બોલે. ત્યારબાદ મુખવસ્ત્રિકા, કટાસન, પૂજીને કે પહિલેહીને ડાબો પગ નીચે અને જમણો પગ ઉંચો કરીને બંને હાથોમાં મુખવસ્ત્રિકા રાખીને સમ્યમ્ પ્રતિક્રમણ સૂત્ર કહે. તેની પછી દ્રવ્ય-ભાવથી ઉઠીને “વુમુક્રિો”િ ઇત્યાદિ દંડક કો. ત્યારબાદ પાંચ આદિ સાધુ હોય તો ત્રણને ખામણા કરે અને સામાન્ય સાધુ હોય તો પ્રથમ સ્થાપનાચાર્યને ખામણા કરીને પછી ત્રણ સાધુઓને ખમાવે. પુનઃ કૃતિકર્મ (વાંદણા) કરે. ત્યારબાદ ઉભા થઈને મસ્તકે અંજલિ કરવા પૂર્વક “માયરિય ૩વજ્ઞાય' ઇત્યાદિ ત્રણ ગાથા કહીને સામાયિકસૂત્ર-કાયોત્સર્ગ દંડક કહે. કાયોત્સર્ગમાં ચારિત્રાચારની શુદ્ધિને માટે બે લોગસ્સ ચિંતવે. ગુરુના પાર્યા બાદ પારીને સમ્યકત્વની શુદ્ધિ માટે લોગસ્સ કહીને સવ્વલોએ અરિહંત ચેઇઅઆરોહણ કાયોત્સર્ગ કરે. (કાયોત્સર્ગમાં) એક લોગસ્સ ચિંતવે કાયોત્સર્ગ પારીને શ્રતની શુદ્ધિ માટે “પુવરઘરવરી.” કહે એક લોગસ્સનો કાયોત્સર્ગ કરી સિદ્ધસ્તવ કહે. ત્યારબાદ શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરે. એક નમસ્કાર ચિંતવીને કાયોત્સર્ગ પારે અને શ્રુતદેવીની થોય કહે અથવા સાંભળે. તે જ રીતે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે. તેમાં એક નમસ્કાર ચિંતવી, પારીને ક્ષેત્રદેવતાની થોય કહે અથવા સાંભળે. ત્યારબાદ પંચ મંગલ કહી સંડાસા પડિલેહી, બેસીને મુખવસ્ત્રિકા પડિલેહે ત્યારબાદ વાંદણા આપીને “ઇચ્છામિ અણુસદ્ગિ” કહે. બે ઢીંચણ ટેકવીને (અર્થાત્ ચૈત્યવંદના મુદ્રામાં) વર્ધમાનાક્ષર-સ્વરથી ત્રણ થોય કહે. Page #141 -------------------------------------------------------------------------- ________________ १४० चतुर्थस्तुतिनिर्णय भाग-१ एकेन श्लोकेन नमस्काररुपेण ॥१॥ जघन्य मध्यमा २ : बहुभिर्नमस्कारैर्मंगलवृत्तापराभिधानैः ॥२॥ जघन्योत्कृष्टा ३ : नमस्कार १ शक्रस्तव २ प्रणिधानैः ।।३।। मध्यम जघन्या ४ : नमस्काराःचैत्यवंदंडक । एकः स्तुतिरेकाश्लोकादिरुपा इति ॥४॥ मध्यम मध्यमा ५ : नमस्काराश्चैत्यस्तव एकः स्तुति द्वयं एकाधिकृतजिनविषया एक श्लोकरुपा द्वितीया नामस्तवरुपा यद्वा नमस्काराः शक्रस्तव चैत्यस्तवौ स्तुतिद्वयं तदेव ॥५॥ मध्यमोत्कृष्टा ६: ईर्यानमस्काराः शक्रस्तवः चैत्यादिदंडक ४ स्तुति ४ शक्रस्तवः द्वितीयशक्रस्तवांताः स्तवप्रणिधानादिर हिताएकवार वंदनोच्यते ॥६॥ उत्कृष्टा जघन्या ७ : ईर्यानमस्काराः दंडक ५ स्तुतिः । ४ नमोत्थुणं जावंति जावंत २ स्तवन १ जयवी, ॥१|७|| उत्कृष्टा मध्यम ८ : ई-नमस्काराः शक्रस्तव चैत्यस्तव एवं स्तुति ८ शक्रस्तव जावंति २ स्तव ३ जयवीय ॥४॥८॥ उत्कृष्टोत्कृष्टा ९ः शक्रस्तव ईर्यास्तुति ४ शक्रस्तव स्तुतिः ४ शक्रस्तव १ जावंति २ जावंत, स्तव जयवी, शक्रस्तव ॥९॥ (४६) भाषा ॥ चैत्यवंदनाके जघन्यादि तीन भेद है. यद्भाष्यं ॥ नमुक्कारेण इत्यादि गाथा । इसकी व्याख्या ॥ नमस्कार सो अंजलि बांधि शिर नमावणे रुप लक्षण प्रणाममात्र करके अथवा नमो अरिहंताणं इत्यादि पाठसें अथवा एक दो श्लोकादि रुप नमस्कार पाठ पूर्वक नमस्क्रिया लक्षण रुप करणभूत करके जातिके निर्देशसें बहुत नमस्कार करके करते हुए जघन्याजघन्य चैत्यवंदन पाठ क्रियाकं अल्प होनेसें होती है ॥१॥ अरु दूसरा प्रणाम है सो पंच प्रकारें है शिर नमावे तो एकांग प्रणाम दोनो हाथ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૪૧ ત્યારબાદ શક્રસ્તવ કહીને સ્તોત્ર (સ્તવન) કહેવું. તે પછી આચાર્યાદિ વાંદીને પ્રાયશ્ચિતની શુદ્ધિ માટે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે, પારીને પ્રગટ લોગસ્સ કહેવો. આ રીતે દેવસિ પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થાય છે. નોંધ:- ઉપર બતાવેલી વિધિમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કરવાની કહી છે. આ લેખને સમ્યક્ત્વધારી માને છે, માનતા હતા અને માનશે પણ ખરા પરંતુ મિથ્યાર્દષ્ટિઓ તો ક્યારે પણ નહિ માને. તેથી સમ્યગ્દષ્ટિ જીવોએ ત્રણ થોયનો કદાગ્રહ અવશ્ય છોડી દેવા યોગ્ય છે. (૪૫) ધર્મસંગ્રહ ગ્રંથમાં ચૈત્યવંદનાના ભેદ કહ્યા છે. તે પાઠ અહીં सजाय छे. “सा च जधन्यादि भेदात्त्रिधा यद्भाष्यं नमुक्कारेण जहन्ना चिड़वंदण मज्जदंडथुइ जुअला । पणदंड थुइ चक्कग, थय पणिहाणेहिं उक्कोसा ॥ १ ॥ व्याख्या : - नमस्कारेणांजलिबंधशिरोनमनादिलक्षण प्रणाममात्रेण यद्वा नमो अरिहंताणमित्यादि नम अथवैकद्वय श्लोकादिरूपे नमस्कारपाठपूर्वकनमस्क्रियालक्षणेन कारणभूतेन जातिनिर्देशाद्बहुभिरपि नमस्कारैः क्रियमाणा जधन्या स्वल्पा पाठक्रिययोरल्पत्वाद्वंदना भवतीति गत्यं ॥१॥ णामश्च पंचधा ॥ एकांगः शिरसो नामे स्याद्व्यंत्रः करयोर्द्वयोः ॥ त्रयाणां त्र्यंगः करयोः शिरसः तथा ॥१॥ चतुर्णां करंयोजन्वोर्नमने चतुरंगकः ॥ शिरसः करयोर्जान्वोः पंचांगः पंचनामने ॥२॥ तथा दंडकश्चारिहंत चेइआणमित्यादि चैत्यस्तवस्वरुपः स्तुतिः प्रतीता या तदंते दीयते तयोर्युगलं युग्ममेते एव वा युगलं मध्यमा एतच्च व्याख्यानमिति कल्पगाथामुपजीव्य कुर्वंति तद्यथा निस्सकडमनिस्सकडे, वि चेइए सव्वेहिं थुई तिनि । वेलं वचेई आणविनाउं एक्विक्किआ वावि ॥१॥ 1 यतो दंडकावसाने एका स्तुतिदीर्यते इति दंडकस्तुतियुगलं भवति Page #143 -------------------------------------------------------------------------- ________________ १४२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ नमाए द्वयंग प्रणाम, मस्तक अरु दो हाथके नमावणेसें व्यंग प्रणाम, दो हाथ अरु दो जानु के नमावणेसें चतुरंग प्रणाम, शिर, दो हाथ अरु दो जानु यह पांचों अंगके नमावणसें पंचागं प्रणाम होता है ॥ तथा दंडक अरिहंत चेइयाणं इत्यादि चैत्यस्तवरुप स्तुति प्रसिद्ध है जो तिसके अंतमें देते हैं. तिन दोनुका युगल, ये दोनोही वा युगल यह मध्या चैत्यवंदना है. यह व्याख्यान इस कल्पभाष्यकों आश्रित होके करते है ॥ तद्यथा निस्सकड, इत्यादि गाथा जिस वास्ते दंडकके अवसानमें एक थुइ जो देते है । इति दंडक स्तुति युगल होते है ॥२॥ तथा पंच दंडक, शक्रस्तव, चैत्यस्तव, नामस्तव, श्रुतस्तव, सिद्धस्तव, इन पांचों दंडको करकें. और थुइ चार करके स्तवन कहना जयवीयराय इत्यादि प्रणिधान करके यह उत्कृष्ट चैत्यवंदना, यह व्याख्यान भी कोइ करते हे तिन्निवा इत्यादि गाथा इस कल्पकी गाथा के वचनकों और पणिहाणं मुत्तसुत्तीए इस वचनकों आश्रित होके करते है ।।३।। वंदनक चूर्णिमें भी कहा है सो कहते है सो चैत्यवंदना जघन्य, मध्यम, उत्कृष्ट भेदसें तीन प्रकारें है जिस वास्ते कहा है नवकारेण जहन्ना इत्यादि गाथा तिहां नवकार एक श्लोक उच्चारणसें प्रणाम करणे करके जघन्या चैत्यवंदना होती है ॥१॥ तथा अरिहंत चेइयाणं इत्यादि दंडक कहकें कायोत्सर्ग पारके थुइ देते है सो दंडक और थुइके युगल दोनु करके मध्यम चैत्यवंदना होती है कल्पमें निस्सकड इत्यादि गाथासें कहा है ||२|| तथा शक्रस्तवादि दंडक पांच, और थुइ चार, और प्रणिधान पाठसें संपूर्ण उत्कृष्ट चैत्यवंदना होती है ॥३॥ ___ तथा संघाचार वृत्तिमें इस गाथाके व्याख्यानमें बृहद्भाष्यकी सम्मतिसें नवप्रकारकी चैत्यवंदना कही है. तथा च तत्पाठो लेशः ॥ एतावता तिहाओ वंदणयेत्याद्यद्वार गाथा गत तु शब्दसें सूचित नव प्रकारसे Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૪૩ ॥२॥ तथा पंचदंडकैः शक्रस्तव १, चैत्यस्तव २, नामस्तव ३, श्रुतस्तव ४, सिद्धस्तवाख्यैः ५ स्तुतिचतुष्टयेन स्तवनेन जयवीअरायेत्यादिप्रणिधानेन च उत्कृष्टा इदं च व्याख्यानमेके "तिन्नि वा कट्टई जाव थुईउ तिसिलोइआ ॥ ताव तत्थ अणुन्नायं कारणेण परेण वा" इत्येनां कल्पगाथां पणिहाणं मुत्तसुत्तीए इति वचनमाश्रित्य कुर्वति वंदनकचूर्णा वय्युक्तं तं च चेइअ वंदणं जहन्न मज्जिमुक्कोस भेयतो तिविहं जत्तो भणिअं॥ नवकारेणं जहन्ना, दंडग थुइ जुअल मज्झिमा नेया ॥ संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥१॥ तत्थ नवकारेण एकसिलोगोच्चाररणतो पणामकरणेण जहणा तहा अरिहंत चेइयाणमिच्चाइ दंडगं भणित्ता काउस्सग्गं पारित्ता थुइ दिज्ज इति दंडगसस्स थुइए अ जुअलेणं दुगेणं मज्झिमा भणियं च कप्पे निस्सकडमनिस्सकडे वावि चेईए सव्वहिं थुइ तिनवेलं व चेइयाणि व नाउं एक्कक्किया वा वि ॥१॥ तहा सक्कत्थयाइ दंडग पंचग थइ चउक्कपणिहाणं करण तो संपुन्ना एसाउकोसेति संघाचारवृत्तौ चैतद्गाथा व्याख्याने बृहद्भाष्यसंमत्या नवधा चैत्यवंदना व्याख्याता तथा च तत्पाठलेशः एतावता तिहाउ वंदणयेत्याद्यद्वारगाथागतनुसब्द सूचितं नवविधत्वमप्युक्तं द्रष्टव्यं उक्तं च बृहद्भाष्ये..... चेइवंदणा त्रिभेया, जहन्नेया मज्झिमा य उक्कोसा। इक्विका वि त्रिभेया, जहन्नमज्झिमिअ उक्कोसा ॥१॥ नवकारेण जहन्ना, इच्चाई जंच वण्णिआ तिविहा । नवभेअणा इमेसिं, नेअं उवलक्षणं तं तु ॥२॥ एसा नवप्पयारा, आइणा वंदणा जिणमयंमि । कालोचिअकारीणं, अणुग्गहत्थं सुहं सव्वा ॥३॥ इति गाथा बृहद्भाष्ये एग नमुक्कारेणं चिइवंदणया जहन्नयजहन्ना बहुहिं नमुक्कारेहिं अनेआउजहन्नमज्जिमिआ १ सच्चिअ सक्कत्थंयंता जहन्न उक्कोसिआमुणेअव्वा ३, नमुक्काराइचिई दंडएगथुइ मज्झिम जहन्ना ४,२ मंगलसक्कथयचिइ दंडगथूइहिं मज्झमज्झिमिया ॥५॥ दंडगपंचगथुइजुअलपाटउ मज्झिमुक्कोसा ॥६॥ उक्कोसजहन्ना पुण सच्चिय Page #145 -------------------------------------------------------------------------- ________________ १४४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ चैत्यवंदना जानने योग्य, दिखलाने योग्य है । उक्तं च बृहद्भाष्ये ॥ इसके आगें जो महाभाष्यकी गाथा है तिसका अर्थ उपर कहा है तहांसे जान लेना ॥ जब इसतरे जैनमतके शास्त्रोमें प्रगट पाठ है तो क्या श्रीरत्नविजय श्रीधनविजयजीने यह शास्त्र नही देखे होवेगे अथवा देखे होवेगे तो क्या समजणमें नही आए होगे समजे होंगे तो क्या भाष्यकार, चूर्णिकारादिकोंकी बुद्धिसे अपनी बुद्धिकों अधिक मानके तिनके लेखका अनादर करा होगा आदर करा होगा तो क्या सत्य नही माना होगा सत्य नही माना तो क्या अन्य मतकी श्रद्धा वाले है जेकर अन्यमतकी श्रद्धा नही है तो क्या नास्तिक मतकी श्रद्धा रखते है. जेकर नास्तिक मतकी श्रद्धा नही रखते है तो क्या मारवाड मालवादि देशोंके श्रावकोंसें कोइ पूर्व जन्मका वैर भाव है ? जिस्से भाष्यकार, चूर्णिकारादि हजारो पूर्वाचार्योका मतसें विरुद्ध जो तीन थुइका कुपंथ चलाके तिनकी श्रद्धाकुं फिरायके उनोका मनुष्यभव बिगाडनेकी इच्छा रखते है? अहो भव्यजीवो हम तुमसें सत्य कहते हैं कि जेकर तुम भाष्यकार, चूर्णिणकारादि हजारों पूर्वाचार्योंके माने हूए चार थुइके मतकों उथापोगे तो निश्चयसें दीर्घ संसारी और अशुभगति गामी होवेंगे. जेकर श्रीरत्नविजयजीके चलाए तीन थुइके पंथकों न मानोगे और पूर्वाचार्योके मतकों श्रद्धोगे, तिनके कहे मुजब चलोगे तो निश्चेही तुमारा कल्याण होवेगा इसमें कुछभी क्वचित् मात्र संशय जानना नहीं. किंबहुना ।। (४७) तथा धर्मसंग्रह ग्रंथमें देवसि पडिक्कमणेकी विधिका ऐसा पाठ लिखा है सो यहां लिखते है || पूर्वाचार्य प्रणीता: गाथः ॥ पंचविहायार विसुद्धि, हेउमिह साहु सावगो वावि ॥ पडिक्कमणं सह गुरुणा. गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ वंदित्तु चेइयाई, दाउंचउराइ ए Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૪૫ सक्कत्थयाइ पज्जंता ॥७॥ जा थुइ जुअल दुजेणं दुगुणिअचिइवंदणाइ पुणो ४ उक्कोसमज्झिमासा ॥८॥ उक्कोसुक्कोसिआय पुणमेआ पणिवाय पणग पणिहाण तिअग थुत्ताइं संपूण्णा ८५ सक्कत्थउ अ इरिआ दुगुणिअ चिइवंदणाई तह तिनि ॥ थुत्तपणिहाणसक्कत्थउअइअ पंचसक्कथया ॥ ६ ॥ सातिविहा वहु कायव्वा सत्तिउ उभयकालं ॥ सेसा पुण छभेया चेड्य परिवाडिमाई ॥ इति ॥ ॥ नवधा चैत्यवंदना यंत्रकमिदम् ॥ जधन्य जधन्या १ :- प्रणाममात्रेण यथा नमो अरिहंताणं इति पाठेन यद्वा एकेन श्लोकेन नमस्काररूपेण ॥१॥ धन्य मध्यमा २ :- बहुभिर्नमस्कारैर्मंगलवृत्तापराभिधानैः ॥२॥ नमस्कार १ शक्रस्तव २ प्रणिधानैः ॥३॥ जधन्योत्कृष्टा ३:मध्यम जधन्या ४ : नमस्कार चैत्यस्तदंडक । एकः स्तुतिरेका श्लोकादिरुपा इति ॥४॥ मध्यम मध्यमा ५:- नमस्काराश्चैत्यस्तव एकः स्तुति द्वयं एकाधिकृतजिनविषया एकश्लोकरुपा द्वितीया नामस्तवरुपा यद्वा नमस्काराः शक्रस्तव चैत्यस्तवौ स्तुतिद्वयं तदेव ॥५॥ इर्यानमस्काराः शक्रस्तवः चैत्यादिदंडक ४ स्तुति ४ शक्रस्तवः द्वितीयशक्रस्तवांता: स्तवप्रणिधानादिरहिता एकवार वंदनोच्यते ॥६॥ ईर्यानमस्काराः दंडक ५ स्तुतिः । ४ नमोत्थुणं जावंति जावंत २ स्तवन १ जयवी ॥१॥७॥ उत्कृष्टा मध्यम ८ :- ईर्यानमस्काराः शक्रस्तव चैत्यस्तव एवं स्तुति ८ शक्रस्तव जावंति २ स्तव ३ जयवीय. ॥८॥ उत्कृष्टोत्कृष्टा ९ : मध्यमोत्कृष्टा ६: उत्कृष्ट जधन्या ७: शक्रस्तव इर्यास्तुति ४ शक्रस्तस्तुतिः ४ शक्रस्तव १ जावंत २ जावंतस्तव जयवी शक्रस्तव ॥ ९ ॥ (૪૬) ભાવાર્થ :- ચૈત્યવંદનાના જધન્યાદિ ત્રણ ભેદ છે. જેથી भाष्यमा 'नमुक्कारेण.' त्याहि गाथा जात्रा भेह जताया छे. ते गाथानी Page #147 -------------------------------------------------------------------------- ________________ १४६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ खमासमणे ॥ भूनिहिअसिरोसयला, इआरेमिच्छा दुक्कडं देइ ॥२॥ सामाइअ पुव्व मिच्छामि, ठाउं काउस्सगमिच्चाइ ॥ सुत्तं भणिअ पलंबिअ, भुअ कुप्पर धरिअ पहिरणओ ॥३॥ घोडगमाई अ दोसेहि, विरहिअंतो करइ उस्सग्गं ॥ नाहिअहोज्जाणुद्धं, चउरंगुलठविअ कडिपट्टो ॥४॥ तच्थय धरेइ हिअए, जहक्कम दिणकएअ अईयारे ॥ पारिउ णमोक्कारेण, पढइ चउवीस थयदंडं ॥५॥ संडासगे पमज्जिअ, उवविसिअ अलग्ग विअय बाहुज्झुओ ॥ मुहणं तगंच कायं, पेहेए पंचवीस इह ॥६॥ उठिअठिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइ कम्मं ॥ बत्तीसदोसरहिअं, पणवीसावस्सगविसुद्धं ॥७॥ अह सम्म मवणयंगो, करजुग विहि धरिअ पुत्तिरयहरणो ॥ परिचिंतिअ अइआरें, जहक्कम्मं गुरु पुरोविअडे ॥८॥ अह उववि सित्तु, सुत्तं सामाइअ माइअ पढिअ पयओ ॥ अब्भुट्टिओम्हि इच्चाइ, पढइ दुहओ ठिओ विहिणा ॥९॥ दाऊण वंदणं तो, पणगाइ सुज्झइ सुखामए तिनि ॥ किइ कम्मं किरिआयरिअ, माइ गाहातिगं पढइ ॥१०॥ इअ सामाइअ उस्सग्ग, सुत्त मुच्चरिअ काउस्सग्ग ठिओ ॥ तिइ उज्झोअदुगं, चरित्त अइआर सुद्धिकए ॥११॥ विहिणा पारिअ सम्मत, सुद्धि हेउंच पढइ उज्झोअं ॥ तह सव्वलोअ अरिहंत चेइआराहणुस्सग्गं ॥१२॥ काउं उज्झोअगरं, चिंतिअ पारेइ सुद्धसंमत्तो ॥ पुखरवरदीवड्डे, कठुइ सुअ सोहण निमित्तं ॥१३॥ पुण पण वीसुस्सासं, उस्सगं कुणइ पारए विहिणा ॥ तो सयल कुसल किरिआ, फलाण सिद्धाण पढइ थयं ॥१४॥ अह सुअ समिद्धि हेडं, सुअ देवीए करेइ उस्सग्गं ॥चिंतेइ नमोक्कारं, सुणइ व देईव तीइ थुई ॥१५॥ एवं खित्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुइं ॥ पढिऊण पंच मंगल, मुवविसइ पमज्ज संडासे ॥१६॥ पुव्व विहिणेव पेसिअ, पुत्तिं दाऊण वंदणे गुरुणो ॥ इच्छामो अणुसठित्ति, भणिओ जाणुहि तो ठाई ॥१७॥ गुरु थुई गहणे Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૪૭ અને પૂર્વાચાર્યોના મતની શ્રદ્ધા કરશો અને તેમના કહેલા માર્ગે ચાલશો તો નિશ્ચયથી તમારું કલ્યાણ થશે. એમાં સંશય જાણવો નહિ. કિં બહુના ! (४७) धर्मसंग्रह अंथमा हेसि प्रतिभानी विधि : पूर्वाचार्य प्रणीतः गाथाः ॥ पंचविहायार विसुद्धि, हेउमिह साहु सावगो वावि । पडिक्कमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ वंदित्तु चेइयाई, दाउं च उराइ ए खमासमणे । भूनिहिअसिरोसयला, इआरे मिच्छा दुक्कडं देइ ॥२॥ सामाइय पुव्व मिच्छामि, ठाउं काउस्सग्गमिच्चाइ । सुत्त भणिअ पलंबिअ, भुअ कुप्पर धरिअ परिहणउ ॥३॥ घोडगमाई अ दोसेहिं, विरहि अंतो करइ उस्सग्गं ॥ नाहिअहोज्झाणुद्धं, चउरंगुल ठविअ कडिपट्टो ॥४॥ तत्थय धरेइ हिअए, जहक्कम्मं दिणकएअ अइयारे । पारिउ नमोक्कारेण, पढइ वउवीस थयदंडं ॥५॥ संडासगे पमज्जिअ, उवविसिअ अलग्ग विअय बाहुज्सुउ । मुहणं तगं च कायं, पेहेए पंचवीस इह ॥६॥ उट्टिअठिउ सविणयं विहिणा गुरुणो करेइ किइ कम्मं । बत्तीसदोसरहिअं पणवीसावसग्गविसुद्धं ॥७॥ अह सम्म मवणयंगो, करजुग विहि धरिअ पुत्ति रयहरणो । परिचिंतिए अइआरे, जहक्कमं गुरु पुरोविअडे ॥८॥ अह उवविसित्तु सुत्तं, सामाइअ माइअ पढिअ पयउ। अब्भुट्ठिउम्हि इच्चाइ, पढइ दुहउ ठिउ विहिणा ॥९॥ दाउण वंदणं तो, पणगाइ सुज्जइ सुखामए तिन्नि । किइ कम्मं किरिआयरिअ, माइ गाहातिगं पढइ ॥१०॥ इअ सामाइअ उस्ह्याग्ग, सुत्त मुच्चरिअ काउस्सग्ग ठिउ । चिंतइ उज्जोअदुगं, चरित अइआर सुद्धिकए ॥११॥ विहिणा पारिअ सम्मत, सुद्ध हेउं च पढइ उज्जोअं। ह सव्वलोअ अरिहंत चेइआराहणुस्सग्गं ॥१२॥ काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्धसंमत्तो । पुक्खरवरदीवड्ढे, कड्डइ सुअ साहेण निमित्तं ॥१३॥ पुण पण वीसुस्सासं, उस्सगं कुणइ पारए विहिणा । तो सयल कुसल किरिआ, फलाण सिद्धाण पढइ थयं ॥१४॥ अह सुअ समिद्धि हेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चितेइ नमोक्कारं, सुणइ व देईव तीइ थुयं ॥१५॥ एवं खित्तसूरिए, उस्सग्गं कुणइ सुणइ देइ थुयं । पढिउण पंच मंगल, Page #149 -------------------------------------------------------------------------- ________________ १४८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ थुइतिण्णि, वद्धमाणक्खरस्सरो पढई ॥ सक्त्थयत्थवं पढिअ, कुणइ पच्छित उस्सग्गं ॥१८॥ एवंता देवसियं ॥ (४८) भाषा :- इस उपरले विधिमें देवसि पडिक्कमणेमें प्रथम चैत्यवंदना चार थुइसें करणी पीछे अंतमें श्रुतदेवता और क्षेत्रदेवताका कायोत्सर्ग करणा और तिनकी थुइओ कहनी ऐसे कहा है। यह धर्मसंग्रह प्रकरण श्रीहीरविजयसूरिजीके शिष्यके शिष्य श्रीमानविजय उपाध्यायजीका रचा हुवा है और सरस्वतीने जिनकों प्रत्यक्ष होके न्याय शास्त्र विद्या और काव्य रचनेका वर दीना. अरु जिनकों काशीमें सर्व पंडितोने मिलके न्यायविशारद न्यायाचार्यकी पदवी दीनी, और जिनोने अत्यद्भुत ज्ञानगर्भित एसे नवीन एक सौ ग्रंथ रचे है, और जिनोने अनेक कुमतियोंका पराजय कीया, और दुःकर क्रिया करी, षट्शास्त्र तर्कलंकारका वेत्ता, जैसे श्रीमदुपाध्याय श्रीयशोविजयगणीजीने जिस धर्मसंग्रह ग्रंथकू शोध्या है. अब जानना चाहीयें कि ऐसे ऐसे महान्पुरुषोके वचन जो कोई तुच्छबुद्धि पुरुष न माने तो फेर ऐसे तुच्छबुद्धिवालेका वचन मानने वालेसें फेर अधिक मूर्खशिरोमणि किसकू कहना चाहिये ? । हमकू यह बडा आश्चर्य मालुम होता है के श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी अपनी पट्टावलीमें श्रीजगच्चंद्रसूरिजी तपा बिरुदवालोंकू अपना आचार्य लिखते है, तद पीछे श्रीदेवसूरिजी, श्रीप्रभसूरिजी अर्थात् श्रीविजयदेवसूरिजी, श्रीविजयप्रभसूरिजी प्रमुख लिखते है, अरु लोकोंके आगें तपगच्छका नाम तो नही लेतें है. कोइ पूछे तिनकू अपने गच्छका नाम सुधर्मगच्छ बतलाते हैं. ऐसा कहनेसें तो इनोकी बडी धूर्तताइ सिद्ध होती है. क्योंके यह काम सत्यवादियोंका नही है. जेकर एक लिखना और दूसरा मुखसें बोलना ? और तपगच्छकी समाचारी जो श्रीजगच्चंद्रसूरि, श्रीदेवेंद्रसूरिजी श्रीधर्मघोषसूरिजी तथा तिनकी अवच्छिन्न परंपरासें चलती Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૪૯ मुवविसइ पमज्ज संडासे ॥१६॥ पुव्वविहिणेव पेसिअ, पुत्तिं दाउण वंदणे गुरुणो । इच्छामो अणुसहित्ति, भणिउ जाणुहिं तो ठाई ॥१७॥ गुरु थुई गहणे थुइतिण्णि, वद्धमाणरक्खस्सरो पढई । सक्कथयत्थवं पढिअ, कुणइ पच्छित्त उस्सग्गं ॥१८॥ एवंता देवसियं ॥ । (૪૮) ભાવાર્થ :- સુગમ છે. ઉપરોક્ત બતાવેલી દેવસિ પ્રતિક્રમણ વિધિમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની અને અંતમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવાની કહી છે. નોંધ :- આ ધર્મસંગ્રહ પ્રકરણ પૂ.આ.ભ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રીમાનવિજયજીએ રચેલ છે. અને આ ગ્રંથનું સંશોધન જેમને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને ન્યાય શાસ્ત્ર વિદ્યા અને કાવ્ય રચવાનું વરદાન આપ્યું હતું અને કાશીમાં પંડિતો દ્વારા ન્યાયવિશારદ પદ અપાયેલ, તથા અનેક ગ્રંથના રચયિતા, અનેક કુમતિઓને પરાજિત કરનારા ષશાસ્ત્ર તર્યાલંકારનાવેત્તા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કર્યું છે. હવે સૌએ વિચારવું જોઈએ કે આવા આવા મહાપુરુષોના વચનને જો કોઈ તુચ્છ બુદ્ધિવાળો પુરુષ ન માને, તો પણ એવી તુચ્છબુદ્ધિવાળાનું વચન માને તો તેનાથી અધિક મુખશિરોમણિ કોને કહેવા ! વળી મને મોટું આશ્ચર્ય થાય છે કે શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી પોતાની પટ્ટાવલીમાં ‘તપા” બિરૂદધારી શ્રીજગચંદ્રસૂરિજીને પોતાના આચાર્ય તરીકે લખે છે ત્યારબાદ દેવસૂરિ, પ્રભસૂરિ અર્થાત્ વિજયદેવસૂરિ વિજયપ્રભસૂરિ વગેરે લખે છે અને લોકોની આગળ તપાગચ્છનું નામ લેતા પણ નથી. કોઈ પૂછે તો તેમને પોતાના ગચ્છનું નામ સુધર્મગચ્છ બતાવે છે. આવું કહેવાથી તો તેમની મોટી શઠતા સિદ્ધ થાય છે. કારણ કે આ કામ સભ્યવાદિઓનું નથી અર્થાત્ એક બાજુ જુદુ લખવું અને બીજી બાજું બોલવાનું જુદું રાખવું, તે સત્યવાદીનું કામ નથી. વળી તપાગચ્છની સામાચારી કે જે શ્રીજગચંદ્રસૂરિ, શ્રીદેવેન્દ્રસૂરિ, શ્રીધર્મઘોષસૂરિ તથા તેમની અવચ્છિન્ન પરંપરાથી ચાલે છે, તેને છોડીને Page #151 -------------------------------------------------------------------------- ________________ १५० चतुर्थस्तुतिनिर्णय भाग - १ है, तिसकों छोड़कें स्वकपोलकल्पित समाचारीकों सुधर्मगच्छकी समाचारी कहनी यहभी उत्तम जनोके लक्षण नही है | भला. और जिनकों अपने पट्टावलीमें नाम लिखकर अपना बडे गुरु करके मानना, फेर तिनोकीही समाचारीको जब जूठी माननी तबतो गुरुभी जूठे सिद्ध हूवे ? जब श्रीरत्नविजयजी श्रीधनविजयजीका गुरु जूठे थें ततो इन दोनोकी क्या गति होवेगी ? (४९) तथा नवांगी वृत्तिकार जो श्री अभयदेवसूरिजी तिनके शिष्य श्रीजिनवल्लभसूरिजीने रची हुइ समाचारीका पाठ लिखते है ॥ पुण पणवीसुस्सासं, उस्सग्गं करेइ पारए विहिणा ॥ तो सयल कुसल किरिया, फलाणसिद्धाणं पढइ थयं ॥ १४ ॥ अह सुयसमिद्वि हेडं, सुयदेवीए करेइ उस्सग्गं ॥ चिंतेड़ नमुक्कारं, सुणइ देइ तिए थुइ ॥ १५ ॥ एवं खित्तसुरीए, उस्सग्गं करेइ सुणइ देइ थुई || पढिऊण पंचमंगल, मुवविस पमज्झ संडासे ॥ १६ ॥ इत्यादि ॥ भाषा ॥ श्रीजिनवल्लभसूरि विरचित समाचारी में प्रथम पडिक्कमणेंमें चार थुइसें चैत्यवंदना करनी पीछे प्रतिक्रमणेकें अवसानमें श्रुतदेवता अरु क्षेत्र देवताका कायोत्सर्ग करणा, और इनोंकी थुइयां कहनी, यह कथन पंदरावी अरु सोलावी गाथामें करा है. जब श्रीअभयदेवसूरि नवांगी वृत्तिकारक के शिष्य श्रीजिनवल्लभसूरिजीकी बनवाइ समाचारीमें पूर्वोक्त लेख है तब तो श्रीअभयदेवसूरिजीसें तथा आगु तिनकी गुरु परंपरासें चार थुइकी चैत्यवंदना और श्रुतदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्ग करणा और तिनकी थुइ कहनी निश्चयही सिद्ध होती है, तो फेर इसमें कुछभी वाद विवादका जगडा रह्या नही, इस वास्ते श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी तीन थुइका कदाग्रह छोड देंवे, तो हम इनेकों अल्पकर्मी मानेंगे || Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વ્યાખ્યા. આ પ્રમાણે છે. અંજલિપૂર્વક મસ્તક નમાવવું. તસ્વરૂપ પ્રણામમાત્ર કરીને અથવા નમો અરિહંતાણં ઇત્યાદિ બોલવાથી અથવા એક બે શ્લોકાદિ રૂપ નમસ્કાર પાઠ પૂર્વક નમક્રિયા સ્વરૂપ કરણભૂત કરીને જાતિના નિર્દેશથી ઘણા નમસ્કાર કરવાથી જધન્યાજધન્ય ચૈત્યવંદના પાઠ-ક્રિયા અલ્પ હોવાથી થાય છે. ।।૧।। બીજા પ્રણામ પાંચ પ્રકારના છે. મસ્તક નમાવાથી એકાંગ પ્રણામ, બંને હાથ નમાવાથી દ્વયંગ પ્રણામ, મસ્તક અને બે હાથ નમાવાથી જંગ પ્રણામ, બે હાથ અને બે ઢીંચણ નમાવાથી ચતુરંગ પ્રણામ અને મસ્તક, બે હાથ અને બે ઢીંચણ આ પાંચ અંગને નમાવાથી પંચાંગ પ્રણામ થાય છે. તથા દંડક અરિહંત ચેઇયાણં ઇત્યાદિ ચૈત્યસ્તવરૂપ સ્તુતિ પ્રસિદ્ધ છે, જે તેના અંતમાં અપાય છે. બોલાય છે. તે બંનેનું યુગલ અથવા તે બે જ યુગલ મધ્યમા ચૈત્યવંદના છે. આ વ્યાખ્યાન કલ્પભાષ્યની નિસ્સš.' ઇત્યાદિ ગાથાને આશ્રયીને કરાય છે. જેના માટે દંડકના અંતમાં એક થોય જે બોલાય છે. એ પ્રમાણે દંડક સ્તુતિ યુગલ થાય છે. ૨ તથા પાંચ દંડક, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ આ પાંચ દંડકો અને ચાર થોય કરીને સ્તવન કહેવું. જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાન આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના છે. આ વ્યાખ્યાન પણ કોઇક ‘“તિન્નિવા.” કલ્પની ગાથાના વચનો તથા 'પ્રહાળ મુત્તમુત્તી' આ વચનોને આશ્રયીને કરે છે. ગા ૧૫૧ વંદનક ચૂર્ણિમાં પણ કહ્યું છે, તે કહે છે ચૈત્યવંદના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારની છે. ‘નવારેળ બન્ના' ઇત્યાદિ ગાથા દ્વારા આ ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેમાં નવકાર એક શ્લોક ઉચ્ચારણથી પ્રણામ કરવાથી જધન્યા ચૈત્યવંદના થાય છે. [૧] “અરિહંત ચેઇયાણું.” ઇત્યાદિ દંડક કહીને કાયોત્સર્ગ કરી, કાયોત્સર્ગ ,, Page #153 -------------------------------------------------------------------------- ________________ १५२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ (५०) तथा बृहत्खरतर गच्छकी समाचारीका पाठ लिखते हैं । पुव्वोल्लिंगीया पडिकमण समाचारी पुणएसा ॥ सावओ गुरुहिसमं, इक्कोवा जावंति चेइयाई तिगाहा ॥ दुगथुत्तिपणिहाण वज्जं चेइयाई वंदित्तु चउराइ खमासमणेहिं आयरियाई वंदिय भूनिहियसिरो सव्वस्स देवसिय इच्चाइ दंडगेण सयलाइयार मित्थुक्कडं दाउं उठिय सामायिय सुत्तं भणिउं इच्छामि ठाइउं काउस्सग्गमिच्चाइ सुत्तं भणिय पलंबिय भुय कुप्पर धरियानाभिअहो जाणुढं चउरंगुल ठविय कडिय पट्टो संजइ कविठाइ दोसरहिअं काउस्सग्गं जंकाउं जहक्कम दिणकए, अइयारे हियए धरिय नमोक्कारेण पारिय चउवीसं पडिलंहणाउ काउं काए वितत्तियाओ चेव कुणइ । साविया पुण पिठि सिरहिययवज्जं पन्नरसकुणइ । उठिय बत्तीसदोसरहियं पणवीसावस्सय मुठं किइ कम्म काउं अवणयंगो करजुय विहि धरिय पुत्तीदेवसियाइयाराणं गुरुपुरउ वियडणत्थं आलोयण दंडगं पढइ । तओ पुत्तीए कठीसणं पाउंछणं वा पडिलेहिय वामं जाणु हिठा दाहिणं चउर्टी काउं करजुय गहिय पुत्तिसम्म पडिक्कमण सुत्तं भणइ ॥ तउ दव्व भावुठिओ अब्भुठिओमि इच्चाइ दंडगं पढित्ता वंदणं दाउं पण गाइ सुजइ सुत्तिन्निखामित्ता सामन्न साहू सुपुण ठवणायरिएण समं खामणं काउं तओ तिन्नि साहू खामित्ता पुणो की कम्मं काउं उद्धडिउ सिर कयंजली आयरियउवज्जाए इच्चाइ गाहातिगं पढित्ता सामाइयसुत्तं उस्सग्गदंडगंच भणिय काउस्सग्गे चारित्ताइयारसुद्धिनिमित्तं उज्जोयदुगं चिंतेइ । तओ गुरुणा पारिए पारित्ता संमत्तसुद्धिहेउं उज्जोयं पढिय सव्वलोय अरहंतचेइयाराहणुस्सग्गं काउं उज्जोय चिंतिय सुय सोहि निमित्तं पुक्खरवरदीवड्डे कट्टिय पुणो पणवीसुस्सासं काउस्सग्गं काउं पारिय सिद्धत्थवं पढित्ता सुयदेवयाए काउस्सग्गे नमोक्कारं चिंतिय तीसे थुइ देइ सुणेइवा ॥ एवं खित्तदेवयाए वि Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧પ૩ પારીને થોય કહે છે. તે દંડક અને થોય-બંનેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના થાય છે. કલ્પમાં “નિસ્ટકડ” ઇત્યાદિ ગાથાથી આ ભેદ) કહ્યો છે. રા. શક્રસ્તવાદિ પાંચ દંડક, ચાર થાય અને પ્રણિધાન પાઠથી સંપૂર્ણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. ૩] સંઘાચાર વૃત્તિમાં આ ગાથાના વ્યાખ્યાનમાં બૃહભાષ્યની સમ્મતિથી નવપ્રકારની ચૈત્યવંદના કહી છે. તથા તત્પરત્વેશ: I “પતાવતા તિહાડ વંળય.” ઇત્યાદિ દ્વારા ગાથાગત “તુ' શબ્દથી સૂચિત નવ પ્રકારની ચૈત્યવંદના જાણવા યોગ્ય છે. ૩ ૨ વૃદMાથે | અહીં જે બૃહદ્દભાષ્યની જે ગાથાઓ છે. તેનો અર્થ પૂર્વે અહીં કહેલો છે, ત્યાંથી જોઈ લેવો. નોંધ:- આ પ્રમાણે જયારે જૈનમતના શાસ્ત્રોમાં પ્રગટ પાઠ છે... તો શ્રીરત્નવિજયજીએ આ શાસ્ત્ર જોયેલું નહિ હોય? અથવા આ શાસ્ત્ર જોયા બાદ સમજવામાં આવ્યું નહિ હોય ! અથવા સમજવામાં આવ્યા બાદ પણ ભાષ્યકાર, ચૂર્ણિકાર આદિની બુદ્ધિથી પોતાની બુદ્ધિને અધિક માને છે કે જેથી તેમના લેખોનો અનાદર કર્યો છે? તે લેખોનો આદર કર્યો હોય, તો શું સત્ય માન્યું નહિ હોય! સત્ય નહિ માનવામાં શું અન્યમતની શ્રદ્ધાવાળા છે? જો અન્યમતની શ્રદ્ધાવાળા નથી, તો શું નાસ્તિકમતની શ્રદ્ધા રાખે છે. જો નાસ્તિક મતની શ્રદ્ધા નથી રાખતા, તો શું મારવાડ-માલવાદિ દેશોના શ્રાવકોથી કોઇ પૂર્વભવોના વૈરભાવ છે ? કે જેથી ભાષ્યકાર, ચૂર્ણિકારાદિ હજારો પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ ત્રણ થોયનો કુપથ ચલાવીને તેમની શ્રદ્ધાને ભ્રષ્ટ કરીને તેમના મનુષ્યભવ બગાડવાની ઇચ્છા રાખો છો? હે ભવ્યજીવો ! હું તો તમને સત્ય કહું છું કે જો તમે ભાગ્યકાર, ચૂર્ણિકારાદિ હજારો પૂર્વાચાર્યોએ માનેલા ચાર થોયના મતને ઉત્થાપશો તો નિશ્ચયથી દીર્ઘ સંસારી અને અશુભગતિગામી થશો ! જો શ્રીરત્નવિજયજીએ ચલાવેલા ત્રણ થોયના પંથને માનશો નહિ Page #155 -------------------------------------------------------------------------- ________________ १५४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ काउस्सग्गे नमोक्कारं चिंतिऊण पारिय तत्थुइं दाउं सोवा पंचमंगलं पढिय संडासए पमज्झिय उवविसिय पुव्वं व पुत्तिं पहिय वंदणं दाउं इच्छामि अणुसठिति भणिय जाणूहि वाउं वढमाणक्खरस्सरा तिनिथुईउ पड़िय सक्कथयं सुत्तंच भणिय आयरियाई वंदिय पायच्छित्तविसोहणत्थं काउस्सग्गं काउं उज्जोय चउक्क चिंति इति ॥ देवसिय पडिक्कमणविही ॥ इस पाठकी भाषा :- जैसें विधिप्रपाके पाठकी हम यही ग्रंथमें उपर कर आए है तैसें जान लेनी. ईस पाठमेंभी प्रतिक्रमणेमें चार थुईसें चैत्यवंदना करनी और श्रुतदेवता तथा क्षेत्रदेवताका कायोत्सर्ग अरु तिनकी थुईयों कहनी कही है. (५१) तथा प्रतिक्रमणा सूत्रकी लघुवृत्तिमें श्रीतिलकाचार्ये चार थुईसें चैत्यवंदना करनी लिखी है तथा च तत्पाठः ॥ एष नवमोऽधिकारः एतास्तिस्रः स्तुतयो गणधरकृतत्वानियमेनोच्यते आचरणयान्याअपि ॥ तद्यथा उज्जंते इत्यादि पाठसिद्धा नवरं निसिही यत्ति संसारकारणानि निषेधान्नैषेधिकी मोक्षः । दशमोऽधिकारः ॥ तथा चत्तारीत्यादि एषापि सुगमा नवरं परमनिट्ठियट्ठा परमार्थेन न कल्पनामात्रेण निष्ठिता अर्था येषां ते तथा एकादशोऽधिकारः अथैवमादितः प्रारभ्य वंदितभावादिजिनः सुधीरुचितमिति वैयावृत्त्यकराणामपि कायोत्सर्गार्थमिदं पठति वेयावच्चगराणमित्यादि वैयावृत्त्यकराणां गोमुखचक्रेश्चर्यादीनां शांतिकराणां सम्यग्दृष्टिसमाधिकराणां निमित्तं कायोत्सर्ग करोमि अत्र च वंदणवत्तियाए इत्यादि न पठयते अपितु अन्नत्थउससीएणमित्यादि तेषामविरतित्वेन देशविरतिभ्योप्यधस्तनगुणस्थानवर्तित्वात् श्रुतयश्च वैयावृत्त्यकराणामिव । एष द्वादशोधिकारः॥ भाषा :- यह नवमा अधिकार पूरा हुआ, यह पूर्वोक्ता सिद्धाणं ॥१ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ • • • • • • • • • • શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સ્વકપોલકલ્પિત સામાચારીને સુધર્મગચ્છની સામાચારી કહેવી, તે પણ ઉત્તમજનોનું લક્ષણ નથી. તથા જેમનું પોતાની પટ્ટાવલીમાં નામ લખીને પોતાના મોટા ગુરુ તરીકે માનવા, પુનઃ તેમની જ સામાચારીને જુઠી માનવી, તેનાથી તો ગુરુ પણ જુઠા સિદ્ધ થયા ! જયારે શ્રીરત્નવિજયજી-ધનવિજયજીના ગુરુ જુઠા હતા, ત્યારે તો તે બંનેની ગતિ શી થશે ! (૪૯) નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારી: "पुण पणवीसुस्सासं, उस्सग्गं करेइ पारए विहिणा । तो सयल कुशल किरिया, फलाणसिद्धाणं पढइ थयं ॥१४॥ अह सुय समिद्धि हेडं, सुयदेवीए करइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं सुणइ देइ तिए थुइ ॥१५॥ एवं खित्तसुरीए उस्सग्गं करेइ सुणइ देइ थुई। पढिउण पंचमंगल, मुवविसइ पमज्ज संडासे ॥१६॥ इत्यादि । ભાવાર્થ સુગમ છે. શ્રીનિવલ્લભસૂરિ વિરચિત સામાચારીમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવી અને ત્યારબાદ પ્રતિક્રમણના અંતમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી. આ કથન સ્પષ્ટતયા ૧૫-૧૬મી ગાથામાં કર્યું છે. નોંધ :- જયારે નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારીમાં પૂર્વોક્ત લેખ છે, ત્યારે તો શ્રીઅભયદેવસૂરિજીથી તથા તેઓશ્રીની ગુરુ પરંપરાથી પણ ચાર થોયની ચૈત્યવંદના અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવી નિશ્ચયથી સિદ્ધ થાય છે. તો પછી કોઈ વાદવિવાદની જરૂર નથી. તેથી શ્રીરત્નવિજયજી-ધનવિજયજી ત્રણ થોયના કદાગ્રહ છોડી દે તો એમને અલ્પક માનશું ! , , , , , , , , , , , , , , , , , , , , , , , , Page #157 -------------------------------------------------------------------------- ________________ १५६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जो देवाण ॥२ इक्कोवि ॥ ३ ये तीन थुईयां गमधरकी करी हुइ है ईस वास्ते निश्चे कहनी चाहीयें और आचरणासें अन्य भी कहीयें है, सो यह है. उज्जित इत्यादि पाठ सिद्ध है. नवरं निसिहीयत्ति संसारकारणनिषेधात् नैषेधिकी मोक्ष. यह दशमोधिकारः । तथा चत्तारि इत्यादि यह भी सुगम है. नवरं परमट्ठ, परमार्थ करके परंतु कल्पना मात्रसें नही निष्ठितार्था हुआ है. ईनको यह एकादशमोधिकारः ॥ अथ आदिसें आरंभके वांदे है भावजिनादिक अथ उचित प्रवृत्तिके लीये यह पाठ पढे ॥ "वेयावच्चगराणमित्यादि" वैयावृत्त्यके करनेवाले जो गोमुख यक्ष, चक्रैश्वर्यादीकों जो शांतिके करनेवाले, सम्यग्दृष्टि समाधिके करनेवाले है इन हेतुयोंसे तिनका कायोत्सर्ग करता हूं ॥ इहां वंदणवत्तियाए इत्यादि पाठ न कहना अपितु अन्नत्थूससीएणमित्यादि पाठ कहना. तिनको अविरति होनेसें देशविरतिसेंभी नीचले गुणस्थानमें वर्त्तनसें वैयावृत्त्यकरनेवालोंकों सुना है, यह बारमा अधिकार हैं ईस पाठमेंभी चार थुईसें चैत्यवंदना करनी कही है. (५२) तथा अणहिलपुर पाटणके फोफलीये वाडेका भांडागारमें श्रीअभयदेवसूरिकृत समाचारी है तिस का पाठ लिखते है । प्रव्रजितेन चोभयकालं प्रतिक्रमणं विधेयमतस्तद्विधिः । स च साधुश्रावकयोरेक एवेति श्रावकसमाचार्यां पृथक् नोक्तः, तत्र रात्रिकस्य यथा इरिया कुसुमिण सग्गो, जिणमुणिवंदण तहेव सज्जाओ ॥ सव्वस्सवि सक्कथउ, तिन्निय उस्सग्ग कायव्वा ॥१॥ चरणे दंसणनाणे, दुसुलोगुज्जोतय तई अईयारा ॥ पोत्तीवंदण आलोय. सुत्तं वंदणाय खामणयं ॥२॥ वंदणमुस्सग्गो इत्थ, चिंतणकि अहं तवं काहं ॥ छम्मासादेगदिणा, इहाणिजा पोरिसि नमो वा ॥३॥ मुहपोत्ती वंदण पच्चक्खाण अणुसट्ठि तह थुई तिन्नि ॥ जिणवंदण बहुवेला, पडिलेहण राइपडिक्कमणं ॥४॥ अथ दैवसिकस्य ॥ जिणमुणिवंदण Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ (५०) उत्५२४२ ॥५७ साभाया : पुव्वोलिंगीया पडिकमण सामाचारी पुणएसा। सावउ गुरुहिसमं, इक्को वा जावंति चेइयाई ति गाहा ॥ दुगथुत्तिपणिहाण वज्जं चेइयाई वंदितु चउराइ खमासमणेहिं आयरियाई वंदिय भूनिहियसिरो सव्वस्स देवसिय इच्चाइ दंडगेण सयलाइयार मिच्छुक्कडं दाउं उठिय सामायिय सुत्तं भणिउं इच्छामि ठाइउं काउस्सग्गमिच्चाइ सुत्तं भणिय पलंबिय भुय कुप्पर धरियनाभिअहो जाणुढे चउरंगुल ठविय कडियपट्टो संजइ कविठाइ दोसरहिअं काउस्सग्गं जंकाउं जहक्कम दिणकए अइयारे हियए धरिय नमोक्कारेण पारिय चउवीसं पहिलेहणाउ काउं काए वितत्तियाउ चेव कुणइ । साविया पुण पिठि सिरहिययवज्जं पन्नरसकुणइ । उठिय बत्तीसदोसरहियं पणवीसावस्सय मुठं किइकम्म काउं अवणयंगो करजुयविहि धरिय पुत्तीदेवसियाइयाराणं गुरुपुरउ वियडणत्थं आलोयण दंडगं पढइ । तउ पुत्तीए कठीसणं पाउंछणं वा पडिलेहि वामं जाणु हिठा दाहिणं चउर्ल्ड काउं करजुय गहिय पुत्तिसम्म पडिक्कमण सुत्तं भणइ । तउ दव्व भावुठिउ अब्भुठिउमि इच्चाइ दंडगं पढिता वंदणं दाउं पणगाइ सुजइ सुत्तिनिखामित्ता सामन्न साहू सुपुण ठवणायरिएण समं खामणं काउं तउ तिन्नि साहू खामित्ता पुणो की कम्मं काउं उद्धडिउ सिर कयंजेली आयरिय उवज्जाए इच्चाइ गाहातिगं पढित्ता सामाइयसुत्तं उस्सग्गदंडगं च भणिय काउस्सग्गे चारित्ताइयारसुद्धिनिमित्तं उज्जोपदुगं चिंतेइ । तउ गुरुणा पारिए पारित्ता संमत्तसुद्धिहेउं अज्जोयं पढिय सव्वलोय अरहंतचेइयाराहणुस्सग्गं काउं उज्जोयं चिंतिय सुय सोहि निमित्तं पुक्खरवरदीवर्ल्ड कट्टिय पुणो पणवीसुस्सासं काउस्सग्गं काउं पारिय सिद्धत्थवं पढित्ता सुयदेवयाए काउस्सग्गे नमोक्कारं चिंतिय तीसे थुइ देइ सुणेइ वा ॥ एवं खित्तदेवयाए वि काउस्सग्गे नमोक्कारं चिंतिउणपारिय तत्थुई दाउं सोवा पंचमंगलं पढिय संडासए पमज्जिय उवविसिय पुव्वं व पुत्तिं पहिय वंदणं दाउं इच्छामि अणुसटुिंति भणिय जाणूहि वाउं वड्डमाणक्खरस्सरा तिन्निथुईइ पडिय सक्कत्थयं सुत्तं च भणिय आयरियाई Page #159 -------------------------------------------------------------------------- ________________ १५८ चतुर्थस्तुतिनिर्णय भाग - १ अइया रुस्सग्गो पोत्तिवंदणा लोए ॥ सुत्तं वंदण खामण, वंदन तिन्नेव उस्सग्गा ॥ १ ॥ चरणे दंसणनाणे, उज्जोयादोणि एक्क एक्का य ॥ सुयखेत्तदेवउस्सग्गो पोत्तिय वंदण थुई थुत्तं ॥ २ ॥ पुणरवि खमासमण पुव्वं इच्छकारि तुम्हेम्हं संमत्त सामाइय सुयसामाइयस्स रोवणत्थं नंदिकरावणियं देंवे वंदावेह | गुरु वंदेहत्ति भणित्तातं वामपासे ठविता तेण समं व ंति आहिं ॥ थुईहिं देवे वंदावेइ सिद्धत्थय पज्जंतेय सिरिति १ संति २ पवयण ३ भवण ४ खित्ताय देवयाण ५ तहा वेयावच्चगराणय ६ उस्सग्गा हुंति कायव्वा केवलं शांतिनाथाराधनार्थं कायोत्सर्गः सागरवरगंभीरेत्यंतं लोगस्सुज्जोयगराचिंतनतः सप्तविंशत्युच्छ्छा - समानः कार्यः । शेषेषु तु नमस्कारचिंतनं क्रमेण स्तुतयः श्रीमते शांतिनाथायेत्यादि ॥ १ ॥ उन्मृष्टरिष्टेत्यादि ॥२॥ यस्याः प्रसादेत्यादि ॥३॥ ज्ञानादिगुणेत्यादि ॥ ४ ॥ यस्याः क्षेत्रं समाश्रित्येत्यादि ॥५॥ सर्वे यक्षांबिकेत्यादि ॥ ६ ॥ तओ नमोक्कारं कट्ठिय जाणु सुभविअ सक्कत्थओ अरिहाणाइ त्थोत्तं च भणिजइ जयवीयरायेत्यादिगाथे च इतीयं प्रक्रिया सर्वनंदीषु तुल्यत्वे तत्समोच्चारणत्वं चइय वंदणाणंतरं खमासमण पुव्वं भणेइ ॥ (५३) इन पाठोंका भावार्थ :- राईपडिक्कमणेके अंतमें चार थुईसें चैत्यवंदना करनी कही है. हम उपर जितने शास्त्रोंकी साक्षीसें देवसि पडिक्कमणेका विधि लिख आए है. तिन सर्व ग्रंथोंमें राइ पडिक्कमणेके अंतमें चार थुइसें चैत्यवंदना करनी कही है. सेसंउभयकालमिति महाभाष्यवचनप्रमाण्यात् ॥ तथा श्री अभयदेवसूरिजीने तथा तिनके शिष्यने देवसि पडिक्कमणेकी आदिमें चार थुइसें चैत्यवंदना करनी कही है और श्रुतदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्ग करना तथा तिनकी थुइ कहनी कही है ॥ तथा सम्यक्त्व देशविरत्यादिके आरोपणेकी चैत्यवंदनामें प्रवचन Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧પ૯ वंदिय पायच्छित्तविसोहणत्थं काउस्सग्गं काउं उज्जोय चउक्कं चिंति इति । देवसिय पडिक्कमणविही ॥ -આ ઉપરોક્ત પાઠનો ભાવાર્થ પૂર્વે જણાવેલ વિધિપ્રપા ના પાઠની જેમ જ જાણવો. આ પાઠમાં પણ પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના કરવી અને ક્ષેત્રદેવતા-શ્રુતદેવતાનો કાયોત્સર્ગ થાય કહેવાની કહી છે. ..................................................... (૫૧) શ્રીતિલકાચાર્યકૃત પ્રતિક્રમણ સૂત્રની લઘુવૃત્તિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તે પાઠ નીચે પ્રમાણે છે. तथा च तत्पाठः । एष नवमोऽधिकारः एतास्तिस्त्रः स्तुतयो गणधरकृतत्वान्नियमेनोच्यते आचरणायान्या अपि ॥ तद्यथा उज्जंते इत्यादि पाठसिद्धाः नवरं निसिहीयत्ति संसारकारणानि निषेधान्नैषेधिकी मोक्षः । दशमोऽधिकारः ॥ तथा चत्तारीत्यादि एषापि सुगमा न वरं परमट्ठनिट्ठियट्ठा परमार्थेन न कल्पनामात्रेण निष्ठिता अर्थो येषां ते तथा एकादशोऽधिकारः अथैवमादितः प्रारभ्यवंदितभावादिजिनः सुधीरुचितमिति वैयावृत्त्यकराणामपि कायोत्सर्गार्थमिदं पठति वैयावच्चगराणमित्यादि वैयावृत्त्यकराणां गोमुखचक्रेश्चर्यादीनां शांतिकराणां सम्यग्दृष्टिसमाधिकराणां निमित्तं कायोत्सर्ग करोमि अत्र च वंदणवत्तियाए इत्यादि न पठयते अपि तु अन्नत्थ उससीएणमित्यादि तेषामविरतत्वेन देशविरतिभ्योप्यधस्तनगुणस्थानवर्तित्वात् श्रुतयश्च वैयावृत्त्यकराणामिव एष द्वादशोधिकारः॥ भावार्थ :- मी नमो अपि।२ पू[ थाय छे. मा पूर्वोत सिद्धाणं १, जो देवाणं २, इक्कोवि ३ यत्रो थोयो ९५२ (मगतनी श्यना डोपाथी નિશ્ચયથી કહેવી જોઈએ. અને આચરણાથી પણ કહેવાય છે. તે આ છે. त त्याहि सिद्ध छे. नवरं निसिहीयत्ति. संसारन। ॥२९॥ना निषेधथी नषेधिही भोक्ष.. ॥ शमी अघिछ. तथा 'चत्तारी' त्यादि ५९ सुगम छे. नवरं परमट्ठ. -५२मार्थथी, परंतु ८५न। मात्राथ. नहि. निष्ठिता थया छ Page #161 -------------------------------------------------------------------------- ________________ १६० चतुर्थस्तुतिनिर्णय भाग-१ देवी भुवन देवता, खेत्र देवता, वेयावच्चगराणं इनके कायोत्सर्ग और इन सर्वोकी पृथग् पृथग् थुइ कहनी कही है. इस समाचारीके अंत श्लोकमें ऐसें लिखा है के श्रीअभयदेवसूरिजीके राज्यमें यह समाचारी रची गइ है. और इसी पुस्तककी समाप्तिमें ऐसें लिखा है इति श्रीखरतरगच्छे श्रीअभयदेवसूरिकृता समाचारी संपूर्णा ॥ यह पुस्तकभी हमारे पास है, किसीकों शंका होवे तो देख लेवे ।। जैसें इस समाचारीमें विधि लिखि है, तैसेंही श्रीसोमसुंदरसूरिकृत, श्रीदेवसुंदरसूरिकृत, श्रीयशोदेवसूरिके शिष्यके शिष्य श्रीनरेश्वरसूरिकृत समाचारीयोंमें तथा श्रीतिलकाचार्यकृत विधिप्रपा समाचारीमें ऐसा लेख है सो यहां लिख दिखाते हैं। (५४) श्रीतिलकाचार्य्यकृत सैतीस द्वारकी विधिप्रपा समाचारीका पाठ || पुनः गृही क्षमा, इच्छाकारेणतुब्भे अम्हं सम्यक्त्व० श्रुत० देशवि० सामायिक आरोपओ गुरु० आरोपणा गृहीइच्छाक्षमा० इच्छाकारेण तुम्हे अम्ह सम्य० श्रुत० देश० सामायिका रोपणत्थु निंदिकरऊ गुरु० करेइमो गृहीइच्छं ॥ क्षमा० इच्छाकारेण तुम्हे अम्ह सम्य० श्रुम्हे देश० सामायिकारोपणत्थं नंदिकरणत्थं चेइयाइं वंदावेह ततः समुत्थाय गुरुः समवसरणाग्रे स्थित्वा गृहिणं वामपार्वे निवेश्य ईर्यापथिकी प्रतिक्रमय्य प्रार्थितं चैत्यवंदनादेशं दत्वा गुरुः ससंघस्तेन सह चैत्यवंदनां करोति ।। तद्यथा ॥ समवसरणमध्ये रत्नसिंहासनस्थान्, जगति विजयमानान् चामरै :ज्यमानान् ॥ मनुजदनुजदेवैः संततं सेव्यमानान्, शिवपथकथकांस्तानर्हतः संस्तुवेऽहं ॥१॥ शिवयुवतिकिरीटान् शुष्कदुष्कर्मकंदान्, विमलतम समुद्यत्केवलज्ञानदीपान् ॥ अणुमनुजसुदेहाकारतेजः स्वरुपान्, अधिगतपरमार्थान् नौमि सिद्धान् कृतार्थान् ॥३॥ अतुलतुलितसत्त्वान् ज्ञातसिद्धांततत्त्वान्, Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૬૧ જેના તેનો આ અગિયારમો અધિકાર છે. હવે આદિથી આરંભના ભાવ જિનાદિક વાંદે છે. હવે ઉચિત પ્રવૃત્તિના માટે આ પાઠ કહેવો, “વૈયાવચ્ચગરાણ” ઇત્યાદિ વૈયાવૃત્ય કરનારા જે ગોમુખ યક્ષ, ચક્રેશ્વરી દેવી, કે જે શાંતિ કરનારા છે, સમ્યગૃષ્ટિઓને સમાધિ આપનાર છે, તે હેતુઓથી તેમનો કાયોત્સર્ગ કરું છું. અહીં વંદણવત્તિયાએ ઇત્યાદિ પાઠ ન पोलपो. परंतु "अनित्य उससा.” त्याहि पा डेपो. तो અવિરતિધર હોવાથી દેશવિરતિધરોથી પણ નીચેના ગુણસ્થાનકમાં વર્તતા હોવાથી વૈયાવૃત્ય કરનારા સાંભળ્યા છે. આ બારમો અધિકાર છે. -આ પાઠથી પણ ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે. (પર) અણહિલપુર પાટણના ફોફલીયાવાડાના જ્ઞાનભંડારમાંથી સંપ્રાપ્ત શ્રીઅભયદેવસૂરિકૃત સામાચારીનો પાઠ : ____ "प्रव्रजितेन चोभयकालं प्रतिकमणं विधेयमतस्तद्विधिः । स च साधुश्रावकयोरेक एवेति श्रावकसामाचार्यां पृथक् नोक्तः, तत्र रात्रिकस्य यथाइरिया कुसुमिणसग्गो, जिणमुणिवंदण तहेव सज्जाउ ॥ सव्वस्सविसक्थउ, तिन्निय उस्सग्ग कायव्वा ॥१॥ चरणे दंसणनाणे दुसुलोगुज्जोतय तई अईयारा । पोत्तीवंदण आलोय, सुत्तं वंदणाय खामणयं ॥२॥ वंदणमुस्सग्गो इत्थ चिंतएकिं अहं तवं काहं ॥ छम्मासादेगदिणा इहाणिजा पोरिसि नमो वा ॥३॥ मुहपोत्ती वंदण पच्चक्खाण अणुसद्धिं तह थुई तिन्नि ॥ जिणवंदण बहुवेला पडिलेहण राइपडिक्कमणं ॥४॥ अथ देवसिकस्य ॥ जिणमुणिवंदण अइया, रुस्सग्गो पोत्तिवंदण लोए। सुत्तं वंदण खामण, वंदन तिनेव उस्सग्गा ॥१॥ चरणे दंसणनाणे, उज्जोया दोणि एक्क एक्का य । सुयखेत्तदेवउस्सग्गो, पोत्तिय वंदणथुई थुत्तं ॥२॥ पुणरवि खमासमण पुव्वं इच्छकारि तुम्हेम्हं संमत्त सामाइय Page #163 -------------------------------------------------------------------------- ________________ १६२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ चतुरतरगिरस्तान् पंचधाचारशस्तान् ॥ प्रथित गुण समाजान् नित्यमाचार्यराजान् प्रणमत युगमुख्यान् सक्रियाबद्धसख्यान् ॥३॥ प्रणयिषु पठनायाभ्युद्यतेषु प्रकामं वितरत इह सौत्री वाचनामागमस्य । अगणितनिजकष्टान् कामिताभीष्टसिद्धान् सरससुगमवाचो वाचकान् संस्तवीमि ॥४॥ दशविधयतिधर्माधारभूतान् प्रभूतान् श्रमणशतसहस्त्रान् श्रमान् स्वक्रियायां ॥ सविनयमतिभक्त्याभ्युल्लसच्चित्त रंगः, सततमपि नमामि क्षामदेहांस्तपोभिः ॥५॥ चतुर्गात्रं चतुर्वक्रं, चतुर्धा, धर्मदेशकं ॥ चतुर्गतिविनिर्मुक्तं नमामि जिनपुंगवं ॥६॥ इत्यादि नमस्कारान् शक्रस्तवं च भणित्वा, अरिहंत चेइयाणं लोगस्स उज्जोयगरे ॥ पुक्खरवरदीवढे सिद्धाणं बुद्धाणं कायोत्सर्गान् कृत्वा ततः शांतिनाथ आराहणत्थं करेमि काउस्सग्गं वंदणवत्तीयाए अथ सुयदेवयाए सासणदेवयाए सव्वेसिं वेयावच्चगराणं अणुज्जाणावणत्थं करेमि काउस्सग्गं अन्नत्थ उससिएणं कायोत्सर्गाश्च ज दत्वा तत्र शांतिनाथाराधनार्थं कायोत्सर्गे सागरवरगंभीरांतचतुर्विंशतिस्तवं शेषकायोत्सर्गसप्तके श्वासोच्छ्वासं पंचपरमेष्टिनमस्कारं विचिंत्य नमोर्हत्सिद्वाचार्यो- पाध्यायसर्वसाधुभ्यः इति भणनरहितं चतुर्विंशतिस्तवश्रुतस्तवकायोत्सर्गाते स्तुतिद्वयं तत्भणनपूर्वकं चापरकायोत्सर्गाते स्तुतिषट्कं गुरुः स्वमेव भणति ताश्वेमाः स्तुतयः । सत्केवलदंष्ट्रं धर्मक्षितिधारं श्रीवीरवराहं प्रातर्नुतवंद्यं ॥१॥ भवकांतारनिस्तार सार्थवाहास्तु देहिनाम् ॥ जिनादित्या जयंत्युच्चैः प्रभातीकृतदिङ्मुखाः ॥२॥ तोयायते मौर्यमलापनीतौ पद्मायते श्रीगणभृत्सरःसु ॥ राहूयते यत्कुमतीदुबिंबे तज्जैनवाक्यं जयति प्रभाते ॥३॥ किमियममलपद्मं प्रोद्धहंती करेण प्रकटविकचपद्मे संश्रिता श्रीः सितांगी ॥ नहि नहि जिनवीरक्षीरनीरेश्वरस्य श्रुत सितमणिमालाताभिभाते श्रुतांगी ॥४॥ यदि चापराण्हे नंदिः क्रियते Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૬૩ सुयसामाइयस्स रोवणत्थं नंदिकरावणिय देवे वंदावेह ॥ गुरु वंदेहति भणित्ता तं वामपासे ठवित्ता तेण समं वटुंति आहिं ॥ थुईहिं देवे वंदावेइ सिद्धत्थ पज्जंतेय सिरिसंति १, संति २, पवयण ३, भवण ४, खित्ताय देवणाय ५, तहा वेयावच्चगराणय ६, उस्सग्गा हुंति कायव्वा केवलं शांतिनाथाराधनार्थं कायोत्सर्गः सागरवरगंभीरेत्यंतं लोग्गस्सुज्जोयगराचिंतनतः सप्तविंशत्युच्छवासमानः कार्यः । शेषेषु तु नमस्कारचिंतनं क्रमेण स्तुतयः श्रीमते शांतिनाथायेत्यादि ।॥१॥ उत्पृष्टरिष्टेत्यादि ॥२॥ यस्याः प्रसादेत्यादि ॥३॥ ज्ञागादेगुणेत्यादि ॥४॥ यस्याः क्षेत्रं समाश्रित्येत्यादि ॥५॥ सर्वे यक्षांबिकेत्यदि ॥६॥ तउ नमोक्कारं काड्डेय जाणु जयवीयरायेत्यादिगाथे च इतीयं प्रक्रिया सर्वनंदीषु तुल्यत्वे तत्समोच्चारणत्वं चेइय वंदणाणंतरं खणासमणपुव्वं भणेइ ॥ (૫૩) ભાવાર્થ સુગમ છે. ઉપરોક્ત પાઠોનો સાર એ છે કે, રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. અમે ઉપર જેટલા શાસ્ત્રોની સાક્ષીથી દેવસિ પ્રતિક્રમણની વિધિ લખી આવ્યા છે, તે સર્વે ગ્રંથોમાં રાઈપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. સેકં ૩મયેમિતિ મહીમાષ્યવનપ્રામાખ્યાત્િ II તથા શ્રીઅભયદેવસૂરિજીએ તથા તેમના શિષ્ય દેવસિ પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવાની કહી છે. સમ્યક્ત્વ-દેશવિરત્યાદિના આરોપણની ચૈત્યવંદનામાં પ્રવચનદેવી, ભુવન દેવતા, ક્ષેત્રદેવતા, વૈયાવચ્ચગરાણ, તેના કાયોત્સર્ગ અને એ સર્વેની પૃથક પૃથક થાય કહેવાની કહી છે. આ સામાચારીના અંતિમ શ્લોકમાં એવું લખ્યું છે કે શ્રીઅભયદેવસૂરિજીના સામ્રાજ્યમાં આ સામાચારી રચી છે અને આ પુસ્તકની સમાપ્તિમાં પણ એવું લખ્યું છે કે.. તિ શ્રીરઘરત૨/છે શ્રીગમયેવસૂરિવૃતી Page #165 -------------------------------------------------------------------------- ________________ १६४ चतुर्थस्तुतिनिर्णय भाग - १ तदा एतासां स्तुतीनां स्थाने इमाः स्तुतयो भणनीयाः ॥ तद्यथा ॥ नमोस्तु वर्धमानाय स्पर्धमानाय कर्मणा ॥ तज्जायावाप्तमोक्षाय परोक्षाय कुतीर्थीनाम् ॥ १॥ येषां विकचारविंद राज्या ज्यायः क्रमकमलावलिं दधत्या ॥ सदृशैरिति संगतं प्रशस्यं कथितं संतु शिवाय ते जिनेंद्राः ॥२॥ कषायतापार्दितजंतुनिर्वृतिं करोति यो जैनमुखांबुदोङ्गतः ॥ स शुक्रमासोद्भववृष्टिसंनिभो दधातु तुष्टिमयि विस्तरो गिराम् ॥३॥ स्वसितसुरभिगंधालग्नभृंगीकुरंगं मुखशशिनमजस्त्रं बिभ्रती या बिभर्ति ॥ विकचकमलामुच्चैः सा त्वचिंत्यप्रभावा सकलसुखविधात्री प्राणिनां सा श्रुतांगी ॥४॥ शांतिनाथादि स्तुतिचतुष्टयं च पूर्वाण्हापराण्हयोरप्येकमेव ॥ शांतिनाथः स वः पातु यस्य सम्यक् सभाजनं ॥ कृतं करोति निःशेषं त्रैलोक्यं शांतिभाजनम् ॥१॥ यत्प्रसादादवाप्यंते पदार्थाः कल्पनां विना । सा देवी संविदे नः स्तादस्तकल्पलतोपमा ॥२॥ या पाति शासनं जैन सद्यः प्रत्यूहनाशिनी ॥ साभिप्रेतसमृद्ध्यर्थं भूयाच्छासनदेवता ॥३॥ ये ते जिनवचनरता वैयावृत्त्योद्यताश्च ये नित्यं ॥ ते सर्वे शांतिकरा भवंतु सर्वाणि यक्षाद्याः ॥४॥ (५५) इस उपर ले पाठमें श्रुतदेवता, शासनदेवता, वेयावच्चकराणं इन तीनोका कायोत्सर्ग और तीनोकी तीन थुइंया कहनी कही है. इसीतरें सर्वगच्छोंकी समाचारीयोंमें यही रीती है. और प्रतिष्ठा कल्पोमें भी पूर्वोक्त देवतायोंका कायोत्सर्ग अरु थुइयां कहनीयां कही है. यहा कोइ श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी प्रश्न करते है के प्रव्रज्याविधिमें और प्रतिष्ठाविधिमें तो हम पूर्वोक्त देवतायोंका कायोत्सर्ग अरु थुइ कहनी मानते है. परंतु प्रतिक्रमणोमें नही मानते. उत्तर :- प्रतिक्रमणेमें वेयावच्चगराणं श्रुतदेवता, क्षेत्रदेवता इन Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ सामाचारी संपूर्णा ॥ -તે પુસ્તક પણ અમારી પાસે છે. કોઈને પણ શંકા હોય તો દેખી શકે છે. જે પ્રમાણે ઉપરોક્ત તે સામાચારીમાં વિધિ લખી છે, તે પ્રમાણે જ શ્રી સોમસુંદરસૂરિકૃત શ્રીદેવસુંદરસૂરિકૃત, શ્રીયશોદેવસૂરિના શિષ્યના શિષ્ય શ્રીનરેશ્વરસૂરિકૃત સામાચારીઓમાં તથા શ્રીતિલકાચાર્યકૃત વિધિપ્રપા સામાચારીમાં આ પ્રમાણે લેખ છે. તે અહીં લખાય છે. . . . . . . . . . . . . . . . . . . . . . . (૫૪) શ્રીતિલકાચાર્યકૃત છત્રીસ દ્વારની વિધિપ્રપા સામાચારીનો ५6:___"पुन: गृही क्षमा० इच्छकारेण तुब्भे अहं सम्यक्त्व० श्रुत० देसवि० सामायिक आरोपउ गुरु० आरोपणा गृहीइच्छाक्षमा इच्छाकारेण तुब्भे अम्ह सम्य० श्रुत० देश० सामायिकारोपणात्थु नंदिकरउ गुरु० करेइमो गृहीइत्थं ॥ क्षमा० इच्छाकारेण तुब्भे अम्ह सम्य० श्रु० देश० सामायिकारोपणत्थं नंदिकरणत्थं चेइयारं वंदावेह ततः समुत्थाय गुरुः समवसरणाग्रे स्थित्वा गृहिणं वामपार्श्वे निवेश्य ईर्यापथिकी प्रतिक्रमष्यं प्रार्थितं चैत्यंवदनादेशं दत्वा गुरु ससंघस्तेन सह चैत्यवंदनां करोति । तद्यथा ॥ समवसरणमध्ये रत्नसिंहासनस्थान् जगति विजयमानात् चामरैर्वीज्यमानान् ॥ मनुजदनुजदेवैः संततं सेव्यमानान् , शिवपथकथकांस्तानर्हतः संस्तुवेऽहं ॥१॥ शिवयुवतीकिरिटान् शुष्कदुष्कर्मकं दान्, विमलतमसमुद्यत्के वल- ज्ञानदीपान् ॥ अणुमनुजसुदेहाकारतेजः स्वरुपान्, अधिगतपरमार्थान् नौमि सिद्धान् कृतार्थान् ॥२॥ अतुलतुलिवसत्त्वान् ज्ञातासिद्धांततत्त्वान्, चतुरतरगिरस्तान् पंचधाचारशस्तान् ॥ प्रथितगुणसमाजान् नित्यभाचार्यराजान् प्रणमत युग्मुख्यान् सक्रियाबद्धसख्यान् ॥३॥ प्रणयिषु पठनायाभ्युद्यतेषु प्रकामं वितरत इह सौत्रां वाचनामागमस्य अगणितनिजकष्टान् कामिताभीष्टसिद्धान् सरससुगमवाचो वाचकान् संस्तवीमि ॥४॥ दशविधयतिधर्माधारभूतान् प्रभूतान् श्रमणशतसहस्रानश्रमान् स्वक्रियायां । सविनय मतिभक्त्याभ्युल्ल Page #167 -------------------------------------------------------------------------- ________________ १६६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ - तीनोके कायोत्सर्ग, अरु थुइयों कहनी यह सब बात शंकासमाधानपूर्वक अनेक शास्त्रोंकी साक्षीमें हम उपर लिख आए है. जेकर श्रीरत्नविजय अरु श्रीधनविजयजीकों पूर्वोक्त सुविहित आचार्योका लेख प्रमाण नही होवे तो फेर धर्मकी प्रवृत्ति जो कुछ चलानी वो सब पूर्वोक्त आचार्योकी परंपरासेही चलती है तिसकों भी छोडके जिसमाफक अपनी मरजीमें आवे तिसमाफक बिचारे भोले जीवोंके आगें चलानेकों कुछभी मेनत तो नही पडती; परंतु नुकशान मात्र इतनाही होता है कि जैसें करनेसें सम्यक्त्वका नाश हो जाता है. यह बात कोइभी जैनधर्मी होवेगा सो अवश्य मंजूर रखेगा फेर जादा क्या कहना. फेरभी एक बात यह है कि जब पडिक्कमणेमें पूर्वोक्त देवतायोंका कायोत्सर्ग करणेसें इनकों पाप लगता है ? तो क्या प्रव्रज्याविधिमें और प्रतिष्ठाविधिमें इन पूर्वोक्त देवतायोका कायोत्सर्ग करनेसें इनकों पाप नही लगता होवेगा? यह कहना सत्य हैकि "आंधे चूहे थोथे धान, जैसे गुरु तैसे यजमान" इसि माफक है. यह अपक्षपाति सम्यक्दृष्टि निश्चय करेगा. मारवाड अरु मालवेके रहेने वाले कितनेक भोले श्रावकतो जैसे है कि जिनोने किसि बहुश्रुतसें यथार्थ श्रीजिनमार्गभी नही सुना है तिनोरों कुयुक्तिसें श्रीहरिभद्रसूरियादिक हजारो आचार्यो जो जैनमतमें महाज्ञानी थे तिनके सम्मत जो चार थुइ श्रुतदेवता, क्षेत्रदेवताका कायोत्सर्ग करणेरुप मत है तिसकों उत्थापके स्वकपोलकल्पित मतके जालमें फसाते है. यह काम सम्यग्दृष्टि अरु भवभीरुयोंका नही है. तथा श्रीरत्नविजयजी, श्रीधनविजयजीने श्रीजगच्चंद्रसूरिजीकों अपना आचार्यपट्ट परंपरायमें माना है. और तिनके शिष्य श्रीदेवेंद्रसूरिजीने चैत्यवंदनभाष्यमें और तिनके शिष्य श्रीधर्मघोषसूरिजीने तिस भाष्यकी Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ सच्चित्तरंगः सततमपि नमामि क्षामदेहांस्तपोभिः ॥५॥ चतुर्गात्रं चतुर्वक्रं चतुर्धा धर्मदेशकं ॥ चतुर्गतिविनिर्मुक्तं नमामि जिनपुंगवं ॥ ६ ॥ इत्यादि नमस्कारान् शक्रस्तवं च भणित्वा अरिहंत चेइयाणं लोगस्स उज्जोयगरे० ॥ पुक्खरवरदीवड्ढे सिद्धाणं बुद्धाणं० कायोत्सर्गान् कृत्वा ततः शांतिनाथ आराहणत्थं करेमि काउस्सग्गं वंदणवत्तीयाए अथ सुयदेवयाए सासणदेवयाए सव्वेसिं वैयावच्चगराणं अणुज्जाणावणत्थं करेमि काउस्सग्गं अन्नत्थ उससिएणं कायोत्सर्गांश्च ४ दत्वा तत्र शांतिनाथाराधनार्थं कायोत्सर्गे सागरवरगंभीरांचतुर्विंशतिस्तवं शेषकायोत्सर्गसप्तके श्वासोश्छवासं पंचपरमेष्ठिनमस्कारं विचित्य नमोर्हत्सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः इति भणनरहितं चतुविंशतिस्तव श्रुतस्तवकायोत्सर्गांते स्तुतिद्वयं तद्भणनपूर्वकं चापरकायोत्सर्गांते स्तुतिषट्कं गुरुः स्वमेव भणेति ताश्चेमाः स्तुतयाः । सत्केवलदंष्टं धर्मक्षितिधारं श्रीवीरवराहं प्रातर्नुतवंद्यं ॥१॥ भवकांतारनिस्तार सार्थवाहास्तु देहिनाम् । जिनादित्या जयंत्युच्चैः प्रभातीकृतदिङ्मुखाः ॥ २॥ तोयायते मौर्य्यमलापनीतौ पद्मायते श्रीगुणभृत्सरःसु ॥ राहूयते यत्कुमतीदुबिंबे तज्जैनवाक्यं जयति प्रभाते ॥३॥ किमिय ममलपद्मं प्रोद्वहंती करेण प्रकटविकचपद्मे संश्रिता श्रीः सितांगी ॥ नहि नहि जिनवीरक्षीरनीरेश्वरस्य श्रुतसितमणिमालाताभिधाते श्रुतांगी ॥४॥ यदि चापराण्हे नंदिः क्रियते तदा एतासां स्तुतिनां स्थाने इमाः स्तुत्तयो भणनीयाः ॥ तद्यथा ॥ नमोस्तु वर्धमानाय स्पर्धमानाय कर्मणा ॥ तज्जयावाप्तमोक्षाय परोक्षाय कुतीर्थिनाम् ॥१॥ येषां विकचारविंदराज्या ज्यायः क्रमकमलावलिं दधत्या ॥ सद्दशैरिति संगतं प्रशस्यं कथितं संतु शिवाय ते जिनेन्द्राः ॥२॥ कषायातापार्दितजंतुनिर्वृर्तिकरोति यो जैनमुखांबुदोद्गतः ॥ स शुक्रमासोद्भववृष्टिसंनिभो दधातु तुष्टिं मयि विस्तरो गराम् ॥३॥ स्वसितसुरभिगंधालग्न भृंगीकुरंगं मुखशशिनमजस्त्रं बिभ्रती या बिभर्ति ॥ विकचकमलमुच्चैः सा त्वचिंत्यप्रभावा सकलसुखविधात्री प्राणिनां सा श्रुतांगी ॥४॥ शांतिनाथादिस्तुतिचतुष्टयं च पूर्वाण्हापराण्हयोरप्येकमेव ॥ शांतिनाथः स वः पातु यस्य सम्यक् सभाजनं 7 ૧૬૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ १६८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ संघाचार वृत्ति में चार थुइसें चैत्यवंदनाकी सिद्धि पूर्वपक्ष उत्तर पक्ष करके अच्छी तरेंसे निश्चित करी है, जिसका स्वरुप हम उपर लिख आए है. तिसकों नही मानते इस्से अपनेही आचार्योकों असत्यभाषी मानते है, तो फेर श्रीरत्नविजयजी, श्रीधनविजयजी यहभी सत्यभाषी क्योंकर सिद्ध होवेगें ? जेकर श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी अंचलगच्छके मतका सरणा लेते होवेगे तो सोभी अयुक्त है. क्योकि अंचलगच्छके मतवाले तो चारोंही थुइ नही मानते है, वे तो लोगस्स, पुक्खरवर,सिद्धाणं बुद्धाणं, यह तीन थुइकों मानते है. अन्य नही. यह बात अंचलकृत शतपदी ग्रंथके १४१५-१६- प्रश्नोत्तरमें देख लेनी. (५६) तथा श्रीतिलकाचार्यकृत विधिप्रपाका पाठ ॥ अथ साधुदिनचर्याविधिः ॥ इह साधवः पाश्चात्यरात्रिघटिकाचतुष्टयसमये पंचपरमेष्टिनमस्कारं पठंतः समुत्थाय 'किं मे कडं किं च मे किच्चमे संकंसकणिज्जं समाय समि किंमे परोपासइ किंच अथवा किंचाहं खलियं न विवज्जयामि ॥१॥ ' इत्यादि विचिंत्य ईर्यापथिकीं प्रतिक्रम्य चैत्यवंदनां कृत्वा समुदायेन कुस्वप्नदुस्वप्न कायोत्सर्ग गुरुन् वंदित्वा यथाद्येष्ठं साधुवंदनं । श्रावकाणां तु मिथो वांदउं भणनं ततः क्षणं आदेशादाने न स्वाध्यायं विधाय ततः क्षमा० इच्छ० पडिक्कमणइठाउं इच्छं क्षमा० सव्वस्स विराईय दुचिंतिय दुब्भासियं दुच्चिठियह मणि वचणि काई मिच्छामि दुक्कडं शक्रस्तवभणनं ततश्चारित्रशुद्ध्यर्थं करेमि भंते० काउस्सग्गं उज्जोयचिंतणं न पुनरादावेव अतिचारचिंतनं निद्राप्रमादेन स्मृतिवैकल्यसंभवात् ततो दर्शनशुद्धयर्थं लोगस्स उज्जोयगरे उज्जोचिंतणं ज्ञानशुद्धयर्थं पुक्खरवर० उस्सग्गो अचक्खुविसइ जोगुवो सिरियउ इत्याद्यति चारचिंतनं श्रावकाणां तु नाणंमि दंसणंमीति गाथाष्टकचिंतनं ततो Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૬૯ ॥ कृतं करोति निःशेषं त्रैलोक्यं शांतिभाजनम् ॥१॥ यत्प्रासादादवाप्यंते पदार्थाः कल्पनां विना ॥ सा देवी संविदे नः स्तादस्तकल्पलतोपमा ॥२॥ या पाति शासनं जैनं सद्य प्रत्यूहनाशिनी । साभिप्रेतसमृद्धयर्थं भूयाच्छासनदेवता ॥३॥ ये ते जिनवचनरता वैयावृत्त्योद्यताश्च ये नित्यं । ते सर्वे शांतिकरा भवंतु सर्वाणि यक्षाद्याः ॥४॥ (૫૫) ભાવાર્થ સુગમ છે. આગળના શાસ્ત્રપાઠોમાં જણાવેલી વાતો જ પુષ્ટ થાય છે. તેથી ઉપરનો પાઠ પણ શ્રુતદેવતા, શાસન દેવતા, વેયાવચ્ચગરાણ, આ ત્રણના કાયોત્સર્ગ અને તેમની થોય કહેવાનું કહે છે. આ રીતે સર્વગચ્છોની સામાચારીમાં આ રીતે છે અને પ્રતિષ્ઠાકલ્પોમાં પણ પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ અને થોય કહેવાની કહી છે. (હવે શ્રીરત્નવિજયજી - ધનવિજયજી પોતાનો સ્વકલ્પિત મત બતાવે છે.) પૂર્વપક્ષ - પ્રવ્રજ્યા અને પ્રતિષ્ઠા વિધિમાં તો અમે પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ અને થોય કહેવાની માનીએ છીએ. પરંતુ પ્રતિક્રમણમાં માનતા નથી. ઉત્તરપક્ષ :- પ્રતિક્રમણમાં વૈયાવચ્ચગરાણ, ક્ષેત્રદેવતા, શ્રુતદેવતા, આ ત્રણેનો કાયોત્સર્ગ અને થોય કહેવી, આ સર્વે વાત શંકાસમાધાનપૂર્વક અનેક શાસ્ત્રોની સાક્ષીથી અમે ઉપર લખી ગયા છીએ. જો શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને પૂર્વોક્ત સુવિહિત આચાર્ય ભગવંતોનો લેખ પ્રમાણભૂત હોય, તો હાલમાં જે કંઈ ધર્મપ્રવૃત્તિ ચાલે છે તે પૂર્વોક્ત આચાર્ય ભગવંતોની પરંપરાથી જ ચાલે છે. તેને પણ છોડીને જેમ પોતાની મરજીમાં આવે તે રીતે બિચારા ભોળા જીવોની આગળ ચલાવવામાં કોઈ મહેનતતો પડતી નથી, પરંતુ નુકશાન એ થાય છે કે આ રીતે સ્વકલ્પિત ક્રિયાઓ કરવાથી સમ્યકત્વનો નાશ થઈ જાય છે. આ વાત કોઈપણ જૈનધર્મી મંજુર કરશે જ. વળી વધારે શું કહેવું! Page #171 -------------------------------------------------------------------------- ________________ १७० चतुर्थस्तुतिनिर्णय भाग-१ मंगलार्थ सिद्धाणं बुद्धाणमिति स्तुतीनां भणनं मुहपत्तीपेहणं वंदणयं उपविश्य प्रतिक्रमणसूत्रभणनं अब्भुठिओमि आराहणाए पणित्ता वंदणयं खामणयं यदि पंचाद्याः साधवो भवति तदा त्रयाणां तक्रियतां तत्र रात्रिके दैवसिके पाक्षिकादिसत्कसंबुद्धसमाप्तिक्षामणेषु क्षमयितारः सकलं क्षामणकसूत्रं भणंति क्षमणीयास्तु परपत्तियं पदात् अविहिणा सारिया वारिया चोइया पडिचोइया मणेण वायाए काएण वा मिच्छामि दुक्कडं इति भणंति । अथ वंदणपुव्वं छम्मासिया चिंतणत्थं आयरिय उवज्जाय उस्सग्गा छम्मासिय चिंतणं करिज्झ पच्चक्खाणं जाव उज्जोयं भणिता मुहपत्ती पडिलेहणं वंदणयं पच्चक्खाणं इच्छामो अणुसठिं विशाललोचनदलं० इति स्तुतित्रयभणनं शक्रस्तवः । पूर्णा चैत्यवंदना ॥ श्रीतिलकाचार्य विधि प्रपामें ॥ संपूर्णा चैत्यवंदना अस्तोत्रा ततो गुरुन् वंदित्वा यथाज्येष्ठं साधुवंदनं क्षमा, इच्छापडिक्कमणइ ठायहं इत्थं क्षमा, सव्वस्सवि देवसियं, करेमि भंते का उस्सग्गो समग्रं दिनातिचारं चिंतार्थं ॥ श्रावकाणां तु नाणंमि दंसणंमीति गाथाष्टकचिंतार्थं अथ उज्जोयं भणित्वा मुहपत्तीपेहणं वंदणयं आलोयणं उपविश्य पडिक्कमणासूत्रभणनं ततः अब्भुट्टिओमि आराहणाए भणित्ता वंदणयं खामणयं वंदणयपुव्वं चरितशुद्धिनिमित्तं आयरिय उवज्जाये, काउस्सग्गो उज्जोयदुगचिंतणं ततो दंसणशुद्धिहेउं उज्जोयं भणित्ता उस्सग्गो उज्जोयचिंतणं तओ नाणशुद्धिकए पुक्खरवर काउस्सग्गो उज्जोयचिंतणं अथ शुद्धचारित्रदर्शन- श्रुतातिचारा मंगलार्थ सिद्धाणं बुद्धाणं पंच गाथा भणित्वा सुयदेवया उस्सग्गतीए थुईखित्तदेवयाए उस्सग्गतीथुई नमुक्कारं भणित्ता मुहपोत्तीपेहणं ततो यथा राज्ञा कार्यायादिष्टाः पुरुषाः प्रणम्य गच्छंति कृतकार्याः प्रणम्य निवेदयंति एवं साधवोऽपि गुर्वादिष्टा वंदनकपूर्वं चारित्रादिशुद्धिं कृत्वा Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૭૧ બીજી એક વાત એ છે કે જો તે લોકોને પ્રતિક્રમણમાં પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ કરવાથી પાપ લાગતું હોય ! તો પ્રવ્રયા-પ્રતિષ્ઠા વિધિમાં તે પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ કરવામાં પાપ નથી લાગતું? તેથી સત્ય જ કહ્યું છે કે.. આંધે ચૂહે થોથે ધાન, જૈસે ગુરુ તૈસે યજમાન, અહીં આ વિષયમાં પણ એમ જ છે, એવું અપક્ષપાતિ સમ્યગ્દષ્ટિ નિશ્ચય કરશે! મારવાડ અને માલવદેશમાં રહેનારા કેટલાક ભોળા શ્રાવકો તો એવા છે કે જેઓએ કોઈ બહુશ્રુત પાસેથી યથાર્થ શ્રીજિનમાર્ગ પણ સાંભળ્યો નથી, તેઓની કુયુક્તિઓથી શ્રીહરિભદ્રસૂરિજી આદિ હજારો આચાર્યો કે જે જૈનમતમાં મહાજ્ઞાની હતા, તેઓશ્રીને સમંત જે ચાર થોય, મૃતદેવતાક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવા રૂપ મત છે. તેને ઉત્થાપીને સ્વકપોલકલ્પિત મતની જાળમાં ફસાય છે. આ કામ સમ્યગદૃષ્ટિ અને ભવભીરુ જીવોનું નથી. તથા શ્રીરત્નવિજય-ધનવિજયજીએ પૂ.આ.ભ.શ્રી જગતચંદ્રસૂરિજીને પોતાની આચાર્ય પટ્ટપરંપરામાં માન્યા છે. અને તેમના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિજીએ ચૈત્યવંદન ભાષ્યમાં અને તેમના શિષ્ય શ્રીધર્મઘોષસૂરિજીએ તે ભાષ્યની સંઘાચાર વૃત્તિમાં ચાર થાયથી ચૈત્યવંદનાની સિદ્ધિ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરીને ખૂબ સારી રીતે નિશ્ચિત કરી છે, જેનું સ્વરૂપ આગળ લખ્યું જ છે, તેને માનતા નથી. એનાથી પોતાના જ આચાર્યોને અસત્યભાષી માને છે. તો પછી શ્રીરત્નવિજયજી-ધનવિજયજી પણ સત્યભાષી કેવી રીતે સિદ્ધ થશે? જો શ્રીરત્નવિજયજી-ધનવિજયજી અચલગચ્છનું મતનું શરણું લેતા હોય તો પણ અયોગ્ય છે. કારણ કે અચલગચ્છના મતવાળા તો ચારેય થાય માનતા નથી. તેઓ તો લોગસ્સ, પુફખરવર, સિદ્ધાણં-બુદ્ધાણં, આ ત્રણ થાય માને છે, અન્ય નહિ. આ વાત અંચલકૃત શતપદી ગ્રંથના ૧૪-૧પ-૧૬ પ્રશ્નોત્તરમાં જોઈ લેવી • | , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર चतुर्थस्तुतिनिर्णय भाग-१ पुनर्निवेदनाय वंदनं दत्वा भणंति इच्छामो अणुसठिं नमोस्तुवर्धमानाय इति स्तुति त्रयभणनं शक्रस्तवस्तोत्रभणनं दुक्खखउ कम्मक्खउ, आचार्योपाध्यायसर्वसाधु- क्षमाश्रमणाणि ॥ क्षमा, इच्छा, सज्जाउं संदिसावउं क्षमा० इच्छा० सज्जाउ करउं ॥ ततः स्वाध्यायं कृत्वा गुरुन् वंदित्वा यथाज्येष्ठं साधुवंदनम् इति दैवसिकप्रतिक्रमणविधिः ॥ (५७) इस उपरले पाठमें राइपडिक्कमणेके अंतमें चार थुइसें चैत्यवंदना करनी कही है. और दैवसिक प्रतिक्रमणे प्रारंभमें चार थुइसें चैत्यवंदना करनी कही है. श्रुतदेवताका अरु क्षेत्रदेवताका कायोत्सर्ग करना और इन दोनोकी थुइयोंभी कहनी कही है. (५८) तथा श्रीमदुपाध्याय श्रीयशोविजयगणिजीयें पांच प्रतिक्रमणेका हेतुगर्भित विधि लखी है, तिसका पाठ लिखते है । पढम अहिगारें वंदु भाव जिणेसरु रे ॥ बीजे दव्वजिणंद त्रीजे रे, त्रीजे रे, इग चेइय ठवणा जिणो रे ॥१॥ चोथे नामजिन तिहुयण ठवणा जिना नमुं रे ॥ पंचमें छठे तिम वंदुरे, वंदुरे. विहरमान जिन केवली रे ॥२॥ सत्तम अधिकारें सुय नाणं वंदिये रे, अठमी थुइ सिद्धाण नवमे रे, नवमे रे, थुइ तित्थाहिव वीरनीरे ॥३॥ दशमे उज्झयंत थुइ वलिय इग्यारमें रे, चार आठ दश दोय वंदो रे, वंदोरे, श्रीअष्टापदजिन कह्या रे ॥४॥ बारमे सम्यग्दृष्टी सुरनी समरणा रे, ए बार अधिकार भावो रे, भावो रे, देव वांदतां भविजना रे ॥५॥ वांदुं छु इच्छाकारि समस श्रावको रे, खमासमण चउदेइ श्रावक रे, श्रावक रे, भावक सुजस इस्युं भणे रे ॥६॥ तित्थाधिप वीर वंदन रैवत मंडन, श्रीनेमि नतितित्थ सार ॥ चतुरनार ॥ अष्टापद नति करी सुय देवया, काउस्सग्ग नवकार चतुरनर ॥८॥ परी. ॥ क्षेत्रदेवता काउस्सग्ग इम करो, अवग्रह याचन हेत ॥ चतुरनर ॥ पंच मंगल कही पूंजी संडासग, मुहपत्ति वंदन देत ॥ चतुरनर ॥९॥ परी.॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ (५६) श्री.तिलायार्यकृत विधिप्रपा' नो पा6 : अथ साधुदिनचर्याविधिः ॥ इह साधवः पाश्चात्यरात्रि घटिकाचतुष्टयसमये पंचपरमेष्ठिनमस्कारं पठंतः समुत्थाय "किं मे कडं किं च मे किच्चमे संकंसक्कणिज्जं समाय समि किं मे परोपासइ किंच अथवा किंचीहं खलियं न विवज्जयामि ॥१॥" इत्यादि विचिंत्य ईर्यापथिकी प्रतिक्रम्य चैत्यवंदनां कृत्वा समुदायेन कुस्वप्नदुस्वप्न कायोत्सर्ग गुरुन् वंदित्वा यथाजेष्ठं साधुवंदनं । श्रावकाणां तु मिथो वांदउं भणनं ततः क्षणं आदेशादाने न स्वाध्यायं विधाय ततः क्षमा० इच्छ० पडिक्कमणइट्ठाऊं इच्छं क्षमा० सव्वस्स विराईय दुचिंतिय दुब्भासियं दुच्चिट्ठियह मणि वचणि काउं इच्छामि दुक्कडं शक्रस्तवभणनं ततश्चारित्रशुद्धयर्थं करेमि भंते० काउस्सग्गं उज्जोयचिंतणं न पुनरादावें व अतिचारचिंतनं निद्राप्रमादेन स्मृतिवैकल्यसंभवात् ततो दर्शनशुद्धयर्थं लोग्गस्स उज्जोयगरे उज्जोयचिंतणं ज्ञानशुद्धयर्थं पुक्खरवर उस्सग्गो अचक्खुविसइ जोगुवो सिरियेउ इत्याद्यतिचारचिंतनं श्रावकाणां तु नाणंमि दंसणंमीति गाथाष्टकचिंतनं ततो मंगलार्थं सिद्धाणं बुद्धाणमिति स्तुतीनां भणनं मुहपत्तीपेहणं वंदणयं उपविश्य प्रतिक्रमणसूत्रभणनं अब्भुट्ठिउमि आराहणाए पभणित्ता वंदणयं खामणयं यदि पंचाद्याः साधवो भवंति तदा त्रयाणां तक्रियतां तत्र रात्रिके दैवसिके पाक्षिकादिसत्कसंबुद्धसमाप्तिक्षापणेषु क्षमयितारः सकलं क्षामणकसूत्रं भणंति क्षमणीयास्तु परपत्तियं पदात् अविहिणा सारिया वारिया चोइया पडिचोइया मणेण वायाए काएण वा मिच्छामि दुक्कडं इति भणंति । अथ वंदणपुव्वं छमासिया चिंतणत्थं आयरिय उवज्जाए उस्सग्गा छम्मासिय चिंतणं करिज्ज पच्चक्खाणं जाव उज्जोयं भणित्ता मुहपत्ती पडिलेहणं वंदणंय पच्चक्खाणं जाव उज्जोयं भणित्ता छम्मासिय चिंतणं करिज्ज । पच्चक्खाणं जाव उज्जोयं भणिता मुहपत्ती पडिलेहणं वंदणंय पच्चक्खाणं इच्छामो अणुसद्धिं विशाललोचनदलं. इति स्तुतित्रयभणनं शक्रस्तवः । पूर्णा चैत्यवंदना ॥ तिलकाचार्यकृत विधिप्रपामें ॥ संपूर्णा चैत्यवंदना अस्तोत्रा ततो गुरुन् वंदित्वा यथाज्येष्ठं साधुवंदनं Page #175 -------------------------------------------------------------------------- ________________ १७४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ इस उपरके पाठमें देवसि पडिक्कमणा करतां प्रथम बारा अधिकारसहित चैत्यवंदना करनी कही है. तिसमें चोथा कायोत्सर्ग वेयावच्चगराणंका करणा तिसकी थुइ कहनी कही है ।। तथा दूसरे पाठमें, श्रुतदेवता और क्षेत्रदेवताका कायोत्सर्ग करणा कहा है. इसी तरें राइप्रतिक्रमणेके अंतमें चार थुइकी चैत्यवंदना करनी कही है। यह श्रीयशोविजयजी उपाध्यायका पंडितत्त्व जो था सो आज तक सब जैनमति साधु श्रावकोंमें प्रसिद्ध है मात्र जिनके रचे हूवे ग्रंथोकों बाचनेसेंही तो शंका करनेवाले वादी प्रतिवादीयोंका मद दूर हो जाता है, यह पंडितने सेंकडो ग्रंथोकी रचना करी है तिसमें कोइभी ग्रंथके बिच कोइभी शंकित बात दिखनेमें नही आई है, सब शंकायोंका समाधान करके रचना करी है. यह बात कोइभी समजवान जैनीसें नामंजूर नही होती है. (५९) ऐसे ऐसे महापंडितोने जब चार थुइकी चैत्यवंदना और श्रुतदेवता क्षेत्रदेवताका कायोत्सर्ग प्रतिक्रमणेमें करना लिखा है, तो फेर श्रीरत्नविजयजीकों अरु श्रीधनविजयजीकों पूर्वाचार्योंके मतसें विरुद्ध तीन थुइके पंथ चलाने में कुछभी लज्जा नही आती होवेगी ? वे अपने मनमें ऐसे विचार नहीकरते होवेगे कि ? हमतो पूर्वाचार्योकी अपेक्षासें बहुत तुच्छ बुद्धिवाले हैं. तो फेर पूर्वाचार्योके परंपरासें चले आए मार्गकी उत्थापना करके कौनसी गतिमें जावेंगे. थोडीसी जिंदगीवास्ते वृथा अभिमान पूर्ण होके निःप्रयोजन तीन थुइका कदाग्रह पकडके श्रीसंघमें छेद भेद करके काहेकों महामोहनीय कर्मका उत्कृष्ट बंध बांधना चाहीयें ? हमारा अभिप्राय मुजब इनोकें हृदयमें यह विचार निश्चेसेंही नही आता होवेगा. जेकर आता होवे, तो फेर पूर्वाचार्योके रचे हूए सेकडों ग्रंथोरुप दीपोकी माला हाथमें लेकर काहेंकों तीन थुइरुप कदाग्रहके खाडेमें पडनेकी इच्छा रखते है ? यह देखनेसें औसा सिद्ध होता है के इनोकों यह बिचार नही आता है. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૭૫ क्षमा० इच्छा पडिक्कमणइ ठायहं इच्छं क्षमा. सव्वस्सवि देवसियं करेमि भंते काउस्सग्गो समग्र दिनातिचारं चिंतार्थं ॥ श्रावकाणां तु नाणंमि दंसणंमीति गाथाष्टकचिंतार्थं अथ उज्जोयं भणित्वा मुहपत्ती पेहणं वंदणंय आलोयणं उपविश्य पडिक्कमणासूत्रभणनं ततः अब्भुट्टिउमि आराहणाए भणित्ता वंदणयं खामणयं वंदणयपुव्वं चरित्तसुद्धिनिमित्तं आयरिय उवज्जाये. काउस्सग्गो उज्जोयदुग चिंतणं ततो दंसणसुद्धिहेडं उज्जोयं भणित्ता उस्सग्गो उज्जोयचितणं लउ नाणसुद्धिकए पुक्खरवर काउस्सग्गो उज्जेयचिंतणं अथ शुद्धचारित्रदर्शन श्रुतातिचारा मंगलार्थं सिद्धाणं बुद्धाणं पंच गाथा भणित्वा सुयदेवयाए उस्सग्गतीए थुईखित्तदेवयाए उस्सग्गती थुई नमुक्कारं भणित्ता मुहपत्तीपेहणं ततो यथा राज्ञा कार्यायादिष्टां पुरुषाः प्रणम्य गच्छंति कृतकार्याः प्रणम्य निवेदयंति एवं साधवोऽपि गुर्वादिष्टा वंदनकपूर्वं चारित्रादिशुद्धिं कृत्वा पुनर्निवेदनाय वंदनं दत्वा भांति इच्छामो अणुसद्धिं नमोस्तुवर्धमानाय इति स्तुतित्रयभणनं शक्रस्तवस्तोत्रभणनं दुक्खखउ कम्मर आचार्योपाध्यायसर्वसाधुक्षमाश्रमणाणि ॥ क्षमा० इच्छा० सज्जाउं संदिसावडं क्षमा० इच्छा० सज्झाउ करउं ॥ ततउ स्वाध्यायं कृत्वा गुरुन वंदित्वा यथाज्येष्ठं साधुवंदनम् इति दैवसिकप्रतिक्रमण विधि : ॥ (49) भावार्थ सुगम छे. નોંધ :- ઉપરના પાઠમાં રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે અને દૈવસિક પ્રતિક્રમણના પ્રારંભમાં ચા૨ થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. શ્રુતદેવતા પણ ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવો અને તે બંનેની થોયો પણ કહેવાની કહી છે. (૫૮) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજી કૃત પ્રતિક્રમણ હેતુ ગર્ભિત વિધિ આ પ્રમાણે છે. પઢમ અહિગારેં વંદુ ભાજણેસરુ રે । બીજે દવ્યજિણંદ ત્રીજે રે, ત્રીજે રે ઇગ ચેઇય ઠવણા જિણો રે ।।૧।। ચોથે નામજિન તિહુયણ ઠવણા જિના નમું રે । Page #177 -------------------------------------------------------------------------- ________________ १७६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ यह बिचारतो अपक्षपाति सम्यग्दृष्टी, भवभीरु जीवोंतों होता है, परंतु स्वयंनष्ट अपरनाशकाकोंतो स्वफ्रेंमें भी जैसी भावना नही आती है. इस वास्ते हे भोले श्रावको तुम जो आपना आत्मका कल्याण इच्छक हो, अरु परभवमें उत्तमगति, उत्तमकुल, पाकर बोधबीजकी सामग्री प्राप्त करणेके अभिलाषी होवे तो तरन तारन श्रीजिनमतसम्मत जैसें जैनमतके हजारो पूर्वाचार्योका मत जो चार थुइयों का है तिनको छोडके दृष्टी रागसें किसी जैनाभासके वचन पर श्रद्धा रखके श्रीजिनमतसें विरुद्ध जो तीन थुइयोका मत है, तिनकों कदापि काले अंगीकार करण तो दूर रहो; परंतु इनकों अंगीकार करणेका तर्कभी अपने दिलमें मत करो, क्योंके जो धर्म साधन करना होता है सो सब भगवान्के वचन पर शुद्ध श्रद्धा रखनेसें होता है, इसी वास्ते जो श्रद्धामें विकल्प हो जावे तो फेर जैसे महासमुद्रेमें सुलटा जहाज चलते चलते उलटा हो जावे तो उन जहाजमें बैठनेवालेका कहा हाल होवे ! तिसी तरें यहांभी जानना चाहीयें. इस वास्ते आप कोइकी देखा देखीसें किंवा किसी हेतु मित्रके पर सरागदृष्टी होनेसें मृगपाशके न्यायें तीन थुइरुप पाशमें मत पडना. इस्सें बहोत सावधान रहना चाहीयें. श्रीजिनवचन उत्थापनसें जमाली जैसे बडे बडे महान्पुरुषोंकोंभी कितना दीर्घ संसार हो गया है. यह बातों अलबता आप श्रावकोंमेसें बहोतसें जनोंने सुनी होवेगी तो फेर वो पुरुषोंके आगें आपनतो कुछभी गणतीमें नही है, तो फेर हमजादा कहा कहै. यह हमारी परम मित्रतासें हितशिक्षा है. सो अवश्य मान्य करोगे जिस्में आप सम्यक्त्वका आराधक होके संसारभ्रमणसें बच जावेगें, श्रीवीतराग वचनानुसार चलेंगे तो शीघ्रही आपना पदकों पावेंगे इस बातमें कुछभी संशय रखना नही. समजुतों बहुत क्या कहना. हमतो शंका दूर करणे वास्ते पूर्वाचार्योके रचे हूए बहोतसे ग्रंथोंका पाठ उपर लिखके Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પંચમે છકે તિમ વંદુરે, વંદુરે વિહરમાન જિન કેવલી રેરા સત્તમ અધિકારે સુય નાણં વંદિયે રે. અઠમી થઇ સિદ્ધાણ નવમે રે, નવમે રે થઇ તિસ્થાવિ વીરની રે ૩ી દસમે ઉજ્જયંત થઈ વલિય ઇગ્યારમેં રે ! ચાર આઠ દસ દોય વંદો રે, વંદો રે, શ્રીઅષ્ટાપદજિન કહ્યા રાજા બારમે સમ્યગૃષ્ટી સુરની સમરણા રે, એ બાર અધિકાર ભાવો રે, ભાવો રે, દેવ વાંદતાં ભવિજના રોપા વાંદું છું ઈચ્છકારિ સમાસ શ્રાવકો રે, ખમાસમણ ચઉદેઈ શ્રાવક રે, શ્રાવક રે, ભાવક સુજસ ઇસ્યુ ભણે રે Ill તિસ્થાધિપ વીર વંદન રૈવત મંડન, શ્રીનેમિ નતિ તિર્થી સાર ચતુરનર // અષ્ટાપદ નતિ કરિસુયદેવયા કાઉસ્સગ્ન નવકાર ચતુરનર IIટા પરી. | ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઈમ કરો, અવગ્રહ યાચન હેત || ચતુરનર // પંચમંગલ કહી પૂંજી સંડાસગ, મુહપત્તિ વંદન દેત | ચતુરનરાલા પરી. // ઉપરોક્ત પાઠમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે દેવસિ પ્રતિક્રમણ કરતાં પ્રથમ બાર અધિકાર સહિત ચૈત્યવંદના કરવાની કહી છે. તેમાં ચોથો કાયોત્સર્ગ વેયાવચ્ચગરાણનો કરવો અને તેની થોય કહેવાની કહી છે. તથા બીજા પાઠમાં શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે જ રીતે રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજીનું પંડિતપણું તો આજે સૌ જૈનમતિ સાધુ શ્રાવકોમાં પ્રસિદ્ધ છે. માત્ર જેઓના રચેલા ગ્રંથો વાંચવાથી પણ શંકા કરવાવાળા વાદિ-પ્રતિવાદિઓનો મદ દૂર થઈ જાય છે. તે પૂજય પંડિતપ્રવરશ્રીએ સેંકડો ગ્રંથોમાં કોઈપણ શંકિત વાત દેખવામાં આવી નથી. સર્વ શંકાઓનું સમાધાન કરીને રચના કરી છે. આ વાત કોઈ પણ સમજવાનું જૈનોને નામંજુર નથી. (૫૯) આવા મહાપંડિતોએ જયારે પ્રતિક્રમણમાં ચાર થાયની ચૈત્યવંદના અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો લખ્યો છે, તો Page #179 -------------------------------------------------------------------------- ________________ १७८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ समाधान कर दिखाया. फेरभी कितनेक ग्रंथोका पाठ लिख दिखलाते हैं । (६०) तथा श्रीराधनपुर अर्थात् श्रीराधणपुरके भांडागारमें पूर्वाचार्यकृत षडावश्यकविधि नामा ग्रंथ है, तिसका पाठ यहां लिखते है. षडावश्यकानि यथा ॥ पंचविहायारविसु, द्विहेउ मिह साहु सावगो वावि ॥ पडिक्कमणं सहगुरुणागुरुविरहे कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइ ए खमासमणे ॥ भूनिहिय सिरोसयला इयारमिच्छोकडं देइ ॥२॥ सामाइय पुव्वमिच्छा, मी ठाइडं काउस्सग्गमिच्चाई ॥ सुत्तं भणिय पलंबिय, भुअ कुप्परधरियपहिरण ओ ॥३॥ घोडगमाई दोसेहि, विरहीयंतो करेइ उस्सग्गं ॥ नाहिअहो जाणुढं, चउरंगुल उद्धरिय कडिपट्टो ॥४॥ तत्थधरेइ हियए, जहक्कम दिणकए अईआरे ॥ पारेतु नमुकारेण, (इति प्रथममावश्यकम् ॥१॥) पढइ चउविसत्थयदंडं ॥५॥ इति द्वितीयमावश्यकम् ॥२॥ संडासगे पमज्झिय, उवविसिय अलग्गविय य बाहुजुओ ॥ मुहणं ,तगं च कायं, च पेइए यंचविसई हा ॥१॥ उठियठिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं ॥ बत्तीसदोसरहियं, पणवीसावस्सग्गविसुद्धं ॥२॥ अह सम्ममवणयंगो, करजुअविहिधरिअपुत्तिरयहरणो ॥ परिचितइ अइयारे, जहक्कम गुरुपुरो वियडे ॥३॥अह उवविसीतुं (इति तृतीयमावश्यकम् ॥३॥) सुत्तं, सामायिय मायिय पढिय पयओ ॥ अब्भुठियम्मि इच्चा इ पढइ दुहउठिओ विहिणा ॥४॥ दाऊण वंदणंतो, पणगाइ सुजइ सुखामए तिन्नी ॥ किइकम्मं करियायरि, यमाइ गाहातिगं तिगं पढई ॥५॥ इति तुर्यमावश्यकम् ॥४॥ इय सामायिय उस्सग्गसुत्तमुच्चरिय काउस्सग्गठिओ ॥ चिंतइ उज्झोअचरि, त्तअइयार सुद्धिकए ॥६॥ विहिणा पारीअ (अयं लोगस्स द्वयात्मकश्चारित्रशुद्धयुत्सर्गः ॥१॥) समत्तस्स ६ सुद्धिहेडं च पढइ उज्झोअं ॥ तह सव्वलोअ अरिहंत चेई आराहणुस्सग्गं ॥७॥ काउं Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૭૯ પછી રત્નવિજયજી-ધનવિજયજીને પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ ત્રણ થોયનો પંથ ચલાવવામાં કોઇપણ લજ્જા આવતી નહિ હોય? તેમના મનમાં એવો વિચાર નહિ આવતો હોય કે અમે તો પૂર્વાચાર્યોની અપેક્ષાએ ખૂબ તુચ્છ બુદ્ધિવાળા છીએ, તો પછી પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા માર્ગની ઉત્થાપના કરીને કઈ ગતિમાં જશું? નાનકડી જિંદગી માટે વૃથા અભિમાન પૂર્ણ બનીને નિઃપ્રયોજન ત્રણ થોયનો કદાગ્રહ પકડીને શ્રીસંઘમાં છેદ ભેદ કરીને શા માટે મહામોહનીય કર્મનો ઉત્કૃષ્ટ બંધ બાંધવો જોઈએ ? અમારા અભિપ્રાય મુજબ તેઓને હૃદયમાં આ વિચાર નિશ્ચયથી આવતો નહિ હોય! જો આવતો હોય તો પછી પૂર્વાચાર્યો દ્વારા રચેલા સેંકડો ગ્રંથરૂપ દીપકોની માળા હાથમાં લઇને શા માટે ત્રણ થોયરૂપ કદાગ્રહના ખાડામાં પડવાની ઇચ્છા રાખતા હશે? આ દેખવાથી એવું સિદ્ધ થાય છે કે તેમને આ વિચાર આવ્યા નહિ હોય! આવો વિચાર તો અપક્ષપાતિ સમ્યફષ્ટિ, ભવભીરુ જીવોનો હોય છે. પરંતુ સ્વયં નષ્ટ-અપર નાશકોને તો સ્વપ્નમાં પણ આવી ભાવના આવતી નથી. તેથી હે ભોળા શ્રાવકો ! જો તમે પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છો છો અને પરભવમાં ઉત્તમગતિ, ઉત્તમકુળ પ્રાપ્ત કરીને બોધિબીજની સામગ્રી પ્રાપ્ત કરવાના અભિલાષી છો, તો તુરત શ્રીજૈનમતસંમત એવા જૈનમતના હજારો પૂર્વાચાર્યોનો મત જે ચાર થોયનો છે, તેને છોડીને દૃષ્ટિરાગથી કોઇક જૈનાભાસના વચન ઉપર શ્રદ્ધા રાખીને શ્રીજિનમતથી વિરુદ્ધ જે ત્રણ થોયનો મત છે. તેને ક્યારે પણ અંગીકાર કરવાથી દૂર રહેજો. પરંતુ તેને અંગીકાર કરવાનો તર્ક પણ પોતાના દિલમાં ન કરશો. કારણ કે જે ધર્મસાધના કરવાની હોય છે તે સર્વે ભગવાનના વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી થાય છે. તેથી જો શ્રદ્ધામાં વિકલ્પ થઈ જાય તો પુનઃ જેમ મહાસમુદ્ધમાં સીધું ચાલતું જહાજ ઉલટું થઇ જાય તો તેમાં બેસનારની હાલત શું થાય! તેમ અહીં પણ જાણવું. આથી તમારે કોઈની દેખા દેખીથી કે કોઈક કારણથી મિત્ર ઉપરની સરાગદષ્ટિથી મૃગપાશ ન્યાયથી ત્રણ થાય રૂપ પાશમાં પડવું જોઈએ નહિ. તે Page #181 -------------------------------------------------------------------------- ________________ १८० चतुर्थस्तुतिनिर्णय भाग-१ उज्झोअगरं, चिंतिय पारेइ सुद्धसम्मतो ॥ (अयंदर्शनस्य लो, ॥१॥२॥) पुक्खरवरदीवढं, कढइ सुअ सोहणनिमित्तं ॥८॥ पुण पणविसोस्सासं, उस्सग्गं कुणइ पारए विहिणा ॥ (अयं ज्ञानस्यलो, ०१॥३॥) तो सयल कुसल किरिया, फलाण सिद्धाण पढइ थय ॥९॥ अहसुअसमिद्धिहेडं, सुअदेवीए करेइ उस्सग्गं ॥ चिंतइ नमुक्कारं, सुणइ वदेइ व तीइ थुई ॥१०॥ एवं खित्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई ॥ पढिऊण पंचमंगल, मुवविसइ पमज्ज संडासे ॥११॥ इति पंचमावश्यकम् ॥५॥ पुव्वविहिणेव पेहिय, पुत्तिदाऊण वंदणं गुरुणो ॥ इति षष्ठमावश्यकम् ॥६॥ इच्छामो अणुसठिंति, भणियं जाणुहितो ठाइ ॥१२॥ गुरुथुइ गहणे थुइ तिन्नि वद्धमाणक्खरस्सरा पढई ॥ सक्वत्थवं अपढिय. कुणइ पच्छित्त उस्सग्गं ॥१३॥ एवं ता देवसिय ॥ इति दैवसिक प्रतिक्रमण विधिः ॥१॥राइमवि एवमेव नवरितहिं पढमं दाउं मिच्छामि दुक्कडं पढइ सक्कथयं ॥१॥ उठिय करेइ विहिणा, उस्सग्गं चिंतए अउज्झोअं ॥ अयं ज्ञानस्य कायोत्सर्गः लो, ॥१॥ बियं दंसणसुद्धिइ ॥ अयं द्वितीयो दर्शनस्य लो, ११२। चिंतए तत्थइममेव ॥२॥ तइए निसाइआरं जहक्कम चिंतिऊण पारेइ ॥ इति तृतीयाश्चारित्रस्य लो, ॥१३॥ इति प्रथममावश्यकम् ॥१॥ सिद्धत्थयं पडित्ता, पमज्जसंडास मुवविसइ (इति द्वितीयमावश्यकम् ॥२॥०) पुव्वं च पुत्ति पेहण वंदण मालोय (इति तृतीयमावश्यकम् ॥३॥) सुत्तपढणं च ॥ वंदण खामण वंदण गाहतिगपढण (इति चतुर्थमावश्यकम् ॥४॥) उस्सग्गो ॥४॥ तत्थचिंतइ संजम, जोगाण न होइ जणमेहाणी ॥ तं पडिवज्झामि तवं, छम्मासं तान काउ मलं ॥५॥ एमाइ इगुणतीसुण, यं पीनसहो न पंच मासमवि ॥ एवं चउ तिउ मासं, न समत्थो एगमासंपि ॥६॥ जा तंपि तेर सुण चउ, तीसइ माइउ दुहाणीए ॥ जा चउच्छंनो आयंबिलाइ जापोरिसी नमोवा ॥७॥ जं Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૮૧ મતથી ખૂબ સાવધાન રહેવા જેવું છે. શ્રીજિનવચનના ઉત્થાપનથી જમાલિ જેવા મોટા મોટા પુરુષોનો પણ કેટલો દીર્ઘ સંસાર થઈ ગયો ! આ વાતો શ્રાવકોએ ઘણીવાર સાંભળી હશે. તો પછી તે પુરુષોની આગળ આપણે તો કંઈ ગણત્રીમાં જ નથી, તો આપણે વધારે શું કહેવું ! આ અમારી પરમ મિત્રતાથી હિતશિક્ષા છે. તેને જે અવશ્ય માનશે તે સમ્યકત્વનો આરાધક બની સંસારપરિભ્રમણથી બચી જશે. શ્રીવીતરાગ પરમાત્માના વચન અનુસારે ચાલશો તો શીઘ્ર જ મોક્ષપદને પામશો, એ વાતમાં કોઇ પણ સંશય રાખવો નહિ. સમજદારને વધુ શું કહેવું? અમે તો શંકા દૂર કરવા માટે પૂર્વાચાર્યો દ્વારા વિરચિત ઘણા ગ્રંથોના પાઠ સાક્ષી આપીને સમાધાન કર્યું છે. પુનઃ પણ કેટલાક ગ્રંથોની સાક્ષી (પાઠ) બતાવીએ છીએ. (૬૦) રાઘનપુરના જ્ઞાનભંડારમાં પૂર્વાચાર્યકૃત પડાવશ્યક વિધિ નામનો ગ્રંથ છે. તેનો પાઠ આ પ્રમાણે છે. षडावश्यकानि यथा ॥ पंचविहायारविसुद्धिहेउ मिह साहु सावगो वावि । पडिकमणं सहगुरुणा, गुरुविरहे कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइ ए खमासमणे । भूनिहिय सिसोलया इयारमिच्छोकडं देइ ॥२॥ सामाइय पुव्वमिच्छामि ठाइउं काउस्सग्गमिच्चाई । सुत्तं भणिय पलंबिय, भुअ कुप्परधरियपहिरण उ॥३॥घोडगमाई दोसेहिं विरहीयंतो करेइ उस्सग्गं । नाहिअहो जाणुढं. चउरंगुल उद्धरिय कडिपट्टो ॥४॥ तत्थयधरेइ हियए जहक्कम दिणकए अईआरे । पारेतु नमुकारेण (इति प्रथममावश्यकम् ॥१॥) पढइ चउविसत्थयदंडं ॥५॥ इति द्वितीयमावश्यकम् ॥२॥ संडासगे पमज्जिय, उवविसिय अलग्गविय य बाहुजुउ। मुहणं तत्रं च कायं, च पेहाए यं च विसई हा ॥१॥ उट्ठियठिउ सविणयं, विहिणा गुरणो करेइ किइकम्मं । बत्तीसदोसरहियं, पणवीसावसग्गविसुद्धं ॥२॥ अह सूम्ममवणयंगो, करजुअविहियरिअयुत्तिरयहरणो । परिचिंतइ अइआरे, जहक्कम गुरुपरो Page #183 -------------------------------------------------------------------------- ________________ १८२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ सक्कइतं हियए, धरेत्तु (इति पंचममावश्यकम् ॥५॥ पेहणपोत्तिं दाउं वंदण मसढो तं चिय पच्चक्खए विहिणा ॥८॥ इति षष्ठमावश्यकम् ॥६॥ इच्छामो अणुसठिंति भणीअ उवविसीअ पढइ तिन्नि थुइ ॥ मीउसद्देणं सक्कत्थयाइ तो चेइए वंदे ॥९॥ इति रात्रि प्रतिक्रमणे षडावश्यकानि ॥२॥ अह पक्खियं चउद्दसी, दिणंमि पुव्वं व तत्थ देवसियं सुत्तं तं पडिक्कमिओ, तो सम्म इमं कमंकुणइ ॥१०॥ मुहपोत्ती वंदणयं संबुद्धा खामणं तहा लोए ॥ वंदणपत्तेय खामणं च वंदणयमह सुत्तं ॥११॥ सुत्तं अल्भुठाणं, उस्सग्गो पुत्तिवंदणं तहयं ॥ पज्जंतिय खामणयं, तह चउरो त्योभं वंदणया ॥१२॥ पुव्वविहिणेव सव्वं, देवसियं वंदणाइ तो कुणई ॥ सिज्ज सूरि उस्सग्गो, भेउ संतिथय पढणेय ॥१३॥ एवं चिय चउमासे, वरिसे य जहक्कमं विहीणेओ ॥ पक्खचउमास वरिसे, सुनवरिनामंमि नाणत्थं ॥१४॥ तह उस्सग्गो जोआ, बारस (१२) वीसा (२०) समंगलचत्ता ॥ (४०) संबुद्धखामणत्ति पण सत्त साहूण जहसंखं ॥१५॥ इति श्रीपाक्षिकादिप्रतिक्रमण- षडावश्यकं संपूर्णम् ॥ (६१) इस उपरले पाठमें दैवसिक प्रतिक्रमणका विधि में चैत्यवंदना चार थुइकी करनी, श्रुतदेवता तथा क्षेत्रदेवताका कायोत्सर्ग करना और तीन थुइयों कहनीयां कहीयां है. और राइ पडिक्कमणेके अंतमें चार थुइसें चैत्यवंदना करनी कही है. यद्यपि किसी किसी शास्त्रोक्त विधिमें सामान्य नामसें चैत्यवंदना करनी कही है. तहांभी प्रतिक्रमणेकी आद्यंतकी चैत्यवंदनामें चार थुइकी चैत्यवंदना जान लेनी क्योंकि उपर लिखे हूए बहुत शास्त्रोंमें विस्तार से चारही थुइपूर्वक चैत्यवंदना करनी कही है. सर्व आचार्योका एकही मत है । किसी जगे सामान्य विधि कहा है और किसी जगे विस्तारसें विधिका कथन करा है. सुज्ञ जन भवभीरूयोंकू तो शास्त्रकी सूचना मात्रसेंही बोध हो जाता Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૮૩ वियडे ॥३॥ अह उवविसीतुं (इति तृतीयमावश्यकम् ॥३॥) सुत्तं, सामायिय मायियपढिय पयउ । अब्भुट्ठियम्मि इच्चाइ पढइ दुहउट्ठिउ विहिणा ॥४॥ दाउण वंदणंतो, पणगाइ सुजइ सुखामए तिनि । किइ कम्म करियापरियमाइ गाहातिगं पढई ।।५।। इति तुर्यमावश्यकम् इय सामायिय उस्सग्गसुत्त मुच्चरिय काउस्सग्गठिउ । चिंतइ उज्जोअचरितअइयार सुद्धिकए ॥६॥ विहिणा पारीअ (अयं लोगस्स द्वयात्मकश्चारिगशुद्धयुत्सर्गः ॥१॥) सम्मत्तस्स ६ सुद्धिहेउं च पढइ उज्जोअं । तह सव्वलोअ अरिहंत चेईआराहणुस्सग्गं ॥७॥ काउं उज्जोअगरं चिंतिय पारेइ सुद्धसम्मत्तो । अयं दर्शनस्य लो. ॥१,२॥ पुक्खरवरदीवढे कड्डइ सुअसोहण. निमित्तं ॥८॥ पुण पणविसोस्सासं, उस्सग्गं कुणइ पारए विहिणा । (अयं ज्ञानस्य लो० १ । ३॥) तो सयल कुशल किरिया, फलाण सिद्धाणं पढइ थय ॥९॥ अह सुअसमिद्धिहेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं सुणइ वदेइ व तीइ थुई ॥१०॥ एवं खित्तसुरीए उस्सग्गं कुणइ सुणइ देइ थुई पढिउण पंचमंगल, मुवविसइ पमज्ज संडासे ॥१॥ इति पंचममावश्यकम् ॥५॥ पुव्वविहिणेव पेहिय, पुत्तिं दाउण वंदणं गुरुणो ॥ इति षष्ठमावश्यकम् ॥६॥ इच्छामो अणुसटुिंति, भणियं जाणुहितो ठाइ ॥१२॥ गुरुथुइ गहणे थुइ तिन्नि वद्धमाणक्खस्सरा पढई । सक्कत्थवं थपढिय कुणइ पत्थित्त उस्सग्गं ॥१३॥ एवं ता देवसिय ॥ इति देवसिक प्रतिक्रमणविधिः ॥१॥ राइमवि एवमेव नवरितहिं पढमं दाउं मिच्छामि दुक्कडं पढइ सक्वत्थयं ॥१॥ उठिय करेइ विहिणा, उस्सग्गं चिंतए अउज्जो ॥ अयं ज्ञानस्य कायोत्सर्गः लो० ॥१॥ बियं सणसुद्धिइ ॥ अयं द्वितीयो दर्शनस्य लो० ॥१२॥ चिंतएतत्थइममेव ॥२॥ तइए निसाइआरं जहक्कमं चिंतिउण पारेइ ॥ इति तृतीयश्चारित्रस्य लो० ॥१३॥ इति प्रथममावश्यकम् ॥१॥ सिद्धत्थयं पडित्ता, पमज्जसंडास भुव विसइ इति द्वितीयमावश्यकम् ॥२॥ पुव्वं च पुत्ति पेहण वंयणमालोय इति तृतीयआवश्यकम् सुतपढणं च ॥ वंदण खामण वंदण गाहतिगपढण (इति चतुर्थमोवश्यकम् ॥४॥ उस्सग्गो ॥४॥ तत्थयचिंतइ संजम, जोगाण न होइ जणमेहाणी ॥ तं पडिवज्जामि Page #185 -------------------------------------------------------------------------- ________________ १८४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ है, तो जब ग्रंथोंका लेख देखे तब तो तिनोंकों किंचित् मात्रभी कदाग्रह नही रहता है. इस वास्ते हम बहुत नम्रतापूर्वक श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजीसें कहते हैंकि प्रथमतो आप किसी त्यागी गुरुके पास फेरके संयम लीजीए, अर्थात् दीक्षा लीजीए, पीछे साधुसमाचारी, जिनसमाचारी, जगच्चंद्रसूरिप्रमुख पूर्वपुरुषोंकों जिनकों तुमनेही अपने आचार्य माने है तिनकी तथा तिनोके शिष्य परंपरायकी समाचारी मानो. यथाशक्ति संयमतपमें उद्यम करो और जैनमतसें विरुद्ध जो तीन थुईकी प्ररुपणासे कितनेक भोले भव्य जीवोकू व्युद्ग्राही करा है. तिनोकों फेर सत्य सत्य जो चार थुईयोंका मत है सो कहकर समजावो, और उत्सूत्र प्ररुपणाका मिथ्या दुष्कृत देवो, तो अवश्यही तुमारा मनुष्य जन्म सफल हो जावेगा, नही तो जिन वचनसें विरुद्ध चलनेके लीये कौन जाने कैसी कैसी अवस्था यह संसारमें भोगनी पडेगी. सो ज्ञानीकों मालुम है, और आपने क्षयोपशम मुजब आपनभी जानते है. प्रश्न :- प्रथम तुम हमकों यह बात कहोकि सम्यग्दृष्टि देवतादिकके कायोस्सर्ग करणेंसें क्या लाभ होता है ? और किसि किसि शास्त्रमें सम्यग्दृष्टी देवतादिकोका मानना कायोत्सर्ग करना लिखा है, और किस किस श्रावक साधुने यह कार्य करा है, सो सब हमकू समजावो । उत्तर :- श्रीपंचाशक सूत्रके एकोनविंशति पंचाशकाका पाठमें इसी तरेसें लिखा है, सो आपको लिख बताते है. (६२) तथा च तत्पाठः ॥ किंच अण्णो वि अथिचित्तो, तहा तहा देवयाणिओएण ॥ मुद्धजणाणहिओ खलु, रोहिणीमाई मुणेयव्वो ॥२३॥ व्याख्या ॥ अन्यदपि अस्ति विद्यते चित्र विचित्रं तप इति गम्यते तथा तेन तेन प्रकारेण लोकरूढेण देवतानियोगेन देवतोद्देशेन मुग्धजनानामव्युत्पन्नबुद्धिलोकानां हितं खलु पथ्यमेव विषयाभ्यासरु Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૮૫ तवं, छम्मासं तान काउ मलं ॥५॥ एमाह इगुणतीसुण, यंपीनसहो न पंच मासमवि । एवं चउ तिउ मासं, न समत्थो एगमासंपि ॥६॥ जा तंपि तेर सुण चउ तीसइ माइउ दुहाणीए ॥ जा चउत्थंनो आयं बिलाई जापोरिसी नमोवा ॥७॥ जं सक्कइतं हियए, धरेत्तु ( इति पंचमावश्यकम् ) ॥५॥ पेहणपोत्तिं दाउं वंदण मसढो तं चिय पच्चक्खाए विहिणा ॥८॥ इति षष्ठमावश्यकम् इच्छामो अणुसटुिंति भणीय उवविसीअ पढइ तिन्नि थुइ ॥ मीउसद्देणं सक्कत्थयाइ तो चेइए वंदे ॥९॥ इति रात्रि प्रतिक्रमणे षडावश्यकानि ॥२॥ अह पक्खियं चउद्दसी, दिणंमि पुव्वं व तत्थदेवसियं सुत्तं तं पडिक्कमिउ, तो सम्म इमं कमंकुणइ ॥१०॥ मुहपोत्ती वंदणयं संबुद्धा खामणं तहा लोए ॥वंदणपत्तेय खामणं च वंदणयमह सुत्तं ॥११॥ सुत्तं अब्भुट्ठाणं उस्सग्गो पुत्तिवंदणं तहयं । पज्जंतिय खामणयं, तह चउरो छोभवंदणया ॥१२॥ पुव्वविहिणेव सव्वं देवसियं वंदणाइ तो कुणइं ॥ सिज्ज सूरि उस्सग्गो, भेउ संतिथय पढणेय ॥१३॥ एवं चिय चउमासे, वरिसे य जहक्कम विहीणेउ ॥ पक्खवचउमासवरिसे, सुनवरिनामंमि नाणत्थं ॥१४॥ तह उस्सग्गो जोआ, बारस (१२) वीसा (२०) समंगलचत्ता ॥ (४०) संबुद्धखामणत्ति पण सत्तसाहूण जहसंखं ॥१५॥ इति श्रीपाक्षिकादिप्रतिक्रमणषडावश्यक संपूर्णम् ॥ (६१) भावार्थ सुगम छे. આ ઉપરના પાઠમાં દેવસિક પ્રતિક્રમણની વિધિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની, મૃતદેવતા તથા ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો અને તેમની થાય કહેવાની કહી છે. તથા રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. જો કે કોઈ કોઈ શાસ્ત્રક્ત વિધિમાં સામાન્ય નામથી ચૈત્યવંદના કરવાની કહી છે. ત્યાં પણ પ્રતિક્રમણની આદંતની ચૈત્યવંદનામાં ચાર થોયની ચૈિત્યવંદના જાણી લેવી. કારણ કે ઉપર લખેલા ઘણા શાસ્ત્રોમાં વિસ્તારથી ચાર થોય પૂર્વક જ ચૈત્યવંદના કરવાની કહી છે. સર્વે આચાર્યોનો મત એક જ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ १८६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ पत्वात् रोहिण्यादिदेवतोद्देशेन यत्तद्रोहिण्यादि मुणेयव्वोत्ति ज्ञातव्यं । पुल्लिंगता च सर्वत्र प्राकृतत्वादिति गाथार्थः ॥ देवता एव दर्शयन्नाह । रोहिणिअंबा तह मद, उणिया सव्वसंपया सोक्खा ॥ सुयसंति सुराकाली, सिद्धाइया तहा चेव ॥२४॥ व्याख्या । रोहिणी १ अंबा २ तथा मदपुण्यिका ३ सव्वसंपया सोक्खत्ति ४ सर्वसंपत् ५ सर्वसौख्या चेत्यर्थः ॥ सुय संतिसुरत्ति ६ श्रुतदेवता ७ शांतिदेवता चेत्यर्थः ॥ सुय देवय संतिसुरा इति च पाठान्तरं व्यक्तं । ८ च काली ९ सिद्धायिका इत्येता नव देवतास्तथा चैवेति समुच्चयार्थे संवाइया चैवत्ति पाठान्तरमिति गाथार्थः ॥ ततः किमित्याह । एमाइ देवयाओ, पडुच्च अवउस्सग्गाओ जीवत्ती ॥णाणादेसए सिद्धा, ते सव्वे चेव होइ तवो ॥२५॥ व्याख्या । एवमादिदेवताः प्रतीत्यैनदाराधनायेत्यर्थः ॥ अवउस्सग्गति अपवसनानि अवजोषणानि वा । तुः पूरणे । ये चित्रा नानादेशप्रसिद्धास्ते सर्वे चैव भवंति तप इति स्फुटमिति तत्र रोहिणीतपो रोहिणीनक्षत्र दिनोपवासः सप्तमासाधिकसप्तवर्षाणि यावत्तत्र च वासुपूज्यजिनप्रतिमाप्रतिष्ठा पूजा च विधेयेति । तथांबातपः पंचसु पंचमीष्वेकाशनादि विधेयं नेमिना थांबिकापूजा चेति ॥ तथा श्रुतदेवतातप एकादश स्वेकादशीषूपवासो मौनव्रतं श्रुतदेवतापूजा चेति । शेषाणि तु रूढितोऽवसेयानीति गाथार्थः ॥ अथ कथं देवतोद्देशेन विधीयमानं यथोक्तं तपः स्यादित्याशंक्याह ॥ जत्थ कसायणिरोहो, बंभंजिणपूयणं अणसणं च ॥ सो सव्वो चेव तवो, विसेसओ सुद्धलोयंमि ॥२६॥ व्याख्या ॥ यत्र तपसि कषायनिरोधो ब्रह्म जिनपूजनमिति व्यक्तं अनशनं च भोजनत्यागः सोत्ति तत्सर्वं भवति तपोविशेषतो मुग्धलोके । मुग्धलोको हि तथा प्रथमतया प्रवृत्तः सन्नभ्यासात्कर्मक्षयोद्देशेनापि प्रवर्तते न पुनरादित एव तदर्थं प्रवर्तितुंशक्नोति मुग्धत्वादेवेति । सद्बुद्धयस्तु मोक्षार्थमेव विहितमिति Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૮૭ કોઇક સ્થળે સામાન્યથી વિધિ કહી છે તો કોઇક સ્થળે વિસ્તારથી વિધિનું કથન કર્યું છે. સુજ્ઞજન ભવભીરુઓને તો શાસ્ત્રની સૂચના માત્રથી જ બોધ થઈ જાય છે. જયારે ઘણા ગ્રંથોના પાઠ જુએ, ત્યારે તો તેને કિંચિત્ માત્ર પણ કદાગ્રહ રહેતો નથી. તેથી અમે ઘણી નમ્રતાપૂર્વક શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને કહીએ છીએ કે પ્રથમ તો તમે કોઇ ત્યાગી ગુરુની પાસે પુનઃ સંયમ લો અર્થાત્ પુનઃ દીક્ષા અંગીકાર કરો. ત્યારબાદ સાધુ સામાચારી, જિન સામાચારી, જેમને પોતાના આચાર્ય તરીકે માનો છો તે શ્રીજગચંદ્રસૂરિજીની પ્રમુખ પૂર્વપુરુષોની તથા તેમની શિષ્ય પરંપરાની સામાચારી માનો. યથાશક્તિ સંયમ-તપમાં ઉદ્યમ કરો અને જૈનમતથી વિરુદ્ધ જે ત્રણ થોયની પ્રરૂપણાથી કેટલાક ભોળા ભવ્યજીવોને વ્યુહ્વાહી કર્યા છે, તેમને પુનઃ સત્ય જે ચાર થોયનો મત છે, તે કહીને સત્ય સમજાવો અને ઉત્સુત્ર પ્રરૂપણાનું મિચ્છામિ દુક્કડું આપો તો અવશ્ય તમારો મનુષ્ય જન્મ સફલ થઈ જશે. નહીંતર જિનવચનથી વિરુદ્ધ ચાલવાથી કોણ જાણે કેવી કેવી અવસ્થા આ સંસારમાં ભોગવવી પડશે ! તે તો જ્ઞાની જાણે અને પોતાના ક્ષયોપશમ મુજબ પોતે જાણે છે. પ્રશ્ન:- પ્રથમ તમે અમને એ વાત કહો કે સમ્યદૃષ્ટિ દેવતાદિકનો કાયોત્સર્ગ કરવાથી લાભ શું થાય છે? અને કયા કયા શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓને માનવા, કાયોત્સર્ગ કરવા લખ્યું છે અને કયા કયા શ્રાવક સાધુએ આ કાર્ય કર્યું છે, તે સર્વે અમને સમજાવો. ઉત્તર :- શ્રીપંચાશક સૂત્રના ઓગણીસમા પંચાશકના પાઠમાં આ વાત કરી છે, તે પાઠ હવે અહીં અમે લખીએ છીએ. (૬૨) તથા ૨ તત્વા: હિં માળો વિ અસ્થિવિત્તો, તહાં તહીં देवयाणिउएण ॥ मुद्धजिणाणहिउ खलु, रोहिणीमाई मुणेयव्वो ॥२३॥ व्याख्या ॥अन्यदपि अस्ति विद्यते चित्र विचित्रं तप इति गम्यते तथा तेन तेन प्रकारेण लोकरुढेन देवतानियोगेन देवतोद्देशेन मुग्धजनानामव्युत्पन्न Page #189 -------------------------------------------------------------------------- ________________ १८८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ बुद्धयैव वा तपस्यंति ॥ यदाह ॥ मोक्षायैवतु घटते विशिष्टमतिरुत्तमः पुरुष इति । मोक्षार्थघटना चागमविधिनैवालंबनांतरस्यानाभोगहेतुत्वादिति गाथार्थः ॥ न चेदं देवतोद्देशेन तपः सर्वथा निष्फलमैहिकफलमेव वाचरणहेतुत्वादपीति चरणहेतुत्वमस्य दर्शयन्नाह ॥ एवं पडिवत्तिए ए, तो मग्गाणु सारिभावाओ ॥ चरणं विहियं बहवे, पत्ता जीवामहाभागा ॥२७॥ व्याख्या ॥ एवमित्युक्तानां साधर्मिकदेवतानां कुशलानुष्ठानेषु निरुपसर्गत्वादि हेतुना प्रतिपत्त्या तपोरुपोपचारेण, तथा इत उक्त रुपात्कषायादिनिरोधप्रधानात्तपसः पाठांतरेण एवमुक्तकरणेन मार्गानुसारिभावात् सिद्धिपथानुकूलाध्यवसायाच्चरणं चारित्रं विहितमाप्तोपदिष्टं बहवः प्रभूताः प्राप्ता अधिगता जीवाः सत्त्वा महाभागा महानुभावा इति गाथार्थः ॥ तथा । सव्वंगसुंदरं तह, णिरुजसिहोपरमभूसणो चेव ॥ आयइजणणसोह,ग्गकप्परुक्खो तह ण्णावि ॥२८॥ पढिउ तवो विसेसो, अण्णेहि वि तेहिं तेहिं सत्थेहिं ॥ मग्गपडिववत्तिहेऊ, हं दिविणेयाणुगुणेणं ॥२९॥ व्याख्या ॥ सर्वांगानि सुंदराणि यतस्तपोविशेषात्स सर्वांगसुंदर स्तथेति समुच्चये ॥ रुजानां रोगाणां अभावो नीरुजंतदेव शिखेव शिखा प्रधानं फलं तया यत्रासौ निरुजशिखा तथा परमाण्युत्तमानि भूषणान्याभरणानियतोऽसौ परमभूषणं चैवेति समुच्चये । तथा आयतिमागामिकालेऽभीष्टफलं जनयति करोति योऽसावायतिजनकस्तथा सौभाग्यस्य सुभगतायाः संपादने कल्पवृक्ष इव यः स सौभाग्यकल्पवृक्षस्तथेति समुच्चये अन्योऽप्यपरोपि उक्ततपोविशेषात्किमित्याह ॥ पठितोऽधीतस्तपोविशेषस्तपोभेदोऽन्यैरपि ग्रंथकारैस्तेषु तेषु शास्त्रेषु नानाग्रंथेष्वित्यर्थः ॥ नन्वयं पठितोपि साभिष्वंगत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह ॥ मार्गप्रतिपत्ति हेतुः शिवपथाश्रयणकारणं यश्च तत्प्रतिहेतुः स मार्ग एवोपचारात्कथमिदमिति चेदुच्यते ॥ हंदीत्युपप्रदर्शने विनेयानुगुण्येन Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ बुद्धिलोकानां हितं खलु पथ्यमेव विषयाभ्यासरुपत्वात् रोहिपुल्लिंगता च सर्वत्र प्राकृतत्वादिति गाथार्थः । देवता एव दर्शयन्नाह ॥ रोहिणिअंबा तह मद, उणिया सव्वसंपया सोक्खा। सुयसंति सुराकाली सिद्धाइया तहा चेव ॥२४॥ ___व्याख्या :- रोहिणी १, अंबा २ तथा मदपुण्यिका ३ सव्वसंपया सोक्खत्ति ४ सर्वसंपत् ५ सर्वसौख्या चेत्यर्थः ॥ सुयसंतिसुरत्ति ६, श्रुतदेवता ७, शांतिदेवता चेत्यर्थः ॥ सुयदेवय संतिसुरा इति च पाठान्तरं व्यक्तं ८, च काली ९, सिद्धायिका इत्येता नव देवतास्तथा चैवेति समुच्चयार्थे संवाइया चैवंत्ति पाठान्तरमिति गाथार्थः ॥ ततः किमित्याह । एमाइ देवयाउ, पडुच्च अवउस्सग्गाउ जीवती ॥णाणादेसए सिद्धा, ते सव्वे चेव होइ तवो ॥२५॥ व्याख्या ।। एवमादिदेवताः प्रतीत्यैतदाराधनायेत्यर्थः ॥ अवउस्सग्गति अपवसनानि अवजोषणानि वा । तुः पूरणे । ये चित्रा नानादेशप्रसिद्धास्ते सर्वे चैव भवंति तप इति स्फुटमिति तत्र रोहिणीतपो रोहिणीनक्षत्रदिनोपवासः सप्तमासाधिकसप्तवर्षाणि यावत्तत्र च वासुपूज्यजिनप्रतिमाप्रतिष्ठा पूजा च विधेयेति । तथांबा तपः पंचसु पंचमीष्वेकाशनादि विधेयं नेमिनाथांबिका पूजा चेति ॥ तथा श्रुतदेवतातप एकादशस्वेकादशीषूपवासो मौनव्रतं श्रुतदेवतापूजा चेति ॥ शेषाणि तु रुढितोऽवसेयानीति गाथार्थः । अथ कथं देवतोद्देशेन विधीयमानं यथोक्तं तपः स्यादित्याशंक्याह॥ जत्थ कसायनिरोहो, बंभंजिणपूयणं अणसणं च। सो सव्वो चेव तवो, विसेसउ सुद्धलोयंमि ॥२६॥ व्याख्या ॥ यत्र तपसि कषायनिरोधो ब्रह्म जिनपूजनमिति व्यक्तं अनशनं च भोजनत्यागः सोत्ति तत्सर्वं भवति तपोविशेषतो मुग्धलोके । मुग्धलोको हि तथा प्रथमतया प्रवृत्तः सन्नभ्यासात्कर्मक्षयोद्देशेनापि प्रवर्तते न पुनशदित एव तदर्थं प्रवर्तितुं शकनोति मुग्घत्वादेवेति । सद्बुद्धयस्तु मोक्षार्थमेव विहितमिति बुद्धयैव वा तपस्यंति ॥ यदाह । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुष इति । मोक्षार्थघटना चागमविधिनैवालंबनां Page #191 -------------------------------------------------------------------------- ________________ १९० चतुर्थस्तुतिनिर्णय भाग-१ शिक्षणीयसत्वानुरुप्येण भवंति हि केचित्ते विने या ये साभिष्वंगानुष्ठानप्रवृत्ताः संतो निरभिष्वंगमनुष्ठानं लभंत इति गाथाद्धयार्थः ॥ (६३) इस पाठकी भाषा लिखते है ॥ अन्नोवि इत्यादि गाथा ॥ व्याख्या || अन्य प्रकारे पूर्वोक्त तपके स्वरुपसें अन्यतरेकाभी विचित्र प्रकारका तप है तिस तिस प्रकार लोक रूढी करके देवताके उद्देश्य करके भोले अव्युत्पन्न बुद्धिवाले लोकोकों विषयाभ्यास रुप होनेसें हित पथ्ये सुखदाइही है. रोहिणी आदि देवतायोंके उद्देश करके जो तप करते है. तिसकों रोहिणी आदि तप जानना. इति गाथार्थः ॥ ___ अब देवताही दिखाते हुए कहते है ॥ रोहिणीत्यादि गाथाकी व्याख्या ॥ १ रोहिणी, २ अंबा, तथा ३ मदपुण्यिका, ४ सर्वसंपत्, ५ सौख्या ॥ सुयसंति सुरत्ति ॥ ६ श्रुतदेवता, ७ शांतिदेवता, ८ काली, ९ सिद्धायिका, ए नव देवीयों है इति गाथार्थः ॥ ___ एमाइ इत्यादि गाथाकी व्याख्या । इत्यादि देवताको अश्रित तिनकी आराधनाकेवास्ते अपवसन अपजोषण करना ये नानादेशमें प्रसिद्ध है. ये सर्व तपविशेष होते हैं. तिनमेंसें रोहिणीतप रोहिणीनक्षत्रके दिनमें उपवास करे, इसतरें सात वर्ष सात मासाधिक तप करे और श्रीवासुपूज्य तीर्थंकर भगवंतके प्रतिमाकी प्रतिष्ठा अरु पूजा करे. इति रोहिणी तप ॥१॥ __ तथा अंबातप ॥ पांच पंचमीमें एकाशनादि करना, और श्रीनेमिनाथजीकी तथा अंबिकाकी पूजा करें २ तथा श्रुतदेवताका तप ॥ इग्यारे एकादशीयोंमें उपवास मौनव्रत करे और श्रुतदेवताकी पूजा करे, शेषतपविधि रूढीसें जान लेनी ॥ इति गाथार्थः ।। अथ किसतरें देवताके उद्देश करके विधीयमान यथोक्त तप होवे, ऐसी आशंका लेकर कहते है. जत्थ कसाय इत्यादि गाथाकी व्याख्या ॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૯૧ तरस्यानाभोगहेतु- त्वादिति गाथार्थः ॥ न चेदं देवतोद्देशेन तपः सर्वथा निष्फलमैहिक फलमेव वाचरणहेतुत्वादपीति चरणहेतुत्वमस्य दर्शयन्नाह ॥ ___ एवं पडिवतिए ए, त्तो मग्गाणुसारिभावाउ । चरणं विहियं बहवे पत्ता जीवा महाभागा ॥२७॥ व्याख्या :- एवमित्युक्तानां साधर्मिकदेवतानां कुशलानुष्ठानेषु निरुपसर्गत्वादिहेतुना प्रतिपत्त्या तयोरुपोपचारेण, तथा इन उक्तरुपात्कषायादिनिरोधप्रधानात्तपसः पाठांतरेण एवमुक्तकरणेन मार्गानुसारिभावात् सिद्धिपथानुकूलाध्यवसायाच्चरणं चारित्रं विहितमाप्तोपदिष्टं बहवः प्रभूताः प्राप्ता अधिगता जीवाः सत्त्वा महाभागा महानुभावा इति गाथार्थः ॥ तथा । सव्वंगसुंदर तह णिरुजसिहोपरमभूसणो चेव । आयइजणणसोह, ग्गकप्परुक्खो तेह णावि ॥२८॥ पढिउ तवो विसेसो अण्णहि वि तेहिं तेहिं सत्थेहिं। मग्गपडिववत्तिहेउं हं दिविणेयाणुगुणेणं ॥२९॥ व्याख्या ॥ सर्वांगानि सुंदराणि यतस्तपोविशेषात्स सर्वांगसुंदरं तथेति समुच्चये ॥ रुजानां रोगाणां अभावो नीरुजं तदेव शिखेव शिखा प्रधानं फलं तया यत्रासौ निरुजशिखा तथा परमाण्युत्तमानि भूषणान्याभरणानि यतोऽसौ परमभूषणं चैवेति समुच्चये । तथा आयतिमागामिकालेऽभीष्टफलं जनयति करोति योऽसावायतिजिनकस्तथा सौभाग्यस्य सुभगतायाः संपादने कल्पलक्ष इव यः स सौभाग्यकल्पवृक्षस्तथेति समुच्चये अन्योऽप्यपरोपि उक्ततपोविशेषात्किमित्याह ॥ पठितोऽधी तस्तपोविशेषस्तपोभेदोऽन्यैरपि ग्रंथकारैस्तेषु तेषु शास्त्रेषु नानाग्रंथेष्वित्यर्थः ॥ नन्वयं पठितोऽपि साभिष्वंगत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह ॥ मार्गपतिपत्तिहेतुः शिवपथाश्रयणकारणं यश्च तत्प्रतिहेतुः स मार्ग एवोपचारात्कथमिदमिति चेदुच्यते ॥ हंदीत्युप्रदर्शने विनेयानुगुण्येन शिक्षणीयसत्त्वानुरुप्येण भवंति हि के चित्ते विने या ये साभिष्वंगानुष्ठानप्रवृत्ताः संतो निरभिष्वंगमनुष्ठानं लभंत इति गाथाद्वयार्थः ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ १९२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जिस तपमें कषायका निरोध होवे, ब्रह्म जिन पूजन होवें, और अशनभोजनका त्याग होवे, सो सर्व तप भोले लोकोंमें होता है, क्योंकि भोले लोक प्रथम ऐसे तपमें प्रवृत्त हुए भये अभ्यासके बलसे पीछे कर्मक्षयके करने वास्तेभी तप करनेमें प्रवृत्त होते है. परंतु आदिहीसें कर्मक्षय करण वास्ते भोले होनेसें प्रवृत्त नही होते है. और जो सद्बुद्धिवाले है वे तो चाहो पूर्वोक्त कोइभी तप करे सो सब मोक्षके वास्तेही करते है, यदाह || उत्तम पुरुषोंकी जो मति है सो मोक्षार्थमें ही घटे है, और मोक्षार्थकी जो घटना है सो आगमके विधि करकेही है. क्योंके आगम सिवाय जो वे आलंबन करते है, सो सब अनाभोग हेतुक है ।। इति गतार्था ॥ ऐसें न कहना के देवताके उद्देश करके जो तप करणा सो सर्वथा निःफलही है, अथवा इस लोककाही फल है, किंतु चारित्रकाभी हेतु है. अब यह तप जैसें चारित्रका हेतु है ? सो दिखाते है॥ एवं पडिवत्ति इत्यादि गाथाकी व्याख्या ॥ ऐसें उक्त साधर्मिक देवतायोंका कुशल अनुष्ठानमें निरुपसर्गतादि हेतु करके, प्रतिपत्ति तप रुप उपचार करके, तथा इस उक्त रुपसें कषायादि निरोध प्रधान तपसें, पाठांतर करके ऐसे उक्तकरण करके, मार्गानुसारी होनेसें, सिद्ध पंथके अनुकूल अध्यवसायसें, "चरणं चारित्रं" आप्तका कथन करा हूआ चारित्र संयम बहुत महानुभाव जीवोंकों पूर्वकालमें प्राप्त हुआ है. इति गाथार्थः ॥ तथा सव्वंगसुंदरं इत्यादि दो गाथाकी व्याख्या ॥ सर्वांग सुंदर है जिस तप विशेषसें सो सर्वांग सुंदर तप. यहां तथा शब्द जो है सो समुच्चयार्थमें है. तथा जो रुजाणां रोगोंका अभाव होना उनकों निरुज कहेना सोइ शिखाकी तरें प्रधान फल करके जिहां है सो निरुजशिखातप जानना. तथा परमोत्तम भुषण आभरण होवें जिससेंती सो परमभूषण तप जानना. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૯૩ (૬૩) આ પાઠનો ભાવાર્થ લખાય છે. ‘“મન્નોવિ.” ઇત્યાદિ ગાથા. વ્યાખ્યા અન્ય પ્રકારે, પૂર્વોક્ત તપના સ્વરૂપથી અન્યતર પણ વિચિત્રપ્રકારનો તપ છે. તે તે પ્રકારે લોકરુઢીથી દેવતાને ઉદ્દેશીને મુગ્ધઅવ્યુત્પન્ન બુદ્ધિવાળા લોકો વિષયાભ્યાસરૂપ હોવાથી હિતકારી જ છે. રોહિણી આદિ દેવતાઓને ઉદ્દેશીને જે તપ કરાય છે. તેને રોહિણી આદિ તપ જાણવો. આ પ્રમાણે ગાથાર્થ છે. હવે દેવતાઓને જ બતાવતાં કહે છે. ‘રોહિ” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા - ૧ રોહિણી, ૨ અંબા, ૩ મદપુણ્વિકા. ૪ સર્વસંપત્, ૫ સૌખ્યા. ‘“સુર્યમંતિસુરતિ’” ॥ ૬ શ્રુતદેવતા, ૭ શાંતિદેવતા, ૮ કાલી, ૯ સિદ્ધાયિકા આ નવ દેવીઓ છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ‘“મારૂં” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા - ઇત્યાદિ દેવતાઓને આશ્રયીને તેની આરાધના માટે અપવસન અપજોષણ કરવો એ નાનાદેશમાં પ્રસિદ્ધ છે. તે સર્વ તપવિશેષ છે. તેમાં રોહિણીતપ રોહિણીનક્ષત્રના દિવસમાં ઉપવાસ કરે, એ રીતે સાત વર્ષ સાત માસ અધિક તપ કરે અને શ્રીવાસુપૂજ્ય તીર્થંકર ભગવંતની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરે છે. II કૃતિ રોહિળી તપ. | તથા અંવાતપ ! પાંચ પંચમીમાં એકાદશીઓમાં અને શ્રીનેમિનાથ ભગવાનની તથા અંબિકાદેવીની પૂજા કરે. તથા શ્રુતદેવતા તપ || અગીયાર એકાદશીઓમાં મૌનપૂર્વક ઉપવાસ કરે અને શ્રુતદેવતાની પૂજા કરે. શેષ તપવિવિધ રૂઢીથી જાણી લેવી. હવે દેવતાને ઉદ્દેશીને કરતો તપ કેવીરીતે યથોક્ત તપ થાય છે ? એવી આંશકામાં જવાબ આપે છે. “નૃત્ય ષાય.' ઇત્યાદિ ગાથાની વ્યાખ્યાજે તપમાં કષાયનો નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન હોય, જિન પૂજન હોય અને અશન (ભોજનનો ત્યાગ હોય, તે સર્વ તપ મુગ્ધ જીવોમાં થાય છે. કારણ કે મુગ્ધ જીવો પ્રથમ આવા તપમાં પ્રવૃત્ત થતે છતે અભ્યાસના બલથી પછી કર્મક્ષય નિમિત્તે તપ કરવામાં પ્રવૃત્ત થાય છે. પરંતુ પ્રારંભમાં જ Page #195 -------------------------------------------------------------------------- ________________ १९४ चतुर्थस्तुतिनिर्णय भाग - १ चकार समुच्चयार्थमें है. तथा जो आगमिक कालमें मनवंछित फलकी सिद्धि करे सो सौभाग्य कल्पवृक्ष तप जानना. इस उक्त तपसें अरु अन्य प्रकारके तपसें क्या फल होवे सो बतलाते है. कहे है जो तपके भेद विशेष अन्य ग्रंथकार आचार्योंने तिन तिन नाना प्रकारके ग्रंथोमें इत्यर्थः ॥ इहां वादी प्रश्न करता है कि यह तुमारा तप वांछासहित होनेसें मुक्तिका मार्गमें नही होता है. इसका उत्तर कहते है. यह पूर्वोक्त वांछा सहित तप जो है सो मोक्ष मार्गकी प्राप्ति होनेमें कारण है, जो मोक्षमार्गकी प्रतिपत्तिका हेतु है. सो मोक्षमार्ग ही उपचारसें है. पूर्वपक्ष:- यह पूर्वोक्त तपसें कैसें मोक्षमार्ग हो सक्ता है ? उत्तर :- शिक्षणीय जीवके अनुरूप होने करके हो शक्ता है. क्योंकि कितनेक शिष्य प्रथम वांछासहित अनुष्ठानमें प्रवृत्त हूए होए "निरभिष्वंग " अर्थात् वांछा रहित अनुष्ठानकों प्राप्त होते है, इति गाथाद्वयार्थः ॥ (६४) अब भव्य जीवोंकों विचारना चाहियें कि जब श्रावक श्राविकायोंकों रोहिणी अंबिका प्रमुख देवीयोंका तप करणा और तिनकी मूर्तियोंकी पूजा करनी शास्त्रमें कही है. और तिनके आराधनके वास्ते तप करणा कहा है, अरु सो तप अपचारसें मोक्षका मार्ग कहा है. तो फेर जो कोइ मताग्रही शासनदेवताका कायोत्सर्ग अरु थुइ कहनी निषेध करता है तिसकों श्रीजैनधर्मकी पंक्तिमें क्योंकर गिनना चाहीयें, अर्थात् नहीज गिनना चाहीयें. क्योंकि जैनमतमें सूर्यसमान श्रीहरिभद्रसूरिकृत्त पंचाशक सूत्रका मूल, और नवांगी वृत्तिकार श्री अभयदेवसूरिकृत पंचाशककी टीकामें तप करके सम्यग्दृष्टी देवतायोंके प्रतिमाकी पूजा करनी औसा प्रगटपणे कहा है. Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કર્મક્ષય નિમિત્તે કરવામાં મુગ્ધ હોવાથી પ્રવૃત્ત થતા નથી. અને જે સત્બુદ્ધિવાળા છે તે તો પૂર્વોક્ત ગમે તે તપ કરે તે સર્વે મોક્ષ માટે જ કરે છે ।। યદાહ / ઉત્તમપુરુષોની જે મતિ છે તે મોક્ષાર્થમાં જ ઘટે છે. અને મોક્ષાર્થની જે ઘટના છે તે આગમની વિધિ કહેવાથી જ છે. કારણ કે આગમ વિના તે જે આલંબન કરે છે, તે સર્વે અનાભોગહેતુક છે. એવું ન કહેવું કે દેવતાને ઉદ્દેશીને કરતો તપ સર્વથા નિષ્ફળ છે અથવા આલોકના જ ફલવાળો છે. પરંતુ ચારિત્રનો પણ કારણ છે. હવે આ તપ જે રીતે ચારિત્રનું કારણ બને છે, તે બતાવે છે ‘વં પડિવત્તિ’ ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા એવા પ્રકારના પૂર્વે કહેલા સાધર્મિક દેવતાઓના કુશલ અનુષ્ઠાનમાં નિરુપસર્ગતાદિ કારણે કરીને પ્રતિપત્તિ તપ રૂપ ઉપચાર કરીને તથા ઉક્ત સ્વરૂપથી કષાયાદિ નિરોધપ્રધાન તપથી, પાઠાંતરથી પૂર્વે કહ્યા પ્રમાણે કરવાના યોગે માર્ગાનુસારી હોવાથી સિદ્ધપંથને મોક્ષમાર્ગને અનુકૂલ અધ્યવસાયથી “વરળ વા” આપ્તપુરુષના આ કથનાનુસાર ચારિત્ર સંયમ ઘણા મહાનુભાવ જીવોને પૂર્વકાળમાં પ્રાપ્ત થયું છે. ૧૯૫ તથા “સવ્વાંગ સુંવાં.” ઇત્યાદિ બે ગાથાની વ્યાખ્યા - સર્વાંગ સુંદર છે. જે તપવિશેષમાં તે સર્વાંગ સુંદર તપ. અહીં તથા શબ્દ સમુચ્ચયાર્થક છે. રોગોનો અભાવ હોય તેને નિરુજ કહેવાય. તે જ શિખાની જેમ શિખાપ્રધાન ફલ જેમાં છે તે નિરુકશિખાતપ જાણવો. જેનાથી પરમોત્તમ ભૂષણ આભરણ થાય છે. તેને પરમભૂષણ તપ જાણવો. ચ કાર સમુચ્ચયાર્થક છે. તથા જે ભવિષ્યકાળમાં મનવાંછિત ફલની સિદ્ધિ કરે તે સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ જાણવો. આ કહેલા તપોથી અને અન્ય પ્રકારના તપથી શું ફળ પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે. તપના જે ભેદ વિશેષો અન્ય ગ્રંથકાર આચાર્યોએ જયાં બતાવ્યા છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ १९६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ तो जैसे श्रीहरिभद्रसूरि और श्रीअभयदेवसूरि जो यह पंचमकालमें सकल शास्त्रोंके पारंगामी थे, जो संपूर्ण श्रुतज्ञानी कहाते थे तिनो महापुरुषोंका वचन जो न माने तो क्या तिस अज्ञ जीवकों समजाने वास्ते श्रीमहाविदेहक्षेत्रसें कोइ केवलज्ञानके धरने वाले केवली भगवान् आवेगा? हम बहुत दिलगीरीसें लिखते हैकि यह जो तुम नवीन मतका अंकूर उत्पन्न करनेकी चाहना रखते हो की सम्यग्दृष्टी देवतादिकका कायोत्सर्ग न करना अरु थुइयांभी न कहनीयां सो किस शास्त्रमें ऐसा लेख देख कर कहते हो? किस शास्त्रमें ऐसा पाठ लिखा है कि सम्यग्दृष्टी देवतायोंका कायोत्सर्ग करनेसें अरु इनोका थुइयां कहनेसें पाप लगता है ? सो हमकों बतादो. (६५) जेकर तुम कहोगेकी भोले श्रावकोंकों पूर्वोक्त देवतायोंका तप करना, और पूजन करना कहा है, परंतु तत्त्ववेत्ता श्रावककों तो नही कहा है. तिसका उत्तर :- हे भव्य यहां तत्त्ववेत्तायोंकोंभी पूर्वोक्त देवतायोंका तपादि करना निषेध नही करा है. किंतु इस लोकके अर्थ न करना, परंतु मोक्षके वास्ते करे तो निषेध नही. ऐसा कथन है. जेकर आवश्यक बंदित्तुं सूत्रमें ॥ सम्मद्दिट्ठी देवा, दितु समाहिंच बोहिं च ॥ इस पाठकी चर्चा हम उपर लिख आए है. यह पाठ तो तत्त्ववेत्ता श्रावककोंभी प्रायें नित्य पठनेमें आता है. इस वास्ते धर्मकृत्योंमें विघ्न दूर करनेकों, पूर्वोक्त देवतायोंका तप, पूजन, कायोत्सर्ग अरु थुइ कहनी जानकर श्रावकोंको करनी चाहिये यह सिद्ध हुआ. तथा भोले श्रावकोंकोंभी पूर्वोक्त देवतायोंका तप करना, पूजन करना, यहभी मोक्ष मार्गही कहा है इस वास्ते धर्माभिरुची जनोंकों किसी अज्ञ जनके जूठे वचन सुनकर हठाग्रही होना न चाहियें, क्योंकि यह हूंडा Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૯૭ તે તે અનેક પ્રકારના ગ્રંથોમાં તપના ફળ બતાવ્યા છે. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. પૂર્વપક્ષ:- આ તમારો તપ વાંછા સહિત હોવાથી મુક્તિનો માર્ગ બનશે નહિ ! ઉત્તરપક્ષ :- આ પૂર્વોક્ત જે વાંછા સહિત તપ બતાવ્યા છે, અને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ હોય, તે ઉપચારથી મોક્ષમાર્ગ જ છે. પૂર્વપક્ષ-પૂર્વોક્ત તપથી કેવા પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે? ઉત્તરપક્ષ - શિક્ષણીય જીવને અનુરૂપ હોવાના કારણે મોક્ષમાર્ગ બની શકે છે. કારણ કે કેટલાક શિષ્યો પ્રથમ વાંછાસહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયા બાદ નિરભિમ્પંગ વાંછારહિત અનુષ્ઠાનને પ્રાપ્ત કરતા હોય છે. (૬૪) હવે ભવ્ય જીવોએ વિચારવું જોઈએ કે શ્રાવક-શ્રાવિકાઓને અંબિકા પ્રમુખ દેવીઓનો તપ કરવો અને તેમની મૂર્તીઓની પૂજા કરવાની શાસ્ત્રમાં કહી છે. તથા તેમની આરાધના માટે તપ કરવાનો કહ્યો છે અને તે તપ ઉપચારથી મોક્ષનો માર્ગ કહ્યો છે. તો પછી કોઈ મતાગ્રહી શાસનદેવતાનો કાયોત્સર્ગ અને થોય કહેવાનો નિષેધ કરે છે, તેને શ્રીજૈનધર્મની પંક્તિમાં કેવી રીતે ગણી શકાય ! અર્થાત ન જ ગણાય. કારણ કે જૈનમતમાં સૂર્યસમાન શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશક સૂત્રના મૂલ અને નવાંગી વૃત્તિકારક શ્રી અભયદેવસૂરિકૃત પંચાશકની ટીકામાં તપ કરીને સમ્યગ્દષ્ટિઓની પ્રતિમાની પૂજા કરવી, એવું પ્રગટપણે કહ્યું છે. વળી જેઓ પંચમકાલમાં સકલ શાસ્ત્રોની પારગામી હતા, સંપૂર્ણ શ્રુતજ્ઞાની કહેવાતા હતા, તે મહા પુરુષોના વચન જો ન માને તો શું તે અજ્ઞજીવને સમજાવવા માટે શ્રીમહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ કેવલજ્ઞાની આવશે? હું ઘણી દિલગીરીથી લખું છું કે તમે જે આ નવીન મતના અંકુરા ઉત્પન્ન કરવાની ઇચ્છા રાખો છો કે, સમ્યગ્દષ્ટિ દેવતાદિકનો કાયોત્સર્ગ ન કરવો અને થોયો પણ ન કહેવી, તે કયા શાસ્ત્રમાં લખેલું જોઈને કહો છો? Page #199 -------------------------------------------------------------------------- ________________ १९८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अवप्पिणी कालमें पूर्वेभी जो आज यह जैनमतमें बहोत बहोत मत दिखनेमें आता है सो सब जैसेही कदाग्रही जिनोंसें निकला है जिस्से आज सेकडा मत प्रचलित हो रहा है क्योंकि किस विकारी पुरुषने जो अपने डाहापण चतुराइ बतानेके वास्ते सौ पच्चास आदमीकी सभामें बात निकालीकि यह अमुक बात इसी रीतीसें चलनी चाहियें जैसा शास्त्रों देखनेसें मालुम होता है इसी तरेंकी कोई बात उनके मुखमेंसें निकली गइ तो फेर उस बातकों सिद्ध करनेके वास्ते उक्त पुरुषके मनमें हजारों कुयुक्तियों उत्पन्न होती है पीछे उसकों कुछ सत्यासत्य भाषण करनेका भानही रहता नही है. उनकों यहही विकार अपने हृदयमें भरपूर हो रहेता है कि किसीतरेभी मेरा वचन सत्य करके सिद्ध करना चाहीयें परंतु कुयुक्ति करनेसें मेरा जनम बिगड जावेगा ऐसा विचार उनकों किंचित् मात्रभी आता नही है, वो अपना कथन सत्य करनेका हठ कभी छोडता नही. ऐसीही उनकी प्रकृति हो जाती है. ऐसा होनेसेंही दिगम्बर और ढूढीयें प्रमुख बहुत मनकल्पित मतों प्रचिलत हो गया है. कितनेक लोकभी ऐसेही होता है कि जिसके वचन पर उनको विसवास बैठ गया तो फेर वो चाहो जूठा हो चाहो सच्चा हो परंतु वो लोकतो उनकेही वचनके अनुजाइ चलते है तिस्सें फेर वो हठग्राही, पुरुषकोंभी मजबुत नाद लग जाता है कि अब मैरी बातही सिद्ध करके लोकोंमें चलानी चाहियें जेकर मेरेकों लोकभी कहेंगेंकी यह खरा तत्त्ववेत्ता, अरु शास्त्रशोधक है. देखो बडे बडे आचार्योकी भूलभी यह पुरुषनें दिखायदीनी ! यह कैसा विद्वान, शास्त्रज्ञ है ! ऐसें असें विकल्प उनके हृदयमें हर हमेस हो रहता है तिस्सें जिन वचन उत्थापन करनेका भय तो उसको रहता ही नही है. इसी वास्ते हम श्रावक भाइयोंको सत्य सत्य कहते हैं कि अपने जैनमतमें बहोत पंथ प्रचलित हो गया है तो अब कोइ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૧૯૯ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યગુદૃષ્ટિ દેવતાઓનો કાયોત્સર્ગ કરવાથી અને તેમની થોયો કહેવાથી પાપ લાગે છે? તે અમને બતાવો. (૬૫) જો તમે કહેશો કે મુગ્ધ જીવોને પૂર્વોક્ત દેવતાઓનો તપ કરવાનો અને પૂજન કરવાનું કહ્યું છે પરંતુ તત્ત્વવેતા શ્રાવકોને નહિ! તેનો જવાબ એ છે કે... હે ભવ્ય ! અંહી તત્ત્વવેત્તાઓને પણ પૂર્વોક્ત દેવતાઓના તપાદિ કરવાનો નિષેધ કર્યો નથી. પરંતુ આ લોક માટે ન કરવો, મોક્ષ માટે કરે તો નિષેધ નથી. એવું કથન છે. આવશ્યક વંદિતું સૂત્રમાં “સદ્ધિી તેવા, રિંતુ સમર્દિ વ વોદિં ” આ કથન છે. આ પાઠની ચર્ચા આગળ કરી જ છે. આ પાઠ તો તત્ત્વવેત્તા શ્રાવકોને પણ પ્રાયઃ નિત્યપઠનમાં આવે છે. આથી ધર્મકૃત્યોમાં વિનોને દૂર કરવા માટે પૂર્વોક્ત દેવતાઓનો તપ, પૂજન,કાયોત્સર્ગ અને થોય કહેવી, આ જાણકાર શ્રાવકોએ કરવી જોઈએ. તે સિદ્ધ થાય છે. તથા મુગ્ધ (ભોળા) શ્રાવકોને પણ પૂર્વોક્ત દેવતાઓનો તપ કરવો પૂજા, કરવી, તે પણ મોક્ષમાર્ગ જ કહ્યો છે. તેથી ધર્મરૂચિવાળા જીવોએ કોઇ અજ્ઞજનના અસત્ય વચનો સાંભળીને હઠાગ્રહી બનવું જોઈએ નહિ. આ હુંડા અવસર્પિણી કાળમાં આજે જે જૈનમતમાં ઘણા ઘણા મત જોવામાં આવે છે. તે સર્વે પૂર્વે આવા જ હઠાગ્રહી લોકોથી નિકળ્યા છે. જેથી આજે સેંકડો મત પ્રચલિત થઈ રહ્યા છે. કારણ કે કોઈ વિકારી પુરુષે પોતાની હોંશીયારી ચતુરાઈ બતાવવા માટે સો પચાસ પુરુષોની સભામાં એવી વાત કાઢી કે આ વાત આવી રીતે હોવી જોઈએ. અને શાસ્ત્રોમાં તે રીતે જોવા મળે છે. આ રીતે કોઇ વાત એકવાર જાહેરમાં મુખમાંથી નિકળી જાય એટલે તેને સિદ્ધ કરવા માટે તે પુરુષના મનમાં હજારો યુક્તિઓ ઉત્પન્ન થાય છે. પાછળથી તેને સત્યાસત્ય ભાષણ કરવાનું કંઈ ભાન પણ રહેતું નથી. તેને એ જ વિચાર હૃદયમાં ભરેલો રહે છે કે કોઈપણ રીતે મારા વચનને સિદ્ધ કરવું જોઈએ. પરંતુ કુયુક્તિ કરવાથી મારો જન્મ બગડી જશે, એવો વિચાર કિંચિત્ માત્ર પણ આવતો નથી. તે પોતાના વચનને સત્ય સિદ્ધ કરવાની હઠ ક્યારે પણ Page #201 -------------------------------------------------------------------------- ________________ २०० चतुर्थस्तुतिनिर्णय भाग-१ अपना नाम रखनेके लीये नवीन पंथ निकालनेका उपदेश करे तो आप नही सुनोगे अरु कोइ विकारी जनोके कथनसें पूर्वाचार्योके कहे कथनको त्रोड फोड करनेकी कुयुक्तियों करके जूठ हठ नही करोगे तो, अब अपने जैनमतमें कोइभी नवीन तिखल करे जिस्से ढुंढकोंकी तरे बहुतजनो दुर्गतिका अधिकारी हो जावे जैसा दुराग्रही फितुर होनेका भय मिट जावेगा. अरु जूठ कथन उपदेशक विकारी जनोकोंभी हमारा यह कहना है कि आपभी परभवमें इस्स कदाग्रहसें दुःख प्राप्त होवेगा जैसी भीती रखकर श्रीजिनवचनोंके पर श्रद्धधान ला कर कदाग्रह छोड द्यो, खरा समजवान हो तो यह एकभवमें अपना मुखसें जो जूठा बोल निकल चूका तिसका मिच्छामिदुक्कड सब जनोकें सम्मत देनेसें जो मानभंग होनेका दुःख तुमकों लगता है तिसकों सुख रुप समज ल्योकि आगें संसार तरना सुलभ हो जावेगा. यह बड़ा फायदा होवेगा. यही बात अपने हैयेमें दृढ करो. अरु यह भवमेंभी मिच्छामि दुक्कड देनेसें विवेकीजनोकें हृदयमें तो तुम महापुरुषोंकी न्याइ ठस जावेगें. क्योंकि जो प्रायश्चित लेकर आपना पापोंकी शुद्धि करता है तिसकों चतुर लोक तो बडे पंडितोसेंभी अधिक गिनते है तो फेर खरा विचार करो तो यह भवमें भी कुछ मानभंग नही होता है परंतु महत्त्व पणेकी प्राप्ति होती है, इसीतरें सत्य विचार करणे वाले पुरुषोंकों तो सब बात सुलभही होती है. तो फेर बहोत कहा कहना. (६६) तथा सिद्धराज जयसिंहके राज्यमें जिने कुमुदचंद्र दिगम्बरकों जीता, तथा जिने तेतीस हजार मिथ्यादृष्टीयोंकें घरोको प्रतिबोध किया, तथा जिने चौरासी सहस्र श्लोक प्रमाण स्याद्वादरत्नाकर ग्रंथकी रचना करी ऐसे सुविहित चक्र चूडामणी श्रीदेवसूरिजी हुआ, तिनोका रचेला जीवानुशासननामा प्रकरण है. तिस प्रकरणकी टीका श्रीउत्तराध्ययन सूत्रकी Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૦૧ છોડતો નથી. એની પ્રકૃત્તિ એવી જ બની જાય છે. આવું થવાથી જ દિગંબર અને ટૂઢીયે (સ્થાકવાસી) પ્રમુખ ઘણા મન કલ્પિત મતો પ્રચલિત થઈ ગયા છે. કેટલાક લોકો પણ એવા હોય છે કે જેના વચન ઉપર એમને વિશ્વાસ બેસી જાય, ત્યારે તે ભલે સત્ય હોય કે અસત્ય હોય, પરંતુ તે લોકો તો તેના જ વચનના અનુસાર ચાલે છે. તેનાથી તે હઠાગ્રહી પુરુષોને પણ મજબૂત નાદ લાગી જાય છે કે હવે મારી વાત જ સિદ્ધ કરીને લોકોમાં ચલાવવી જોઈએ. જેથી લોકો પણ મને કહેશે કે આ જ સાચો તત્ત્વવેત્તા છે, શાસ્ત્રશોધક છે. જુઓ મોટા મોટા આચાર્યોની ભૂલ પણ આ પુરુષે બતાવી દીધી ને? આ કેવો વિદ્વાન છે. શાસ્ત્રજ્ઞ છે ! એવા એવા વિકલ્પો એના હૃદયમાં હરહંમેશ રહ્યા કરે છે તેનાથી જિનવચન ઉત્થાપન કર્યાનો ભય તેને રહેતો જ નથી. આથી અમે શ્રાવકોને સત્ય સત્ય કહીએ છીએ છે કે હવે જો કોઈ પોતાનું નામ રાખવા માટે ટકાવવા માટે નવીન પંથ ચાલું કરવાનો ઉપદેશ કરે તો તમે સાંભળશો નહિ અને કોઈ વિકારી જનોના કથનથી પૂર્વાચાર્યોના કથનોને તોડફોડ કરનારી કુયુક્તિઓનો આશરો લઈને જુઠી હઠ કરશો નહિ, તો હવે આપણા જૈનમતમાં કોઇપણ નવીન ડખલ કરે અને જેનાથી સ્થાનકવાસીઓની જેમ ઘણા લોકો દુર્ગતિના અધિકારી થઈ જાય, એવો દુરાગ્રહી મત નિકળવાનો ભય ટળી જશે. - અસત્ય ઉપદેશક વિકારીજનોને પણ અમારે એ કહેવું છે કે, તમે પણ પરલોકમાં આ કદાગ્રહથી દુ:ખ પ્રાપ્ત થશે. એવો ભય રાખીને શ્રીજિનવચનો ઉપર શ્રદ્ધા લાવીને કદાગ્રહ છોડી દો. ખરેખર તમે સમજુ હોવ તો એવું ન વિચારતા કે લોકોની આગળ એકવાર જે વાત પ્રરૂપી છે, તેને અસત્ય કહીને મિચ્છામિ દુક્કડું આપવાથી મારું માનભંગ થશે. પરંતુ એવું વિચારજો કે આ ભવના માનભંગરૂપ દુઃખના સ્થાને પરભવમાં મને સંસાર તરવો સુલભ બની જશે, તે મોટો લાભ છે. આ જ વાતને પોતાના હૈયામાં દઢ કરો અને આ ભવમાં પણ Page #203 -------------------------------------------------------------------------- ________________ २०२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ वृत्तिके करनेवाले श्रीनेमिचंद्रसूरिने करी है फेर उस टीकाकों श्रीजिनदत्तसूरिजीने शोधि है, यह कथन यही पुस्तकके अंतमें ग्रंथकारोंनेही लिखा है यह ग्रंथ अब अणहिलपुर पाटणके भांडागारमें मोजूद है. तिसका पाठ भव्यजीवोको संशयमें पाडनेवालेका कदाग्रह दूर करनेके वास्ते यहां लिखते है. यह पाठ जो नही मानेगा तिसकों चतुर्विध श्रीसंघने दीर्घ संसारी जान लेना. (६७) तथा च तत्पाठः ॥ तह बंभ संति माइण,केइ वारिंति पूयणाईयं ॥ तत्त जओ सिरिहरिभद्रसूरिणोणुमयमुत्तं च ॥९०१॥ व्याख्या ॥ तथेति वादांतरभणनार्थो ब्रह्मशांत्यादीनांमकारः पूर्ववत् आदिशब्दादंबिकादिग्रहः केऽप्येके वारयंति पूजनादिकमादिग्रहणाच्छेपतदौचित्यादिग्रहः तत्पूजादिनिषेधकरणं नेति निषेधे यतो यस्मात् श्रीहरिभद्रसूरेः सिद्धांतादिवृत्तिकर्तृरनुमतमभीष्टं तत्पूजादि विधानं उक्तं च भणितं च पंचाशके इति गाथार्थः ॥ तदेवाह ॥ साहमिया य एए, महड्डिया सम्मद्दिट्ठिणो जेण ॥ एतोच्चिय उच्चियं खलु, एएइसिंइत्थ पूयाई ॥ प्रतीतार्था ॥ न केवलं श्रावका एतेषामिच्छं कुर्वति यतयोऽपि कायोत्सर्गादिकमेतेषां कुर्वंतीत्याहा । विग्यविधायणहेडं. जइणो वि कुणंति हंदि उस्सग्गं । खित्ताइ देवयाइ, सुयकेवलिणा जओ भणियं १००१ व्याख्या ॥ विजविघातनहेतोरुपद्रवविनाशार्थं यतयोपि साधवोपि न केवलं श्रावकादय इत्यपिशब्दार्थः । कुर्वंति विदधति हंदीति कोमलामंत्रणे उत्सर्ग कायोत्सर्ग क्षेत्रादिदेवताया, आदिशब्दाद्भवनदेवतादिपरिग्रहः श्रुतकेवलिना चतुर्दशपूर्वधारिणा यतो यस्मात्भणितं गदितमिति गाथार्थः । तदेवाह चाउम्मासियवरिसे, उस्सग्गो खित्तदेवयाए य ॥ परिकयसेज्झसुराए, करिति चउमासिएवेगे ॥१००२॥ गतार्था ॥ ननु यदि चतुर्मासिकादिभणितमिदं किमिति सांप्रतं नित्यं क्रियत इत्याह Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ‘મિચ્છામિ દુક્કડં’ દેવાથી વિવેકીજનોના હૃદયમાં તો તમે મહાપુરુષોની જેમ સ્થિર બનશો. કારણ કે જે પોતાની ભૂલનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે છે, તેને ચતુર લોકો મોટા પંડિતોથી પણ અધિક ગણે છે. તેથી વાસ્તવમાં તો આ ભવમાં પણ કોઇ માનભંગ થતું નથી. પરંતુ મહત્ત્વપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે સત્ય વિચાર કરનારા પુરુષોને તો સર્વ વાત સુલભ જ હોય છે. તો પછી વિશેષ શું કહેવું ! (૬૬) સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં કુમુદચંદ્ર દિગંબરને વાદમાં જિતનારા, ૩૩ હજાર મિથ્યાર્દષ્ટિઓનાં ઘરોને પ્રતિબોધ કરનારા, ૮૪ હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથના રચયિતા, સુવિહિત શિરોમણિ, સુવિહિતચક્ર ચૂડામણિ શ્રીદેવસૂરિજી વિરચિત શ્રીજીવાનુશાસન નામનો ગ્રંથ છે. તે ગ્રંથની ટીકા ઉત્તરાધ્યયનસૂત્રના વૃત્તિકાર શ્રીનેમિચંદ્રસૂરિજીએ કરી છે. તે ટીકાનું સંશોધન શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ છે. આ વાત આ પુસ્તકના અંતમાં ગ્રંથકારશ્રીએ જ લખી છે. આ ગ્રંથ હાલ અણહિલપુર પાટણના જ્ઞાનભંડારમાં મોજુદ છે. તેનો પાઠ ભવ્યજીવોને સંશયમાં પાડનારા કદાગ્રહને દૂર કરવા માટે અહીં લખીએ છીએ. આ પાઠ જે માનશે નહિ, તેને શ્રીચતુર્વિધ સંઘે દીર્ઘ સંસારી જાણી લેવો. ૨૦૩ (૬૭) તથા ચ તત્વા: II तह बंभ संति माइण, केइ वारिंति पूयणाईयं । तत्त जउ सिरिहरिभद्रसूरिणाणुमयमुत्तं च ॥९०१ ॥ व्याख्या : - तथेति वादांतरभणनार्थो ब्रह्मशांत्यादीनां मकारः पूर्ववत् आदिशब्दादंबिकादिग्रहः केऽप्येके वारयंति पूजनादिकमादिग्रहणाच्छेषतदौचित्यादिग्रहः तत्पूजादिनिषेधकरणं नेति निषेधे यतो यस्मात् श्रीहरिभद्रसूरेः सिद्धांतादिवृत्तिकर्तृरनुमतमभीष्टं तत्पूजादिविधानं उक्तं च भणितं च पंचाशके इति गाथार्थः ॥ तदेवाह । साहंमिया य एए, महड्डिया सम्मदिट्टिणो जेण ॥ एतोच्चिय उच्चियं खलु, एएइसिं इत्थं पूयाई ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ २०४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ संपइनिच्चं कीरइ, संनिज्झा भावओ विसिद्धाओ ॥ वेयावच्चगराणं इच्चाइ वि बहुयकालाओ ॥१००३॥ व्याख्या । सांप्रतमधुना नित्यं प्रतिदिवसं क्रियते विधीयते कस्मात् सांनिध्याभावस्तस्य कारणाद्विशिष्टादतिशायिनो वैयावृत्त्यकराणां प्रतीतानामित्याद्यपि न केवलं कायोत्सर्गादीत्यपेरर्थः । आदिग्रहणात्संतिकराणामित्यादि द्रश्यं प्रभूतकालात् बहोरनेहस इति गाथार्थः । इत्थं स्थिते किं कर्तव्यमित्याह । विग्यविघायणहेडं, चेईहररक्खणाय निच्चं वि । कुज्झा पूयाईयं, पयाणं धम्मवं किंचि ॥१००४॥ व्याख्या ॥ विघ्नविघातनहेतोरुपसर्गनिवारकत्वेन आत्मन इति शेषः । चैत्यगृहरक्षणाच्च देवभवनपालनात् नित्यमपि सर्वदा न केवलमेकदेत्यपिशब्दार्थः । कुर्याद्विदध्यात् पूजादिकमादिशब्दात्कायोत्सर्गादिका एतेषां ब्रह्मशांत्यादीनां धर्मवान् धार्मिकः । अयमभिप्रायः । यदि मोक्षार्थमेतेषां पूजादि क्रियते ततो दुष्टं विघ्नादिवारणार्थं त्वदुष्टं तदिति किंचेत्यभ्युच्चय इति गाथार्थः । अभ्युच्चयमेवाह मिच्छगुणजुयाणं निवाइयाणं करेति पूयाइं ॥ इह लोय कए सम्मत्त, गुण जुयाणं नउण मूढा ॥१००५॥ व्याख्या ॥ मिथ्यात्वगुणयुतानां प्रथणगुण स्थानवर्तिनां नृपादीनां नरेश्वरादीनां कुर्वंति पूजादि अभ्यर्चननमस्कारादि इह लोककृते मनुष्यजन्मोपकारार्थ सम्यक्त्वसंयुतानां दर्शनसहितानां ब्रह्मशांत्यादीनामिति शेषः । न पुनर्नैव मूढा अज्ञानिन इति गाथार्थः ॥ (६८) अब इस पाठकी भाषा लिखते है ॥ तहबंभसंति इत्यादि गाथाकी व्याख्या ॥ तथा शब्द वादांतरके कहनके लीये है. ब्रह्मशांत्यादिका मकार पूर्ववत्, आदिशब्दमें अंबिकादि ग्रहण करणे, कितनेक इनकी पूजनादिकका निषेध करते है. आदि शब्द ग्रहणसें शेष तिनके उचितका ग्रहण करना. तिनकी पूजाका निषेध करना योग्य नहीं है, क्योंके सिद्धांतादि Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ प्रतीतार्था ॥ न केवलं श्रावका एतेषामित्थं कुर्वंति यतयोऽपि कायोत्सर्गादिकमेतेषां कुर्वंतीत्याह । विग्यविधायणहेडं, जइणो वि कुणंति हंदि उस्सग्गं । खित्ताइ देवयाए सुयकेवलिणा जउ भणियं १००१ व्याख्या । विघ्नविधातनहेतोरुपद्रवविनाशार्थं यतयोपि साधवोपि न कवेलं श्रावकादय इत्यपिशब्दार्थः । कुर्वति विदधति हंदीति कोमलामंत्रणे उत्सर्ग कायोत्सर्ग क्षेत्रादिदेवताया आदिशब्दाद्भवनदेवतादिपरिग्रहः श्रुतके वलिना चतुर्दशपूर्वधारिणा यतो यस्माद्भणितं गदितमिति गाथार्थः । तदेवाह चाउम्मासियवरिसे । उस्सग्गो खित्तदेवयाए य । पक्खियसेज्जसूराए, करिति चउमासिए वेगे ॥१००२।। गतार्थाः । ननु यदि चतुर्मासिकादिभणितमिदं किमिति सांप्रतं नित्यं क्रियत इत्याह । संपइ निच्चं कीइ संनिज्जा भावउ विसिद्धाउ । वेयावच्चगराणं, इच्चाइ वि बहुयकालाउ ॥१००३॥ व्याख्या ॥ सांप्रतमधुना नित्यं प्रतिदिवसं क्रियते विधीयते कस्मात् सांनिध्यभावस्तस्थ कारणाद्विशिष्टा- दतिशायिनो वैयावृत्यकराणां प्रतीतानामित्याद्यपि न केवलं कायोत्सर्गादीत्यपेरर्थः । आदिग्रहणात्संतिकराणमित्यादि दृश्यं प्रभूतकालात् बहोरनेहस इति गाथार्थः । इत्थं स्थिते किं कर्त्तव्यमित्याह। विग्धविधायमहेउं, चेईहररक्खणाय निच्चंति ॥ कुज्जा पुयाईयं, पयाणं धम्मवं किंचि ॥१००४॥ व्याख्या :- विजविघातनहेतोरुपसर्गनिवारकत्वेन आत्मनः इति शेषः ॥ चैत्यगृहरक्षणाच्च देवभवनपालनात् नित्यमपि सर्वदा न केवलमेकदेत्यपिशब्दार्थः । कुर्याद् विदध्यात् पूजादिकमादिशब्दाकायोत्सर्गा दिका एतेषां ब्रह्मशांत्यादीनां धर्मवान् धार्मिकः । अयमभिप्रायः । यदि मोक्षार्थमेतेषां पूजादि क्रियते ततो दुष्टं विघ्नादिवारणार्थ त्वदुष्टं तदति किंचेत्यभ्युच्चय इति गाथार्थः । अभ्युच्चयमेवाह मिच्छत्तगुणजुयाणं, निवाइयाणं करेमि पूयाइं ॥ इह लोय कए सम्मत्त गुण जुयाणं नउण मूढा ॥१००५॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ - २०६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ महाशास्त्रोंकी वृत्तिके करणेवाले श्रीहरिभद्रसूरिजी महाराजको ब्रह्मशांति आदिककी पूजा उचितकृत्य सम्मत है. इनोने श्रीपंचाशकजीमें इनका कथन करा है. इति गाथार्थः । सोइ कहते है. साहम्मिया इत्यादि गाथाकी व्याख्या । यह शासन देव जो है, सो सम्यग्दृष्टी है, महा शुद्धिमान है, सार्मिक है, इस वास्ते इनकी पूजा कायोत्सर्गादि उचित कृत्य करना श्रावकोंको योग्य है, केवल श्रावकोनेही इनोकी पूजादिक करणी ऐसें नही समजनां किंतु साधु संयमीभी इनोका कायोत्सर्ग करते है, सोइ कहते है। विग्घविघायण इत्यादि गाथा १००१ की व्याख्या । विघ्नविघात सो उपद्रवरुप विघ्नोके विनाश करणेके लीये यति साधुभी क्षेत्रदेवता आदिकका कायोत्सर्ग करते है. आदिशब्दसें भवनदेवतादिकका ग्रहण करना. इस वास्ते निःकेवल श्रावकोनेही इनोका कायोत्सर्ग करणा ऐसा नही समजना. अपितु साधुभी करते है. यह अपिशब्दका अर्थ है. क्योंकी पूर्वोक्त कायोत्सर्ग करणे यह कथन श्रुतकेवली श्रीभद्रबाहुस्वामीने कहे है. इति गाथार्थः । सोइ कहेत है. चाउम्मासि इत्यादि गाथा १००२ की व्याख्या ॥ चातुर्मासीमें, सांवत्सरीमें, क्षेत्रदेवताका कायोत्सर्ग करणा, और पाक्षीमें भवनदेवताका कायोत्सर्ग करणा, एकैक आचार्य चातुर्मासीमेंभी भवनदेवताका कायोत्सर्ग करते है. इति गाथार्थः ॥ पूर्वपक्ष :- ननु इति प्रश्ने. जेकर चातुर्मास्यादिकमें क्षेत्रदेवादिकका कायोत्सर्ग करना श्रीभद्रबाहुस्वामीजीने कहा है तो फेर क्यों कर अब संप्रतिकालमें नित्य कायोत्सर्ग करते हो. इस प्रश्नका उत्तर ग्रंथाकारही देते है. संपइं इत्यादि गाथा १००३ व्याख्या ॥ सांप्रत कालमें नित्य Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ व्याख्या :- मिथ्यात्वगुणयुतानां प्रथमगुणस्थानवर्तिनां नृपादीनां नरेश्वरादीनां कुर्वंति पूजादि अभ्यर्चननमस्कारादि इह लोककृत्ते मनुष्यजन्मोपकारार्थ सम्यक्त्वसंयुतानां दर्शनसहितनां ब्रह्मशांत्यादीनामिति शेषः । न पुनर्नैव मूढा अज्ञानिनः इति गाथार्थः ॥ (૬૮) ભાવાર્થ :- “તદ્દવંમતિ.” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા તથા શબ્દ વાદાંતરને કહેવા માટે છે બ્રહ્મશાંત્યાદિનો “મ'કાર પૂર્વવત્ જાણવો. આદિ શબ્દથી અંબિકાદિ ગ્રહણ કરવા. કેટલાક લોકો એમના પૂજનાદિનો નિષેધ કરે છે. આદિ શબ્દથી શેષ તેમનું ઔચિત્ય ગ્રહણ કરવું. તેમની પૂજાનો નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે સિદ્ધાંતાદિ મહાશાસ્ત્રોની વૃત્તિકાર શ્રીહરિભદ્રસૂરિજીને બ્રહ્મશાંતિ આદિની પૂજા ઉચિતકૃત્ય સંમત છે. તેઓશ્રીએ શ્રીપંચાલકજીમાં તેનું કથન કર્યું છે. આ પ્રમાણે ગાથાર્થ છે તે હવે કહેવાય છે. “સાદમ્પિયાડ” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા આ જે શાસન દેવ છે. તે સમ્યગૃષ્ટિ છે. મહા ઋદ્ધિમાન છે, સાધર્મિક છે, તેથી તેમની પૂજા કાયોત્સર્ગાદિ ઉચિતકૃત્ય કરવા શ્રાવકોને યોગ્ય છે. માત્ર શ્રાવકોએ જ તેમની પૂજાદિ કરવી એવું નહિ સમજવું પરંતુ સંયમી સાધુ પણ તેમનો કાયોત્સર્ગ કરે છે. તે હવે બતાવતાં કહે છે કે... “વિધાય ” ઇત્યાદિ ગાથા ૧૦૦૧ ની વ્યાખ્યા વિદ્ગોનો નાશ કરવા માટે સાધુ પણ ક્ષેત્રદેવતાદિને ગ્રહણ કરવા કાયોત્સર્ગ કરે છે. આદિ શબ્દથી ભવનદેવતાદિને ગ્રહણ કરવા તેથી માત્ર શ્રાવકોએ જ તેમનો કાયોત્સર્ગ કરવો એવું ન સમજવું પરંતુ સાધુ પણ કરે છે. આ અપિ સબ્દનો અર્થ છે. કારણ કે પૂર્વોક્ત કાયોત્સર્ગ કરવો, આ કથન શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે. હવે તે જ બતાવતાં કહે છે કે... વીસમ્પ” ઇત્યાદિ ગાથા ૧૦૦૦ની વ્યાખ્યા. ચાતુર્માસમાં સંવત્સરીમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો અને પાક્ષિકમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરવો. કોઈક એક આચાર્ય ચાતુર્માસીમાં પણ ભવનદેવતાનો Page #209 -------------------------------------------------------------------------- ________________ २०८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ दिनप्रति जो क्षेत्रदेवतादिकका कायोत्सर्ग करते है तिसका कारण यह है की सांप्रतकालमें तिन देवताके सांनिध्याभावसें अर्थात् पूर्वकालमें यदा कदा एकवार कायोत्सर्ग करणेसें वे देव वे शासनकी प्रभावना निमित्त उपद्रवनाशनादि करते थे, और सांप्रतकालमें कालदोषसें यदा कदा कायोत्सर्ग करनेसें वे देव वे सांनिध्य नही करते है, इस वास्ते तिनकों नित्य प्रतिदिन कायोत्सर्ग द्वारा जागृत करे हूए सांनिध्य करते है. इस वास्ते नित्य कायोत्सर्ग करते है. तिस नित्य कायोत्सर्गके करणेसें विशिष्ट अतिशयवान् वैयावृत्त्यकरादि देव जो है सो जागृत होते है. निःकेवल वैयावृत्त्य करनेवाले प्रसिद्ध देवताका कायोत्सर्गही नही करते है. किंतु शांतिकराणं इत्यादिकोंकाभी ग्रहण करना. तथा प्रभूतकाल अर्थात् बहुत दिनोसें पूर्वधरोके समयसें इन पूर्वोक्त देवतायोंका नित्य प्रतिदिन पूर्वाचार्य कायोत्सर्ग करते आए है. इस वास्ते पूर्वोक्त देवतायोंका नित्य कायोत्सर्ग करते हैं. इति गाथार्थः ॥ जैसें स्थित सिद्ध हूए तो फेर क्या करना चाहियें सो कहते हैं. विग्घविघायण इत्यादि १००४ गाथाकी व्याख्या ॥ विघ्नविघातके वास्ते आत्माके उपसर्गनिवारक होनेसें, और श्रीजिनमंदिरकी रक्षा करनेसें देवभवनकी पालना करनेसें, नित्यप्रति इन देवतायोंकी पूजा करनी चाहियें. आदिशब्दसें दिन प्रतिदिन तिन देवतायोंका कायोत्सर्ग करना चाहियें. किनकों करना चाहियें ? धर्मिजनोकों करना चाहियें. यहां अभिप्राय यह हैकि जेकर मोक्षके अर्थे इन पूर्वोक्त देवतायोंकी पूजादि करे जबतो अयुक्त है. परंतु विघ्न निवारणादिकके निमित्त करे तो कुछभी अयुक्त नही है. उचित प्रवृत्तिरुप होनेसें पूजा, कायोत्सर्ग करना युक्तही है. किंच शब्द अभ्युच्चयार्थमें है ।। इति गाथार्थः ।। Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કાયોત્સર્ગ કહે છે. તિ ગાથાર્થ: I પૂર્વપક્ષ :- જો ચાતુર્માસી આદિમાં ક્ષેત્રદેવતાદિનો કાયોત્સર્ગ કરવાનો શ્રીભદ્રબાહુ સ્વામીજીએ કહ્યો છે, તો પછી કેમ સંપ્રતિકાળમાં-વર્તમાનકાળમાં દરરોજ કાયોત્સર્ગ કેમ કરાય છે ? (આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રીજી જ આપે છે.) ઉત્તરપક્ષ :- “iqo' ઇત્યાદિ ગાથા ૧૦૦૩ની વ્યાખ્યા. વર્તમાનકાળમાં નિત્ય પ્રતિદિન જે ક્ષેત્રદેવતાદિનો કાયોત્સર્ગ કરાય છે, તેનું કારણ એ છે કે વર્તમાનકાળમાં તે દેવતાઓનો સાંનિધ્યાભાવ હોવાથી અર્થાત્ પૂર્વકાળમાં યદાકદા એકવાર કાયોત્સર્ગ કરવાથી તે દેવ શાસનની પ્રભાવના નિમિત્તે ઉપદ્રવનો નાશ કરતા હતા. જયારે વર્તમાનકાળમાં કાલદોષથી યદા કદા એકવાર કાયોત્સર્ગ કરવાથી તે દેવો સાંનિધ્ય કરતા નથી. તેથી તેમને પ્રતિદિન કાયોત્સર્ગ દ્વારા જાગૃત કરતાં સાંનિધ્ય કરે છે. તેથી નિત્ય પ્રતિદિન કાયોત્સર્ગ કરાય છે. તે તે કાયોત્સર્ગ કરવાથી વિશિષ્ટ અતિશયવાન્ વૈયાવૃત્યકરાદિ જે દેવો છે તે જાગૃત થાય છે. વળી માત્ર વૈયાવૃત્ય કરનારા પ્રસિદ્ધ દેવતાનો કાયોત્સર્ગ જ કરતો નથી. પરંતુ ‘શાંતિકરાણં' ઇત્યાદિક દેવતાઓનો પણ કાયોત્સર્ગ ગ્રહણ કરવો તથા પ્રભૂતકાલથી અર્થાત્ ઘણા લાંબા સમયથી પૂર્વધરોના કાળથી પૂર્વોક્ત દેવતાઓનો પ્રતિદિન પૂર્વાચાર્યો કાયોત્સર્ગ કરતા આવ્યા છે. તેથી પૂર્વોક્ત દેવતાઓનો નિત્ય કાયોત્સર્ગ કરાય છે. કૃતિ ગાથાર્થ: ।। ૨૦૯ આ રીતે સિદ્ધ થતે છતે પુનઃ શું કરવું જોઈએ, તે કહે છે. "" “વિન્ધવિધાયાળ॰' ઇત્યાદિ ૧૦૦૪ ગાથાની વ્યાખ્યા. વિઘ્નવિદ્યાતને માટે આત્માના ઉપસર્ગના નિવારક હોવાથી અને શ્રીજિનમંદિરની રક્ષા કરવાથી – દેવભવનનું પાલન કરવાથી નિત્ય પ્રતિદિન આ દેવતાઓની પૂજા કરવી જોઈએ. અર્થાત્ દિન પ્રતિદિન તે દેવતાઓનો Page #211 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ अभ्युच्चय शेष कहने योग्य जो रहा है सोइ कहते है || मिच्छत गुण इत्यादि १००५ गाथाकी व्याख्या ॥ मिथ्यात्वगुणसहित प्रथम गुणस्थानमें वर्त्तनेवाले एैसे नरेश्वर जो राजादिकों है तिनकों जो पूजा नमस्कारादिक करते है सो तो इस लोक के प्रयोजन करते है. परंतु सम्यक्त्वसहित सम्यक्दृष्टि ब्रह्मशांत्यादि देवतांकी पूजा, नमस्कार कायोत्सर्गादि जो करते है, सो कुछ मूढ अज्ञानी नही करते है. इति गाथार्थ: ॥ २१० (६९) अब इस जीवानुशासन ग्रंथके लेखकों जो कोइ हठग्राही, अनंतसंसारी, मिथ्यादृष्टि, दुर्लभबोधी जीव न माने तो उसकों जैनसंप्रदायवाले क्योंकर जैनी कहेगा ? जेकर उन्ने अपने मुखसें आपकों जैनी नाम ठहराय रखा तिस्सें क्या वो जैन बन गया. श्रीवीतरागके वचनोपर श्रद्धधान होने सिवाय जैन नही हो सकता है. पूर्वपक्षीका प्रश्न :- हमने श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजीके मुखसें औसा सुना है कि हमतो सिद्धांतोंकी पंचांगी मानते है. परंतु अन्य प्रकरणादि कुछभी नही मानतें है. उत्तर :- जैसा मानना इनोका बहोत बेसमजीका है क्योंकि श्री अभयदेवसूरिजीने श्रीस्थानांगसूत्रकी वृत्तिमें श्रुतज्ञानकी प्राप्तिके सात अंग कहे है तद् गाथा ॥ १ सूत्र, २ निर्यूक्ति, ३ भाष्य, ४ चूर्णि, ५ वृत्ति, ६ परंपराय, ७ अनुभव, यह लेखसें जब पंचांगीमें पूर्वाचार्योकी परंपरा माननी कही है, और तिसकोंभी श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी अपने मन:कल्पित नवीन पंथ निकालनेका इरादा पूर्ण करनेके वास्ते नही मानते हैं, तबतो इनकों पंचांगी माननेवाले भी किसतरेंसें सुज्ञजन कह सकते है ? क्योंकी श्रीस्थानांग सूत्रकी वृत्ति यहभी सूत्रोंको पांच अंगमेंसें एक अंग है तो फेर वृत्तिमें करा हूआ कथनभी इनोकों माननेमें जब अनुकूल नही होता Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કાયોત્સર્ગ કરવો જોઈએ. કોણે કરવો જોઈએ ? ધાર્મિકજનોએ કરવો જોઈએ. અહીં અભિપ્રાય એ છે કે જો કોઈ મોક્ષ માટે તે દેવતાઓની પૂજાદિ કરે તો તે અયુક્ત છે. પરંતુ વિઘ્નનિવારણાદિના નિમિત્તે કરે તો કંઇપણ અયોગ્ય નથી. ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી પૂજા કાયોત્સર્ગ કરવો યુક્ત જ છે. ‘f7’ શબ્દ અમ્યુચ્ચયાર્થક છે. અભ્યુચ્ચય શેષ કહેવા યોગ્ય જે રહે છે, તે જ કહે છે: “મિત્તમુળ” ઇત્યાદિ ગાથા ૧૦૦૫ની વ્યાખ્યા. મિથ્યાત્વગુણ સહિત પ્રથમ ગુણસ્થાનકમાં વર્તનારા જે રાજાઓ છે, તેમની જે નમસ્કારાદિ પૂજા કરે છે. તે તો આ લોકના પ્રયોજનથી કરે છે. પરંતુ સમ્યક્ત્વસહિત સમ્યગ્દષ્ટ બ્રહ્મશાંત્યાદિ દેવતાઓની પૂજા, નમસ્કાર, કાયોત્સર્ગાદિ જે કરાય છે, તે કોઇ મૂઢ અજ્ઞાન લોકો કરતા નથી, આ પ્રમાણે ગાથાર્થ છે. અજ્ઞાની લોકો કરતા ell. fa mene: 11 ૨૧૧ (૬૯) હવે આ જીવાનુશાસન ગ્રંથના લેખોને-પાઠોને જો કોઇ હઠાગ્રહી, અનંતસંસારી, મિથ્યાદૅષ્ટિ દુર્લભબોધિ જીવ ન માને તો તેને જૈનસંપ્રદાયવાળા કઇરીતે જૈન કહે ? જો કોઇ પોતાના મુખથી પોતાને જૈન તરીકે જાહેર કરે, તેનાથી શું તે જૈન બની જાય ! શ્રીવીતરાગના વચનો ઉપરની શ્રદ્ધા વિના જૈન બની શકાતું નથી. પૂર્વપક્ષીનો પ્રશ્ન :- અમે શ્રીરત્નવિજયજી-ધનવિજયજીના મુખથી એવું સાંભળ્યું છે કે-અમે તો સિદ્ધાંતોની પંચાંગી માનીએ છીએ. પરંતુ અન્ય પ્રકરણાદિ કંઇ પણ માનતા નથી. ઉત્તરપક્ષ :- તેઓની આ માન્યતા અણસમજણના ઘરની નથી. કારણકે શ્રીઅભયદેવસૂરિજીએ શ્રીસ્થાનાંગસૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સાત અંગ કહ્યા છે. ૧. સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચૂર્ણિ, ૫ વૃત્તિ, ૬ પરંપરા, ૭ અનુભવ. Page #213 -------------------------------------------------------------------------- ________________ चतुर्थस्तुतिनिर्णय भाग - १ है तब तो जिस कथनसें इनोंका मत सिद्ध हो जावे वो कथन जिस ग्रंथमें होवे तिस कथनकोंही मानो परंतु उसी ग्रंथमें इनोका मत त्रोडनेवाला कथन होवे, वो कथन नही मानना चाहियें ! इसी तरें जो ढूंढीयोकी माफक जहां अपनेंकों अनुकूल होवे सो वचन सत्य और जो अपनेकों प्रतिकूल होवे सो वचन असत्य कह देनेके तुल्य वाणी बन जाती है. हमारा कहना यह है की कुतर्क करनेवाला, शास्त्रकारोंका लेखकों जुठा ठहराने वास्ते कोट्यावधि कुयुक्तियों करो, परंतु महागंभीर आशयवाले, अरु समुद्र जैसी बुद्धिवाले पूर्वांचार्योंने जो शास्त्रोंकी रचना करी है तिनका अस्खलित वचनका किसी कुतर्की तुच्छमतिवाले लोकोसें पराभव नही हो सक्ता है, किंतु पराभव करनेवाला आपही आपसें स्खलन हो जाता है. जो शास्त्रोंकी अपेक्षा छोडके अपनी कुयुक्तियोंसें नवीन मत निकालनेका उद्यम करनेको चाहना रखता है उसका बोल असंमजस मूर्खोके टोलेमें इच्छामाफक कभी प्रमाणभी हो जावे परंतु विवेकी जनोके आगे तो अत्यंत निस्तेज हो जाता है. जुठा कभी सच्चा नही होता है. अब इनके कहे मुजब पंचांगी माननेसें तो श्रुतदेवता क्षेत्रदेवता अरु भवनदेवताका कायोत्सर्गादिकका करना सिद्ध नही होता है परंतु हम सत्य कह देते है कि इनोने जो यह समज अपने दिलमें निश्चित करके रखा हैं सोभी इनोकी असत्य कल्पनाही जान लेनी परंतु सापेक्ष कल्पना नही है. हम पंचांगीके पाठसेंही पूर्वोक्त देवतांयोंका कायोत्सर्ग करना प्रमाण हैं ऐसा सिद्ध कर देते हैं. २१२ ( ७० ) तिसमें प्रथम तो श्री आवश्यक सूत्रकी निर्युक्ति, चूर्णि और टीकाका प्रमाण लिखते हैं ॥ चाउम्मासि य वरिसे, उस्सग्गो खित्तदेवयाए य ॥ परिकयसिज्झ सुगए, करेंति चउमासिए वेगे ॥ १ ॥ > Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૧૩ આ લેખમાં જયારે પંચાંગીમાં પૂર્વાચાર્યોની પરંપરા માનવાની કહી છે. અને તેને પણ શ્રીરત્નવિજયજી-ધનવિજયજી પોતાનો મનઃ કલ્પિત નવીન પંથ ચાલુ કરાવાનો ઇરાદો પૂર્ણ કરવા માટે માનતા નથી, ત્યારે તો તેમને સુજ્ઞજનો કેવીરીતે પંચાંગી માનવાવાળા કહી શકે ? કારણ કે શ્રીસ્થાનાંગ સૂત્રની વૃત્તિ પણ સૂત્રોના પાંચ અંગો પૈકીનું એક અંગ છે. વૃત્તિમાં કરેલું કથન પણ એમને માનવામાં જો અનુકૂલ આવતું નથી. ત્યારે તો જે કથનથી પોતાનો મત સિદ્ધ થઇ જાય, તે કથન જે ગ્રંથમાં હોય તેના કથનોને જ માનો, પરંતુ તે જ ગ્રંથમાં તેમના મતનું ખંડન કરનારા, વચનો હોય તે તેને ન માનવા જોઈએ !- આ રીતે સ્થાનકવાસીઓની જેમ પોતાને અનુકૂળ હોય તે વચન સત્ય અને અનુકૂળ ન હોય તે અસત્ય કહી દેવાની વાણીતુલ્ય વાણી બની જાય છે. અમારું કહેવું એ છે કે કુર્તક કરવાવાળા શાસ્ત્રકારોના લેખોને જુઠા (અસત્ય) સિદ્ધ કરવા માટે કોટ્યાવધિ યુક્તિઓ કરે, પરંતુ મહાગંભીર આશયવાળા અને સમુદ્ર જેવી બુદ્ધિવાળા પૂર્વાચાર્યોએ જે શાસ્ત્રોની રચના કરી છે, તેના અસ્ખલિત વચનનો કોઇ કુતર્કી તુચ્છમતિવાળા લોકોથી પરાભવ થઇ શકતા નથી. પરંતુ પરાભવ કરવાવાળા પોતાના જાતે જ સ્ખલના પામે છે. જે શાસ્ત્રની અપેક્ષા છોડીને પોતાની યુક્તિઓથી નવીન પંથ કાઢવાનો ઉદ્યમ કરવાની ઇચ્છા રાખે છે, તેની વાણી ભલે મુર્ખ લોકોમાં પ્રમાણ બની જાય, પરંતુ વિવેકીજનોની આગળ તો તેમની વાણી તદ્દન નિસ્તેજ બની જાય છે. અસત્ય ક્યારે પણ સત્ય બની જતું નથી. હવે એમના કહેવા પ્રમાણે પંચાંગી માનવાથી તો મ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગાદિ કરવાના સિદ્ધ થતા નથી. પરંતુ અમે સત્ય કહીએ છીએ કે તેમને જે આ સમજ પોતાના દિલમાં સ્થિર કરી છે, તે પણ તેમની અસત્ય કલ્પના છે. પરંતુ સાપેક્ષ કલ્પના નથી. અમે પંચાંગીના પાઠોથી જ પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ કરવાનું પ્રમાણ છે, એવું સિદ્ધ કરીએ દઈએ છીએ. Page #215 -------------------------------------------------------------------------- ________________ २१४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अस्य व्याख्या ॥ चाउ० ॥ क्षेत्रदेवतोत्सर्गं कुर्वति ॥ पाक्षिके शय्यासुर्याः ॥ केचिच्चातुर्मासिके शय्यादेवताया अप्युत्सगर्ग कुर्वति ॥ भाषा ॥ कितनेक आचार्य चातुर्मासी तथा संवत्सरिके दिनमें क्षेत्रदेवताका कायोत्सर्ग करते है. और पाक्षीमें भवनदेवताका कायोत्सर्ग करते है, अरु कितनेक चातुर्मासिके दिनमें भवनदेवत्ताका कायोस्सर्ग करते है. इति गाथार्थः ॥ इस पाठमें भनवदेवता और क्षेत्रदेवताका कायोत्सर्ग करना कहा है. जेकर श्रीरत्नविजयजी, श्रीधनविजयजी कहेगे कि यहतो हम मानते है. परंतु नित्य प्रतिदिन श्रुतदेवता और क्षेत्रदेवताका कायोत्सर्ग करना नही मानते है. उत्तर :- पंचवस्तु शास्त्रमें श्रीहरिभद्रसूरिजीने श्रुतदेवताने अरु क्षेत्रदेवताका कायोत्सर्ग करना कहा है तिसका पाठभी उपर लिख आये है तो फेर तुम क्यों नही मानते हो ? जेकर प्रतिदिन क्षेत्रदेवता और श्रुतदेवताका कायोत्सर्ग करनेसें मिथ्यात्व किंवा पाप लगता है तो फेर पक्षी, चातुर्मासी अरु सांवत्सरी रुप महा पूर्वोके दिनोमें पूर्वोक्त कायोत्सर्ग करनेसेंभी महामिथ्यात्व और महापाप तुमकों लगना चाहियें. तो आप विचारोकि अन्य दिनोमें जो पाप न करे सोही पुरुष निरवद्य महापर्वोके दिवसोंमें तो अवश्यमेव पाप कर्म करे तब तिसकों मिथ्यादृष्टि, महा अधम अज्ञानी कहना चाहिये इतना तो तुमभी जानते होवेंगे, यह बातका जो आप तादृश विचारपूर्वक ख्याल रखोगे तो प्रतिदिन श्रुतदेवता, क्षेत्रदेवताका कायोत्सर्ग निषेध करणा यह बहोत अयोग्य है जैसा आपही समज जावेगें, हमकोंभी समजानेकी जरुर नही पडेगी. (७१) प्रश्न :- श्रुतदेवताके कायोत्सर्ग करणेसें क्या लाभ होता है ? उत्तर :- इनके कायोत्सर्ग करनेसें महालाभ होता है यह कथन श्रीआवश्यक सूत्र जो तुम मानते हो तिसमेही करा है सो पाठ यहां लिखते Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ (૭૦) તેમાં પ્રથમ અમે આવશ્યકસૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકાના પ્રમાણ આપીએ છીએ. चाम्पासि य वरिसे, उस्सग्गो खित्तदेवयाए य । पक्खिय सिज्ज सूराए, करेंति चउमासिए वेगे ॥ १ ॥ अस्य व्याख्या ॥ चाउ. || क्षेत्रदेवतोत्सर्गं कुर्वंति ॥ पाक्षिके शय्यासुर्याः ॥ केचिच्चातुर्मासिके शय्यादेवताया अप्युत्सर्गं कुर्वंति ॥ ભાવાર્થ :- કેટલાક આચાર્ય ચાતુર્માસી અને સાંવત્સરિકમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે છે. અને પાક્ષિકમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે અને કેટલાક ચાતુર્માસીમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. II કૃતિ થાર્થ: । આ પાઠથી ભવનદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. જો શ્રીરત્નવિજયજી, ધનવિજયજી કહેતા હોય કે આ તો અમે માનીએ છીએ, પરંતુ નિત્ય પ્રતિદિન શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો માનતા નથી. ઉત્તર ઃ- પંચવસ્તુ શાસ્ત્રમાં શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો તે પાઠ અમે ઉપર લખેલ છે. તો પછી તમે કેમ માનતા નથી ? જો પ્રતિદિન શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાથી મિથ્યાત્વ કે પાપ લાગતું હોય,તો પક્ષી, ચાતુર્માસી અને સાંવત્સરીરૂપ મહાપર્વોના દિનોમાં પૂર્વોક્ત કાયોત્સર્ગ કરવાથી પણ મહામિથ્યાત્વ અને મહાપાપ તમને લાગવું જોઈએ ! તો તમે વિચારો કે અન્યદિનોમાં જે પાપ ન કરે, તે જ પુરુષ નિરવઘ મહાપર્વોના દિવસોમાં અવશ્યમેવ પાપકર્મ કરે, ત્યારે તેને મિથ્યાર્દષ્ટિ, મહા અધમ અજ્ઞાની કહેવો જોઈએ. આટલું તો તમે પણ જાણતા જ હશો ! આ વાતને જો તમે તાદશ વિચારપૂર્વક ખ્યાલમાં રાખશો. તો પ્રતિદિન શ્રુતદેવતા, ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગનો નિષેધ કરવો ખૂબ અયોગ્ય છે, એવું સ્વયં પોતાને સમજમાં આવી જશે. અમારે ૨૧૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ २१६ चतुर्थस्तुतिनिर्णय भाग - १ है. सुयदेवयाए आसायणाए व्याख्या श्रुतदेवतायाः आशातनयाः । क्रिया तु पूर्ववत् । आशातना तु श्रुतदेवता न विद्यते अकिंचित्कारी वा । न ह्यनधिष्ठितोमौनींद्र खल्वागमः अतोऽसावस्ति नचाकिंचित्करी तामालंब्य प्रशस्तमनसः कर्मक्षयदर्शनात् ॥ अब इसकी भाषा लिखते है. श्रुतदेवताकी आशातना ऐसें होती है कि जो कहे श्रुतदेवता नही है अथवा जेकर है तो कुछभी नही कर शक्ति है ऐसें कहनेवाला आशातना करने वाला है क्योंकि श्रीभगवंतके कहे आगम अनधिष्ठित नहीं है. इस वास्ते श्रुतदेवताकी अस्ति है. श्रुतदेवता "अकिंचित्करी" ऐसा कहना मिथ्या है. क्योंकि जो कोइ श्रुतदेवताका आलंबन करके कायोत्सर्गादि करता है तिस्के कर्मक्षय होते है. इस वास्ते श्रुतदेवताकी आशातना त्यागके चतुवर्णसंघको कर्मक्षय करणे वास्ते अवश्यमेव प्रतिदिन श्रुतदेवताका कायोत्सर्ग करना और थुइभी अवश्य कहनी चाहियें. ( ७२ ) प्रश्न :- सम्यग्दृष्टि वैयावृत्त्यादि करनेवाले देवतायोंका कायोत्सर्ग करना और चोथी थुइमें तिनकी स्तुति करणी तिस्सें क्या फल होता है. उत्तर :- पूर्वोक्त कृत्य करनेंसें जीव सुलभबोधि होनेके योग्य महा शुभकर्म उपार्जन करता है. और तिनकी निंदा करनेसें जीव दुर्लभबोधि होने योग्य महा पापकर्म उपार्जन करता है. औसा पाठ श्रीठाणांग सूत्र जिसकों श्रीरत्नविजयजी, श्रीधनविजयजी मान्य करते है तिसमें है सो इहां लिख देते है | पंचहिं ठाणेहिं जीवा दुल्लभबोहियत्ताए कम्मं पकरेंति तं जहा अरहंताणमवन्नं वदमाणे अरिहंतपण्णत्तस्स धम्मस्स अवन्नं वदमाणे आयरियउवज्झायाणं अवन्नं वदमाणे चउवन्नसंघस्स अवन्नं वदमाणे वि विक्कतवबंभचेराणं देवाणं अवन्नं वदमाणे पंचहिं ठाणेहिं जीवा Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સમજાવવાની જરૂર પડશે નહિ. (૭૧) પ્રશ્ન ઃ- શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાથી શું લાભ થાય છે ? ઉત્તર ઃ- શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાથી મહાન લાભ થાય છે. તમને જ : માન્ય શ્રીઆવશ્યકસૂત્રનો પાઠ અહીં લખીએ છીએ. . सुयदेवयाए आसायणाए || व्याख्या श्रुतदेवतायाः आशातनयाः ॥ क्रिया तु पूर्ववत् ॥ आशातना तु श्रुतदेवता न विद्यते अकिंचित्करी वा । न ह्यनधिष्ठितो मौनीद्रः खल्वागमः अतोऽसावस्ति नचाकिंचित्करी तामालंब्य प्रशस्तमनसः कर्मक्षयदर्शनात् ॥ ૨૧૭ ભાવાર્થ :- શ્રુતદેવતાની આશાતના આ પ્રમાણે થાય છે. શ્રુતદેવતા નથી અથવા જો તે છે તો તેની કંઇપણ શક્તિ નથી. અર્થાત્ શ્રુતદેવતા નથી. અથવા છે તો અકિંચિત્કર છે-આવું કહેનાર શ્રુતદેવતાની આશાતના કરનાર છે. કારણ કે ભગવાન દ્વારા પ્રરૂપિત આગમો અનધિષ્ઠિત નથી. તેથી શ્રુતદેવતાની વિદ્યમાનતા છે. વળી શ્રુતદેવતાને અકિંચિત્કર કહેવા તે મિથ્યા છે. કારણ કે જે કોઇ શ્રુતદેવતાનું આલંબન કરીને કાયોત્સર્ગ કરે છે. તેને કર્મક્ષય થાય છે. તેથી શ્રુતદેવતાની આશાતનાનો ત્યાગ કરીને ચતુર્વિધ સંઘે કર્મક્ષય કરવા માટે અવશ્યમેવ શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવો જોઈએ અને તેમની થોય અવશ્ય કહેવી જોઈએ. (૭૨) પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ વૈયાવૃત્ત્પાદિ કરનારા દેવતાઓનો કાયોત્સર્ગ કરવો અને ચોથી થોયમાં તેમની સ્તુતિ કરવી, તેનાથી શું ફલ મળે છે ? ઉત્તર ઃ- પૂર્વોક્ત કાયોત્સર્ગ આદિ કૃત્ય કરવાથી જીવ સુલભબોધિ થવા યોગ્ય મહા શુભકર્મનું ઉપાર્જન કરે છે અને તેમની નિંદા કરવાથી જીવ દુર્લભબોધિ થવા યોગ્ય મહા પાપકર્મનું ઉપાર્જન કરે છે. આવો પાઠ શ્રીસ્થાનાંગ સૂત્ર કે જે રત્નવિજય-ધનવિજયજીને માન્ય છે, તેમાં છે, તે હવે લખીએ છીએ. "पंचहि ठाणेहिं जीवा दुल्लभबोहियत्ताए कम्मं पकरेंति तं जहा अरहंताणमवन्नं वदमाणे अरिहंत पण्णत्तस्स धम्मस्स अवन्नं वदमाणे Page #219 -------------------------------------------------------------------------- ________________ २१८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ सुलभ बोहियत्ताए कम्मं पकरेंति अरहंताणं वनं वदमाणे जाव विविक्कतवबंभचेराणं देवाणं वन्नं वदमाणे ॥ इति मूलसूत्रम् ॥ अस्य व्याख्या ॥ पंचहीत्यादि सुगमम् । नवरं दुर्लभा बोधिर्जिनधर्मो यस्य स तथा तद्भावस्तत्ता तया दुर्लभबोधिकतया तस्यैव वा कर्म मोहनीयादि प्रकुर्वंति बनंति ॥ अर्हतामवनमश्लाघ्यं वदन यथा । नत्थी अरिहंतत्ती, जाणंतो कीस भुंजए भोए ॥ पाहुं डिय उवजीवइ, समवसरणादिरूपाए ॥१॥ ए माइजिणाणअवन्नो, नच तेनाभूवंस्तत्प्रणीतप्रवचनोपलब्धेर्नापि भोगानुभवनादेर्दोषोऽवश्यवेधशातस्य तीर्थंकरनामादिकर्मणश्व निर्जरणोपायत्वात्तस्य तथा वीतरागत्वेन समवसरणादिषु प्रतिबंधाभावादिति तथा अर्हत्प्रज्ञप्तस्य धर्मस्य श्रुतचारित्ररूपस्य प्राकृत भाषानिबद्धमेतत् ॥ तथा किं चारित्रेण दानमेव श्रेयः इत्यादिकमवन्नं वदन उत्तरं चात्र । प्राकृतभाषात्वं श्रुतस्य न दुष्टं बालादीनां सुखाध्येयत्वेना`पकारित्वात्तथा चारित्रमेव श्रेयो निर्वाणस्यानंतरहेतुत्वादिति आचार्योपाध्यायानामवर्णं वदन् यथा बालोयमित्यादि नच बालत्वादिदोषो बुद्धयादिभि- वृद्धत्वादिति तथा चत्वारो वर्णाः प्रकाराः श्रमणादयो यस्मिन्स तथा स एव स्वार्थिकाण्विधानाच्चातुर्वर्ण्य तस्य संघस्यावर्णं वदन् यथा कोयं संघो यः समवायबलेन पशुसंघ इवामार्गमपि मागों करोतीति नचैतत्साधुज्ञानादिगुणसमुदायात्मकत्वात्तस्य तेन च मार्गस्यैव मार्गीकरणादिति तथा विपक्कं सुपरिनिष्ठितं प्रकर्षपर्यंतमुपगतमित्यर्थः । तपश्च ब्रह्मचर्यं च भवान्तरे येषां, विपक्कं वा उदयागतं तपो ब्रह्मचर्यं तद्धेतुकं देवायुष्कादिकं कर्म येषां ते तथा तेषामवर्णं वदन् न संत्येव देवाः कदाचनाप्युपलभ्यमानत्वात् किंवा तैविटैरिव कामासक्तमनोभिरविरतैस्तथा निर्निमेषैरचेष्टैश्च नियमाणैरिव तद्धेतुकं देवा कदाचनाप्युपलरचेष्टैच त्रि Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૧૯ आयरियउवज्जायाणं अवन्नं वदमाणे चउवन्नसंघस्स अवन्नं वदमाणे विविक्कतवबंभचेराणं देवाणं अवनं वदमाणे पंचहिं ठाणेहिं जीवा सुलभबोहियात्ताए कम्मं पकरेति अरहंताणं वन्नं वदमाणे जाव विविक्कतवबंभचेराणां देवाणं वन्नं वदमाणे ॥ इति मूलसूत्रम् ॥ ॥ अस्य व्याख्या ॥ पंचहीत्यादि सुगमम् । नवरं दुर्लभा बोधिर्जिनधर्मो यस्य स तथा तदभावस्तत्ता तया दुर्लभबोधिकतया तस्यैव वा कर्म मोहनीयादि प्रकुर्वति बंध्नंति अर्हतामवण्णमश्लाध्यं वदन् यथा । नत्थी अरिहंतत्ती, जाणतो कीस भुंजए भोए । पाहुंडिय उवजीवइ, समवसणादिरुपाए ॥१॥ एमाइजिणाणअवण्णो, न च ते नाभूवं स्तत्पणीत प्रवचनोपलब्धेर्नापि भोगानुभवनादेर्दोषोऽवश्य- वेधशातस्य तीर्थकरनामादिकर्मणश्च निर्जरणोपायत्वातस्य तथा चीतरागत्वेन समवसरणादिषु प्रतिबंधाभादिति तथा अर्हत्प्रज्ञप्तस्य धर्मस्य श्रुतश्चारित्ररुपस्य प्राकृतभाषानिबद्धमेतत् । तथा किं चारित्रेण दानमेव श्रेयः इत्यादिकमवर्णं वदन् उत्तरं चात्र । प्राकृतभाषात्वं श्रुतस्य न दुष्टं बालादीनां सुखाध्येयत्वेनोपकारित्वात्तथा चारित्रमेव श्रेयो निर्वाणस्यानंतरहेतुत्वादिति आचार्योपाध्यानामवर्णं वदन् यथा बालोयमित्यादि न च बातृत्वादिदोषो बुद्धयादिभिर्वृद्धत्वादिति तथा चत्वारो वर्णाः प्रकाराः श्रमणादयो यस्मिन्स तथा स एव स्वार्थिकाण्विधानाच्चातुर्वर्यं तस्य संधस्यावर्णं वदन् यथा कोयं संघो यः समवायबलेन पशुसंघ इवामार्गमपि मार्गीकरोतीति नचैतत्साधु ज्ञानादिगुणसमुदायात्मकत्वात्तस्य तेन च मार्गस्यैव मार्गीकरणादिति तथा विपक्वं ब्रह्मचर्यं सुपरिनिष्ठितं प्रकर्षपर्यंतम्गुपगतमित्यर्थः । तपश्च ब्रह्मचर्यं तदहेतुकं देवायुष्कादिकं कर्म येषां ते तथा तेषामवर्णं वदन् न संत्येव देवाः कदाचनाप्यनुपलभ्यमानत्वात् किंवा तैर्विटैरिव कामासक्त मनोभिरविरतैस्तथा निर्मिमेषैरचेष्टैश्च म्रियमाणैरिव प्रवचनकार्यानुपयोगि- भिश्चेत्यादिकं इहोत्तरं संति देवास्तत्कृतानुग्रहो Page #221 -------------------------------------------------------------------------- ________________ २२० चतुर्थस्तुतिनिर्णय भाग-१ प्रवचनकार्यानुपयोगिभिश्चेत्यादिकं इहोत्तरं संति देवास्तत्कृतानुग्रहोपघातादिदर्शनात् कामासक्ताश्च मोहशातकर्मोदयादित्यादि । अभिहितं च । एत्थ पसिद्धीमोहणी, यसायवेयणियकम्मउदयाओ ॥ कामसत्ताविरई, कम्मोदयओवियनतेसिं ॥१॥ अणमिसदेवसहावो, निचेठाणुत्तराइकयकिच्च ॥ कालाणुभावतित्थु ण्णइंपि अन्नत्थ कुव्वंतित्ति ॥२॥ तथा अर्हतां वर्णवादो यथा । जियरागदोसमोहा, सव्वनुतियसनाहकयपूया ॥ अच्चंतसच्चवयणा, सिवगइगमणा जयंति जिणा ॥१॥ इति अर्हत्प्रणीतधर्मवर्णो यथा । वत्थु पयासणसूरो, अइसयरयणाणसायरो जयई ॥ सव्वजयजीवबंधुर, बंधूदविहोइ जिणधम्मो ॥२॥ आचार्यवर्णवादो यथा । तेसि नमो तेसि नमो, भावेण पुणो । व तेसि चेव नमो ॥ अणुवकयपरहियरया, जे नाणं देंति भव्वाणं ॥३॥ चतुर्वर्णश्रमणसंघवर्णों यथा । एयंमि पूइयंमि, नत्थि तय जं न पूइयं होई ॥ नवणेवि पूयणिज्झो, न गुणी संघाउ जं अन्नो ॥१॥ देववर्णवादो यथा । देवाण अहो सीलं, विसयविस मोहिया वि जिणभवणे ॥ अच्छरसाहिपि समं, हासाई जेण नकरंतित्ति ॥१॥ (७३) ईस ठाणांगके पाठमें प्रथम पाठके पांचमे स्थान मे लिखा है कि देवतायोंके जो अवर्णवाद बोले सो दुर्लभबोधि पणेका कर्म उपार्जन करे. तिसकी टिकाकी भाषा यहां कहते है. तथा (विपक्वं) अतिशय करके पर्यंतको प्राप्त हुआ है तप और ब्रह्मचर्य भवांतरमें जिनका अथवा (विपक्कं के०) उदय प्राप्त हूवा है तप और ब्रह्मचर्यरुप हेतुसें देवताका आउष्कादि कर्म जिनके, तिन देवतायोंका अवर्णवाद बोले. यथा कदापि देखनेमें न आवनेसें देवताही नही है, जेकर होवेंगेभी तो वेभी विट पुरुष अर्थात् अत्यंत कामी पुरुषकी तरें, कामासक्त होनेसें, किस कामके है ? तथा वो Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૨૧ पघातादिदर्शनात् कामासक्ताश्च मोहशातकर्मोदयादित्यादि । अभिहितं च । एत्थ पसिद्धी मोहणीयसायवेयणियकम्मउदयाउ ॥ कामासत्ताविरई, कम्मोदयउवियन सिं ॥१॥ अणमिसदेवसहावो, निचेठाणुत्तराइकयकिच्च । कलाणुभावतित्थु णणइंपि अन्नत्थ कुव्वंतित्ति ॥२॥ तथा अर्हत्तां वर्णवादो यथा । जियरागदोसमोहा, सव्वन्नुतिसनाहकयपूया । अच्चंतसच्चवयणा, सिवगइगमणा जयंति जिणा ॥ १ ॥ इति अर्हत्प्रणीतधर्मवर्णो यथा । वत्थुपयासणसूरो, अइसयरयणाणसायरो जयई । सव्वजयजीवबंधुर, बंधूदविहोइ जिणधम्मो ॥२॥ आचार्यवर्णवादो यथा । सि नमो तेसि नमो, भावेण पुणो वि तेसि चेव नमो । अणुवकयपरहियरया, जे नाणं देंति भव्वाणं ॥३॥ चतुर्वर्णश्रमणसंघवर्णो यथा एमि पूइयंमि, नत्थि तय जं न पूइयं होई । भवणेवि पूयणिज्जो, न गुणी संघाउ जे अन्नो ॥१॥ देववर्णवादो यथा । देवाण अहो सीलं, विसयविसमोहिया वि जिणभवणे । अत्थरसाहिंपि समं, हासाई जेण नकरंतीति ॥ १ ॥ ( 93 ) ( भावार्थ सुगम छे.) આ સ્થાનાગું સૂત્રના પાઠમાં પ્રથમ પાઠના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે. જે દેવતાઓને અવર્ણવાદ કરે, તે દુર્લભ બોધિપણાનું કર્મ ઉપાર્જન કરે. तेनी टीनो भावार्थ से छेडे.. “तथा (विपक्कं) अतिशये ऽरीने पर्यंतपणाने पाभ्यो छे. तप जने ब्रह्मयर्य लवांतरमां प्रेमना अथवा (विपक्कं के० ) अध्य પ્રાપ્ત પામ્યા છે. તપ અને બ્રહ્મચર્યરૂપ હેતુથી દેવતાના કયારે પણ જોવામાં આવ્યા નથી. જો હોયતો પણ તે વિટપુરુષ અર્થાત્ અત્યંત કામી પુરુષની જેમ Page #223 -------------------------------------------------------------------------- ________________ २२२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ देव अविरति है, तिनसें हमारा क्या प्रयोजन है तथा जिनकी आंखो मिचती नही है इस वास्ते चेष्टा करके रहित होनेसें मृततुल्य पुरुषके समान है, जैनशासनमें किसीभी काममें नही आते है, इत्यादि अनेक प्रकारसें पूर्वोक्त देवतायोंका अवर्णवाद बोले सो जीव ऐसा महामोहनीय कर्म बांधे कि जिसके प्रभावसें जैनधर्म तिस जीवकों प्राप्त होना दुर्लभ हो जावे क्योंके यहां टीकाकार श्रीअभयदेवसूरिजी उत्तर देते है. देवता है तिनके करे अनुग्रह उपघातके देखनेसें और कामासक्त जो देवता है, सो शाता वेदनीय और मोहनीय कर्मके उदयसें है, अरु अविरति कर्मके उदयसें वे विरति नही है और जो आंख नही मीचते है सो देवभवके स्वभावसें है, और जो अनुत्तर विमानवासी देव निश्चेष्ट चेष्टारहित है, वे देवकृतकृत्य हूए है अर्थात् उनकू कुछभी बाकी करना नही है, इस वास्ते निश्चेष्ट है. और जो तीर्थकी प्रभावना नही करते है सो कालदोष है अन्यत्र करते भी है. इस वास्ते देवतायोका अवर्णवाद बोलना युक्त नही है. अब तीन देवतायोंके गुणग्राम करे तो सुलभ बोधि होवे जैसेके देवतायोंका कैसा शुभ आश्चर्यकारी शील है, विषयके वश विमोहित जिनका मन है. तो भी जिनभवनमे अपत्सरा देवाङ्गनायोंके साथ हास्यादिक नही करते है, इत्यादिक गुण बोले तो सुलभबोधिपणेका कर्म उपार्जन करे ॥ __इस वास्ते जो कोइ, जैनसिद्धांतके रहस्यका अजाण होकर भोले श्रावकोंके आगें, सम्यकदृष्टी जो शासनदेवता अरु श्रुतदेवतादिक है, तिनकी निंदा करके तिनोका कायोत्सर्ग करणा और थुइ कहनी तिसका निषेध करता है और यह कृत करणेसे उनकों दूर रखता है, सो जीव दुर्लभबोघि होनेका कर्म उपार्जन करता है। (७४) तथा श्रीआवश्यकचूर्णिमें दशपूर्वधारी श्रीवज्रस्वामीजीने क्षेत्रदेवताका कायोत्सर्ग करा ऐसा लेख है, वो पाठ उपर लिख आए है Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૨૩ કામાસક્ત હોવાથી શું કામના છે ? તથા તે દેવ અવિરતિધર છે. તેનાથી અમારે શું પ્રયોજન છે? તથા જેમની આંખો મિંચાતી નથી, તેથી ચેષ્ટારહિત હોવાથી મૃતતુલ્ય પુરુષની સમાન છે. જૈનશાસનમાં કોઇપણ કામમાં આવતા નથી. ઈત્યાદિ અનેક પ્રકારે પૂર્વોક્ત દેવતાઓનો અવર્ણવાદ બોલે, તે જીવ એવા પ્રકારનું મહામોહનીય કર્મ બાંધે છે કે, તે કર્મના પ્રભાવે તે જીવને જૈનધર્મની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. કારણ કે અહીં ટીકાકારશ્રી શ્રીઅભયદેવસૂરિજી ઉત્તર આપે છે. અનુગ્રહ અને ઉપધાતને જોવાથી દેવતા છે. અર્થાત્ દેવતાએ કરેલા અનુગ્રહ અને ઉપઘાતને જોવાથી દેવતાની વિદ્યમાનતાની સિદ્ધિ થાય છે. દેવાતઓ જે કામાસક્ત છે, તે શાતા વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી છે. અવિરતિ કર્મનો ઉદય હોવાથી વિરતિ નથી. દેવભવના સ્વભાવથી આંખ મીંચતી નથી. અને જે અનુત્તરવાસી દેવ ચેષ્ટારહિત છે, તેમાં તે દેવ કૃતકૃત્ય હોવાથી તેમને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તેથી ચેષ્ટારહિત છે, વર્તમાનમાં શ્રી તીર્થની પ્રભાવના કરતા નથી. તેમાં કાલદોષ છે. અન્ય સ્થળે કરે પણ છે. તેથી દેવતાઓનો અવર્ણવાદ બોલવો યુક્ત નથી. હવે તે દેવતાઓનો વર્ણવાદ (ગુણગ્રામ) કરવાથી સુલભબોધિ થાય છે. જેમકે દેવતાઓનું કેવું શુભ આશ્ચર્યકારી શીલ છે. મન વિષયથી વિમોહિત હોવા છતાં પણ જિનભવનમાં દેવાંગનાઓની સાથે હાસ્યાદિક કરતા નથી. ઇત્યાદિ દેવતાઓના ગુણ બોલે તો સુલભબોવિપણાનું કર્મ ઉપાર્જન કરે છે. આથી જૈનસિદ્ધાંતના રહસ્યોને અજાણ કોઇ વ્યક્તિ ભોળા શ્રાવકોની આગળ સમ્યગ્દષ્ટિ શાસન દેવતા અને શ્રુતદેવતાની નિંદા કરીને તેમનો કાયોત્સર્ગ કરવાનો અને તેમની થોય કહેવાનો નિષેધ કરે છે. અને તે કાર્યથી દૂર રાખે છે. તે જીવ દુર્લભબોધિ થવાનું કર્મ જ ઉપાર્જન કરે છે. , , , , , , , Page #225 -------------------------------------------------------------------------- ________________ २२४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ तिसमें जेकर कोइ मुग्ध जीव ऐसा कहे के श्रीवज्रस्वामीजीने तो एकही वार कायोत्सर्ग कराथा, परंतु प्रतिदिन कायोत्सर्ग नही कराथा. तिसका उत्तर लिखते है के श्रीवज्रस्वामीजीतो अतिशय युक्त थे तिस वास्ते उनकू तो एकही वार कायोत्सर्ग करनेसे क्षेत्रदेवता प्रगट होके आज्ञा दे गइथी, और अबतो नित्य करते है तोभी क्षेत्रदेवता प्रत्यक्ष नही होती है इस वास्ते श्रीवज्रस्वामीजीकी बराबरी करके जो प्रतिदिन कायोत्सर्ग करनेका निषेध करें तिसकों सब मूल्मे शिरोमणि जानना, और प्रतिदिन क्षेत्रदेवतादिकका जो कायोत्सर्ग करते है, सो बात जीवानुशासन ग्रंथकी साक्षीसें करते है तिस्का पाठ हम उपर लिख आए है. तथा दूसरा फेर आवश्यक सूत्रकाभी पाठ लिख कर दिखाते है, सो पाठ यह है॥ (७५) यदुक्तं ॥ मममं- गलमरिहंता, सिद्धा साहु सुहं च धम्मो अ ॥ सम्मट्टिी देवा, दितु समाहिं च बोहिं च ॥४७॥ मम इत्यात्मनिर्देशे मंगलं दव्वमंगलं भावमंगलं च दव्वमंगलं दहियक्खयाइणो, भावमंगलं एगतियमच्चंतियं सारी राइपच्चूहोवसामगत्तेण मांगलयति भावात् मंगं वा लातीत्यादिशब्दार्थत्वप्रवृत्तेश्च इदमेवाहदादिविषयं पंचविधं ॥ तदेवाह ॥ अरिहंता सिद्धा साहूसुयं च धम्मो य तत्थ ॥ अट्ठविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं ॥ तं कम्ममरिहंता, अरिहंता तेण वुच्चंति ॥ तथा षिञ् बंधने सितं बद्धं ध्मातं दग्धं कर्म यैस्ते सिद्धाः ॥ तथा ज्ञानादिभिर्निर्वाणं साधयंतीति साधवः ॥ श्रूयति इति श्रुतम् ॥ अंगोपांगादिविविधभेद आगमः ॥ दुर्गतिपतज्जंतुधारणाद्धर्मः ॥ चशब्दः समुच्चयार्थः । इह चान्यत्र चत्वार्येव मंगलानि पठयंते ॥ इह तु अनुष्ठानरूपधर्मस्य प्रकान्तत्वाद्धर्मस्यापि पंचमंगलतया विषेषभणनमदोपायेति तथा सम्यविपरीता दृष्टिस्तत्त्वार्थदर्शनं येषां ते सम्यग्दृष्टयो देवा Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨ ૨૫ (૭૪) શ્રીઆવશ્યક ચૂર્ણિમાં દશપૂર્વધર શ્રીવજસ્વામિજીએ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કર્યો, એવો પાઠ છે, તે પાઠ ઉપર (આગળ) લખી આવ્યા છીએ. તેમાં જો કોઈ મુગ્ધ જીવ એવું કહે કે “શ્રીવજસ્વામીજીએ તો એક જ વાર કાયોત્સર્ગ કર્યો હતો. પરંતુ પ્રતિદિન કાયોત્સર્ગ નહોતા કરતા.” તેનો જવાબ એ છે કે શ્રીવજસ્વામિજી મહારાજા તો અતિશય યુક્ત હતા. તેથી તેઓશ્રીને તો એક જ વાર કાયોત્સર્ગ કરવાથી ક્ષેત્રદેવતા પ્રગટ થઇને આજ્ઞા આપી ગયા હતા અને હાલતો નિત્ય કરીએ છીએ તો પણ ક્ષેત્રદેવતા પ્રત્યક્ષ થતા નથી. તેથી શ્રીવજસ્વામિની બરાબરી કરીને જો પ્રતિદિન કાયોત્સર્ગ કરવાનો નિષેધ કરે, તેને સર્વે મૂર્ખઓમાં શિરોમણિ જાણવો. પ્રતિદિન ક્ષેત્રદેવતાદિનો જે કાયોત્સર્ગ કરાય છે, તે શ્રીજીવાનુશાસન ગ્રંથની સાક્ષીથી કરાય છે, તેનો પાઠ પૂર્વે આપણે જોયો જ છે. .......................... (७५) आवश्य सूत्रनो 16:॥ यदुक्तं ॥ मममंगलमरिहंता, सिद्धा साहू सुहं च धम्मो अ। सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥४७॥ मम इत्यात्मनिर्देशे मंगलं दव्वमंगलं भावमंगलं च दव्वमंगलं दहियक्खाइणो, भावमंगलं एगतियमच्चंतियं सारी राइपच्चहोवसामगत्तेण मांगलयति भावात् मंगं वा लातीत्यादि शब्दार्थत्वप्रवृतेश्च इदमेवाहदादिविषयं पंचविधं ॥ तदेवाह ॥ अरिहंता सिद्धा साहूसुयं च धम्मो य तत्थ ॥ अट्टविहं पिय कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं ॥ तं कम्ममरिहंता, अरिहंता तेण वुच्चंति ॥ तथा षिम् बंधने सितं बद्धंघमातं दग्धं कर्म यैस्ते सिद्धां तथा ज्ञानादिभिनिर्वाणं साधयंतीति साधवः ॥ श्रुयते इति श्रुतम् ॥ अंगोपांगादिविविधभेद आगमः ॥ दुर्गतिपतज्जंतुधारणाद्धर्मः ॥ च शब्दः समुच्चयार्थः । इह चान्यत्र चत्वार्येव मंगलानि पठ्यते ॥ इह तु अनुष्ठानरुपधर्मस्य प्रक्रान्तत्वाद्धर्मस्यापि पंचमंगलतया विशेषभणनमदोषायेति तथा सम्यगविपरीता दृष्टिस्तत्त्वार्थदर्शनं येषां ते सम्यग्दृष्टयो देवा Page #227 -------------------------------------------------------------------------- ________________ २२६ चतुर्थस्तुतिनिर्णय भाग-१ यक्षांबाब्रह्मशांति शासनदेवतादयस्ते ॥ किमित्याह । ददतु यच्छंतु । कामित्याह समाहिं वा बोहिं च । तत्थ समाही दुविहा दव्वसमाही भावसमाही य । दव्वसमाही जेसिंदव्वाणं परुप्परं अविरोहो जहा दहिगुडाणंक्षीरसक्कराणं सिणिद्धबंधवाणं सुहीणं कायसन्नावोसिरणे वा एमाइ ॥ भावसमाही अरत्तदुठस्स असिणेहाइआउलस्स असंजोगविओगविहुरस्स अहरिसविसयाउरस्स सायरसरोवरसरिसस्स सुपसन्नमणस्स समणस्स सावगस्स वा समाहाणं इयं हिमूलं सव्वधम्माणं दुमाणं व खंधोपसाहाणं व साहा फलस्सेव पुष्क अंकुरस्सवे बीयं बीयस्सेव सुभूमि एईएविणासु बहुंपि अणुठाणं कठाणुठाणप्यायं अआ चेव समाही पच्छिज्जइ ॥ सायसमाहीमणोवी सत्थया एतंच मणोसारीरिगमाणसेहिं खमखाससा ससोसई साविसायपियविप्पओगपमुहेहिं विदुरिज्जई अउपरमत्थओऽसमाहिपत्थणाए एएसिपि निरोहो पच्छिओ हवइति ॥ नणु भे सम्मदिट्ठिणो एवं पत्थिया समाहिबोहिदाणसमत्था ? समत्था जइ असमत्थातो किं तत्थ पत्थणाए निष्फलत्ताए अह समत्था तो किं दुरभव्वअभव्वाणं न दिति ॥ अह मनसे जोगाणं चेव दाउं समत्था न अजोगाणं तो खाइंसजोगयच्चियपमाणं किं तेहिं अयागलथणकप्पेहिं ॥ अयरिओ भणइ ॥ सच्चमेयं किंतु अम्हे जिणमइणो जिणमयं सियवायप्पहाणं ॥ सामग्री वै जनिकेति वचनात् तत्र घटनिष्पतौ मृदो योग्यतायामपि कुलालचक्रचीवरदवरदंडादयोपि तत्र कारणं एवमिहापि जीवस्य योग्यतायामपि तथा तथा प्रत्यूहनिराकरणेन समाधिबोधि दाने देवा अपि निमित्तं भवंतीत्यतः प्रार्थनापि फलवतीत्यलं प्रसंगेनेति गाथार्थः ॥ (७६) अब इस चूर्णिकी भाषा लिखते है ॥ मम मंगलं इत्यादि गाथाकी व्याख्या ॥ मम जैसा आत्मनिर्देश विषे है. अरु मंगल जो है सो दो प्रकारका है तिस्में एक द्रव्यमंगल और दूसरा भावमंगल तिनमें द्रव्यमंगल Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ यक्षांबाब्रह्मशांतिशासनदेवतादयस्ते । किमित्याह । ददतु यच्छंतु । कामित्याह समाहि वा बोहिं च । तत्थ समाही दुविहा दव्वसमाही भावसमाही य । द्रव्यसमाही जेसिंदव्वाणं परप्परं अविरोहो जहा दहिगुडाणं क्षीरसक्कराणं सिणिद्धबंधराणं सुहीणं कायसन्नोवोसिरणे वा एमाइ । भावसमाही अस्तदुद्रुस्स असिणे हाइआउलस्स असंजोगविउगविहुरस्स अहरिसविसयाउरस्स सायरसरोवरसरिसरस सुपसन्नमणस्स समणस्स सावगस्स वा समाहाणं इयं हि मूलं सव्वधम्माणं दुमाणं च खंधोपसाहाणं व साहा फलरसेव पुष्कं अकुरस्सेव बीयस्सेव सुभूमि एईएविणासु बहुपि अणुठाणं कट्ठाणुट्ठाणप्पायं अआचेव समाही पत्थिज्जइ ॥ सायसमाहीमेणोवीसत्थया एतं च मणो सारीरिगमाणसे हिं खमखाससाससोसई साविसायपियविप्पउगसोगपमुहेहिं विदुरिज्जई अउपरमत्थउसमाहित्थणाए एएसिपि निरोहो पत्थिउ हवइति । नणु भे सम्मद्दिट्ठिणो एवं पत्थिया समाहिबोहिदाणसमत्था ? समत्था जइ असमत्थातो किं तत्थ पत्थणाए निष्फलत्ताए अह समत्था तो किं दुरभव्वअभव्वाणं न दिति ॥ अह मन्नसे जोगाणं चेव दाउं समत्था न अजोगाणं तो खाइंसजोगयच्चियपमाणं किं तेहिं अयागलथणकप्पेहिं ॥ अयरिउ भणइ ॥ सच्चमेवं किंतु अम्हे जिणमइणो जिणमयं सियवायप्पहाणं ॥ सामग्री वै जनिकेति वचनात् तत्र घटनिष्पतौ मृदो योग्यतायमपि कुलालचक्रचीवरवरदंडादयोऽपि तत्र कारणं एवमिहापि जीवस्य योग्यतायामपि तथा तथा प्रत्यूहनिराकरणेन समाधिबोधिदाने देवा अपि निमित्तं भवंतीत्यतः प्रार्थनापि फलवतीत्यलं प्रसंगेनेति गाथार्थः॥ (७६) भावार्थ :- "मम मंगल०" त्याह थानी व्याध्या. 'मम' આ પદ આત્મનિર્દેશ માટે છે. મંગલ બે પ્રકારના છે ૧ દ્રવ્યમંગલ, ૨ ભાવમંગલ દહીં-અક્ષતાદિ દ્રવ્યમંગલ છે. અને ભાવમંગલ એકાંતિક આત્યંતિક છે. અર્થાત્ એકાંતે સુખદાયી અને અંતરહિત છે. તે શારીરિક અને માનસિક દુઃખોનો ઉપમાશક હોવાની સાથે મને જે સંસારથી દૂર કરે તે મંગલ Page #229 -------------------------------------------------------------------------- ________________ २२८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जो है सो दधि अक्षतादिक है और भावमंगलजो है सो एकांतिक अत्यंतिक है, अर्थात् एकांत सुखदायि और अंतरहित है. शारीरी मानसिक दुःखोके उपशामक होने करके मैरेकों जो संसारमें दूर करे सो मंगल है, इत्यादि शब्दार्थ है. यह मंगल अरिहंतादि विषय भेदसें पांच प्रकारके हैं. सोइ दिखाते है. एक अरिहंत, दूसरा सिद्धा, तीसरा साधु, चोथा श्रुत, पांचमा धर्म, तिनमें सर्व जीवोंके शत्रुभूत ऐसे जो अष्टप्रकारके कर्म है तिनका जिनोने नाश करा है, सो अरिहंत जानना, अरु जिनोने कर्म बंधन दग्घ करे है वो सिद्ध जानना, तथा जो ज्ञानादि योगकरके निर्वाणकों साधते है वो साधु जानना, जो सुणीयें सो श्रुत कहना, वो श्रुत अंगोपांगादि विविध प्रकारके आगम जानना, तथा जो दुर्गतिमें पडते हूए जीवोंकू धारण करे सो धर्म है, इहां च शब्द जो है सो समुच्चयार्थमें है, अन्यत्र चारही मंगल कहे है, और यहां अनुष्ठानरुप धर्मका प्रारंभ होनेसें तिस धर्मकों पांचमा अनुष्ठान कहने दोष नही है. तथा सम्यग् सो अविपरीत दृष्टी तत्त्वार्थश्रद्धानरूप वो है जिनोकों सो सम्यग्दृष्टी देवता यज्ञ, अंबा ब्रह्मशांति, शासनदेवतादिक जानना. वो क्या करे सो कहते है. देवो क्या देवे ! समाधि और बोधि तहां समाधि दो प्रकारकी है, एक द्रव्यसमाधि, दूसरी भावसमाधि तिसमें द्रव्यसमाधि यह है कि जिन द्रव्योंका परस्पर अविरोधिपणा है जैसें दधी और गुड, तथा सक्कर (मिसरी) और दूध, स्नेहवंत भाइ और मित्र, मलोत्सर्ग करके मूतना इत्यादिका अविरोध है, और भावसमाधि जो है सो रागद्वेष रहितकों, स्नेहादिसें अनाकूलकों, संयोग, वियोग करके अविधुरकों, हर्षविषाद रहितकों, शरत्कालके सरोवरकी तरें निर्मलमनवाले ऐसे जो साधु वा श्रावक है तिनकों होती है यह समाधिही सर्व धर्मोका मूल है. जैसें वृक्षका मूल स्कंध Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૨૯ છે. ઇત્યાદિ શબ્દાર્થ છે આ મંગલ અરિહંતાદિ વિષયભેદથી પાંચ પ્રકારના છે, તે બતાવે છે. એક અરિહંત,. બીજા સિદ્ધ, ત્રીજા સાધુ, ચોથા શ્રત અને પાંચમો છે, તેમાં સર્વજીવોના શત્રુભૂત જે આઠ પ્રકારના કર્મો છે, ધર્મ તેનો જેમને નાશ કર્યો છે તે અરિહંત જાણવા. જેઓએ કર્મબંધન બાળી નાંખ્યા છે તે સિદ્ધ જાણવા જેઓ જ્ઞાનાદિ યોગ દ્વારા નિર્વાણને સાધે છે તે સાધુ જાણવા. જે સાંભળીયે તે શ્રુત કહેવાય. તે શ્રુત અંગ-ઉપાંગ આદિ વિવિધ પ્રકારના આગમ જાણવા. જે દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે તે ધર્મ કહેવાય છે. અહીં ચ શબ્દ સમુચ્ચયાર્થક છે. અન્યત્ર ચાર જ મંગલ કહ્યા છે. અહીં અનુષ્ઠાનરૂપ ધર્મનો પ્રારંભ થતો હોવાથી તે ધર્મને પાંચમું અનુષ્ઠાન (મંગલ) કહેવામાં દોષ નથી. સમ્ય-અવિપરીત દૃષ્ટિ જે તત્ત્વાર્થશ્રદ્ધારૂપ છે, તેવી સમ્યગૃષ્ટિ જેઓને હોય છે, તે સમ્યગદષ્ટિ દેવતા યક્ષ, અંબા, બ્રહ્મશાંતિ, શાસનદેવતાદિક જાણવા. તે દેવતાઓ શું કરે છે, તે કહે છે સમ્યગ્દષ્ટિ દેવતાઓ શું આપે છે? સમ્યગૃષ્ટિ દેવતાઓ સમાધિ અને બોધી આપે છે. સમાધિ બે પ્રકારની છે. દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ. તેમાં જે દ્રવ્યોને પરસ્પર અવિરોધપણું છે તે દ્રવ્યસમાધિ છે. જેમકે દહીં અને ગોળ, સાકર અને દૂધ નૈહવંતભાઇ અને મિત્ર, મલોત્સર્ગ કરીને પેશાબ કરવો ઇત્યાદિક અવિરોધ છે. રાગ-દ્વેષરહિત સ્નેહાદિથી આનાકુલ, સંયોગ-વિયોગથી અવિધુર (અવિહળ) હર્ષવિષાદથી રહિત, અને શરતકાલના સરોવરની જેમ નિર્મલમનવાળા સાધુ કે શ્રાવકને ભાવસમાધિ હોય છે. ભાવ સમાધિ જ સર્વધર્મોનું મૂલ છે. જેમ વૃક્ષનું મૂળ સ્કંધ છે. નાની શાખાઓનું મૂળ મોટી શાખાઓ, ફળોનું મૂળ ફુલ છે, અંકુરાનું મૂળ બીજ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ २३० चतुर्थस्तुतिनिर्णय भाग-१ है, छोटी साखायोंका मूल बडी शाखायों है, फलोंका मूल फूल है, अंकूरका मूल बीज है, बीजका मूल सुभूमि है, तैसें सर्व धर्मोका मूल समाधि है. समाधि बिना जो अनुष्टान है सो सर्व अज्ञान कष्ट रुप है इस वास्ते पूर्वोक्त देवतायोंसें समाधि मागते है, वो समाधि तो मनके स्वस्थपणेसें होती है, और मनका स्वस्थपणा तब होवे जब शारीरिक तथा मानसिक, दुःख न होवे और भूख, खांसी, श्वास, रोग, शोष, ईर्ष्या, विषाद, प्रियविप्रयोग, शोक प्रमुख करके विधुर न होवे, तब स्वस्थपणा होवे. इस वास्ते परमार्थसें समाधिकी प्रार्थनाद्वारें इन पूर्वोक्त उपद्रवोका निरोध प्रार्थन करा है. ननु वितर्केन है आचार्य, सम्यग्दृष्टी देवतायोंकी इसतरें प्रार्थना करनेसे वो देव, वो समाधि, बोधि देनेकों समर्थ है ? वा नहीं है ? जेकर समर्थ नहीं होवे तबतो इनोकी प्रार्थना करनी निष्फल है, अरु जेकर समर्थ है तो दुर्भव्य अभव्यकोंभी क्यों नहीं देते है, जेकर तुम मानोगेंकी योग्य जीवोंकोंही देनेकू समर्थ है। परंतु अयोग्य जीवोंकू देने समर्थ नहीं है, तबतो योग्यताही प्रमाण हुइ, तब बकरीके गलेके स्तन समान तिन देवतायोंकी काहेकों प्रार्थना करनी चाहियें ? अब इनका उत्तर आचार्य देते है. हे भव्य तेरा कहना सत्य है. किंतु हमतो जैनमति है, और जैनमत स्याद्वादप्रधान है, सामग्री वै जिनकेति वचनात् ॥ तहां घटनिष्पत्तिमें मृत्तिकाके योग्यता होनेसें भी कुंभकार, चक्र, चीवर, डोरा, दंडादि भी तहां कारण है. जैसे यहां भी जीवके योग्यताके हूएभी ये पूर्वोक्त देवता तिस तिस तरेके विघ्न दूर करनेसें समाधि बोधि देनेमें निमित्तकारण होते है. इस वास्ते तिनकी प्रार्थना फलवती है. इति गाथार्थः ॥४७॥ (७७) इस आवश्यककी मूल गाथामें तथा इसकी चूर्णिमें प्रकट पणे समाधि और बोधिके वास्ते, सम्यग्दृष्टी देवतायोंकी प्रार्थना करनी कही Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૩૧ બીજનું મૂળ સુભૂમિ છે. તેવી રીતે સર્વધર્મોનું મૂળ સમાધિ છે તેના વિના જે અનુષ્ઠાનો છે, તે સર્વે અજ્ઞાન કષ્ટરૂપ છે. તેથી પૂર્વોક્ત દેવતાઓ પાસેથી સમાધિ માગે છે. તે સમાધિ તો મનની સ્વસ્થતાથી થાય છે. મનની સ્વસ્થતા ત્યારે હોય કે જયારે શારીરિક અને માનસિક દુઃખ ન હોય. તથા ભૂખ, ખાંસી, શ્વાસ, રોગ, શોક,ઈર્ષા, વિષાદ, પ્રિયવિપ્રયોગ શોક વગેરે ન હોય આથી પરમાર્થથી સમાધિની પ્રાર્થના દ્વારા તે પૂર્વોક્ત ઉપદ્રવોના નિરોધની પ્રાર્થના કરાય છે. “નનુ વિતર્કમાં છે તે આચાર્ય ! સમ્યદૃષ્ટિ દેવતાઓની આ રીતે પ્રાર્થના કરવાથી તે દેવ તે સમાધિ અને બોધિ આપવામાં સમર્થ છે? કે નહિ? જો સમર્થ નથી તો તેની પ્રાર્થના કરવી નિરર્થક છે અને જો સમર્થ છે, તો દુર્ભવ્ય, અભવ્ય જીવોને પણ સમાધિ બોધિ કેમ આપતા નથી. જો તમે કહેશો કે યોગ્ય જીવોને જ આપવા માટે સમર્થ છે. પરંતુ અયોગ્ય જીવોને આપવા માટે સમર્થ નથી, તો પછી યોગ્યતા જ પ્રમાણ થાય છે. બકરીના ગળાના નિરર્થક સ્તન સમાન તે દેવતાઓની શા માટે પ્રાર્થના કરવી જોઈએ? હવે આચાર્યો તેનો જવાબ આપે છે હે ભવ્ય ! તારી વાત સત્ય છે. પરંતુ અમે જૈનમતિ છીએ. જૈનમત સ્યાદ્વાદ પ્રધાન છે. સામગ્રી વૈ શનિવતિ વવનાત્ ! ત્યાં ઘટનિષ્પત્તિમાં માટીની યોગ્યતા હોવા છતાં પણ કુલંકાર, ચીવર, દોરા દંડાદિ પણ ત્યાં કારણ છે. એવી રીતે અહીં પણ જીવની યોગ્યતા હોવા છતાં પણ પૂર્વોક્ત દેવતા તે તે પ્રકારના વિદ્ગોનો નાશ કરવાથી સમાધિ-બોધિ આપવામાં નિમિત્તકારણ બને છે. તેથી તેમની પ્રાર્થના ફલવતી છે. રૂતિ થાર્થ: II૪ળા. (૭૭) ઉપર જણાવેલ આવશ્યક સૂત્રની મૂલગાથામાં અને તેની ચૂર્ણિમાં પ્રગટપણે સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે સમ્યદૃષ્ટિ દેવતાઓની પ્રાર્થના કરવાની કહી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ २३२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ है. तो फेर यह ग्रंथो सब पूर्वाचार्योके रचे हुए हैं सो किसी प्रकारसें जूठा नही हो शक्ता है, परंतु हमने सुना है कि श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजीने “सम्मद्दिठी देवा" इस पदकी जगें कोइ अन्यपदका प्रक्षेप करा है, जेकर यह कहेनेवालेका कथन सत्य होवे तबतो इन दोनोकों उत्सूत्र पुरुपण करणेका और संसारकी वृद्धि होने का भय नही रहा है, यह बात सिद्ध होती है तो अब सज्जनोकों यह विचार रखना चाहीयेंके सूत्रोंका पदोकों फिरायके तिस जगे दूसरे वाक्य लिखना यह काम करणेसे जो पाप लगे तिस्से जास्ति पाप फेर दूसरे कौनसे काम करनेसे लगता होवेगा? यह काम करणमें कोइभी भवभीरु पुरुष आपनी सम्मतितो नहीही देवेगा, परंतु खरा अंतःकरणपूर्वक पश्चात्ताप करके इन दोनोकों इस कामसे दूर रहेने वास्ते अवश्य सत्य उपदेश करणेमें क्योंकर तत्पर न रहेगा ! अपितु अवश्य रहेगाही. श्रीजिनेश्वर भगवानके वचन उत्थापन करना यह कुछ सहेज बात नही है, इस्से वो उत्थापक जीव अनंत संसारी बन जाता है, तो फेर जिसके हाथमें सब दर्शनोमें शिरोमणीभूत श्रीजैनधर्मरुप चिंतामणी रत्न प्राप्त हूवा तिस्कों वो अपने दुराग्रहके अधीन होके दूर फेक देता है, अरु अपनी मनकल्पितरुप विष्टाको उठाकें हाथमें धारण करता है तिस्कों देखके कोन भव्यजीवकों तिस पामर जीवके पर दयाका अंकूरा उत्पन्न नहीं होवेगा? अर्थात् निकट भव्यसिद्धियोंकों तो आवश्य करुणा आवेगीही. जब तिसके परकरुणा आवेगी तब वो प्रतिबोधभी अवश्य देवेगा, क्योंकी जेकर कोइ दुराग्रही जो बुज जावे तो उसका काम हो जावे, अरु बोध करनेवालेकुंभी बडा पुण्योपार्जन रुप लाभ हो जावे ऐसा भगवानका कथन है. हमकों बड़ा आश्चर्य होता है कि पाटण खंभातादिक शहेरोमें बडे बडे ज्ञानके भांडागारोंमें ताडपत्रोंके उपर पुराणी लिपियोंमे लिखे हूए ग्रंथ मोजुद है, तिन सब ग्रंथोंमें 'सम्मद्दिठी देवा' यह पद लिखा हुआ है. तो Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૩૩ આ સર્વે ગ્રંથો પૂર્વાચાર્યોએ રચેલા છે. તે કોઇપણ પ્રકારે અસત્ય થઈ શકતા નથી. પરંતુ અમે સાંભળ્યું છે કે.. શ્રીરત્નવિજયજી અને ધનવિજયજીએ (તે ગાથા ૪૭ના) “સદ્દિષ્ટિ તેવા ” આ પાઠની જગ્યાએ કોઇ અન્યપદનો પ્રક્ષેપ કર્યો છે. જો આ કહેનારનું કથન સત્ય હોય તો તે બંનેને ઉસૂત્ર પ્રરૂપણા કરવાનો અને સંસારવૃદ્ધિ થવાનો ભય રહ્યો નથી, એ વાત સિદ્ધ થાય છે. તો હવે સજનોએ એ વિચારવું જોઈએ કે સૂત્રોના પદોને ફેરવીને તે તેના સ્થળે બીજું વાક્ય (પદ) લખવું તે કામ કરવાથી જે પાપ લાગે તેનાથી મોટું પાપ બીજું કયું કામ કરવાથી લાગતુ હશે! આ કામ કરવામાં કોઇપણ ભવભીષ્ઠ આત્મા પોતાની સંમતિ તો ન જ આપે, પરંતુ ખરા અંતઃકરણ પૂર્વક પશ્ચાતાપ કરીને એ બંનેને આ કામથી દૂર રાખવા માટે સત્ય ઉપદેશ આપવામાં અવશ્ય તત્પર બને! શ્રીજિનેશ્વર પરમાત્માના વચનનું ઉત્થાપન કરવું તે સામાન્ય વાત નથી. તેનાથી તો તે ઉત્થાપક અનંત સંસારી બની જાય છે. વળી તે હાથમાં આવેલા સર્વદર્શનોમાં શિરોમણિભૂત શ્રીજૈનધર્મરુપ ચિંતામણી પોતાના દુરાગ્રહને આધીન બની દૂર ફેકી દે છે. અને પોતાની મતિ કલ્પના રૂપ વિષય ઉઠાવીને હાથમાં ધારણ કરે છે. તેને જોઈને કયા ભવ્યજીવોને તે પામર જીવ ઉપર દયા ન આવે ! અર્થાત નિકટભવ્યસિદ્ધિકોને તો અવશ્ય કરુણા આવે જ. અને તેના ઉપર કરુણા આવશે તો તે અવશ્ય પ્રતિબોધ પણ પામશે કારણ કે જો કોઈ દુરાગ્રહી બુજી જાય-પોતાનો દુરાગ્રહ છોડી દે, તો તેનું કામ થઈ જાય, અને બોધ પમાડનારને પણ પુણ્યોપાર્જનેરૂપ મોટો લાભ પ્રાપ્ત થઈ જાય, આવું ભગવાનનું વચન છે. અમને ઘણું આશ્ચર્ય થાય છે કે પાટણ ખંભાત આદિ શહેરોમાં મોટા મોટા જ્ઞાનભંડારોમાં તાડપત્રો ઉપર પ્રાચીન લિપિઓમાં લખેલા ગ્રંથો વિદ્યમાન છે તે સર્વે ગ્રંથોમાં “દિષ્ટિ તેવા ” આ પદ લખેલ છે. જે પુરુષને તે પદના સ્થાને અન્ય નવીન પદ પ્રક્ષેપ કરવાથી કોઇ ભય પણ ન લાગતો હોય અને આનંદ આવતો હોય તો તેને અન્ય પાપો કરવાથી Page #235 -------------------------------------------------------------------------- ________________ २३४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ जिस पुरुषको तिन पदकी जगें नवीन पद प्रक्षेप करतेभी कुछ भय नही आता है, परंतु और इस्सें आनंद मान लेता है तो फेर तिसकों अन्य पाप करणेंसेभी क्या भय होवेगा? जो अन्यायमें आनंद माने तिसकों न्यायवचन कैसें प्रिय लगें? तथा श्रीपाक्षिकसूत्रका पाठ यहां लिखते हैं । (७८) सुअ देवया भगवई, नाणावरणीयकम्मसंघायं ॥ तेसिं खवेउ सययं, जेसिं सुअसायरे भत्ती ॥१॥ व्याख्या ॥ सूत्रपरिसमाप्तौ श्रुतदेवतां विज्ञापयितुमाह सुअ० श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृदेवता भगवती पूज्या ज्ञानावरणीयकर्मसंघातं ज्ञानघ्नकर्मनिवहं तेषां प्राणिनां क्षपयतु क्षयं नयतु । सततं येषां श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया च सागरस्तस्मिन् भक्तिर्बहुमाना विनयश्च समस्तीति गम्यते ॥ इसकी भाषा लिखते है. सूत्रकी समाप्तिमें श्रुतदेवीकों विज्ञापना करते है. सुअ० ॥ श्रुतदेवता श्रुतकी अधिष्ठात्री, देवी भगवती पूजने योग्य तिस्फू बिनंति करते हैके ज्ञानावरणीय कर्मके समूहकों हे श्रुतदेवी तुं निरंतर क्षय कर दे, जिनपुरुषोंके भगवंतभाषित श्रुतसागरविषे भक्ति बहुमान है तिन पुरुषोंके ज्ञानावरणीयकर्मका समूहकों क्षय कर दें. इस पाठमें श्रुतदेवीकी विनंति करे तो ज्ञानावरणीयकर्मक्षय होवे, ऐसा कहा है. इस वास्ते जो कोइ श्रुतदेवीका कायोत्सर्ग और तिस्की थुइका निषेध करता है, सो जिनमतके ज्ञानरुप नेत्रोंसे रहित है, ऐसा जानना. परंतु ऐसा भोले लोगोकों न कहनाकि यह हमारी निंदा करी है ? परंतु अपने हृदयमें कुछ विचार करके मुखसें कथन करना तो सब तरहेंसें सुखदाइ होवेगा, जिससे आपकों बहुत लाभ होवेगा, उलटा पासा आपका पडा गया है, तिसकों सुलटा करणा सो आपकेही हाथ है सो आप बूज जावेंगे अरु सुद्धमार्गकी राहपर चलेंगें यह Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ર૩૫ કેવી રીતે ભય લાગે? જે અન્યાયમાં આનંદ માને તેને ન્યાયવચન કેવી રીતે પ્રિય લાગે? (૭૮) પાક્ષિક સૂત્રનો પાઠઃ सुअ देवया भगवई, नाणवरणीयकम्मसंघायं । तेसिं खवेउं सययं, जेसिं सुअसायरे भत्ती ॥१॥ व्याख्या :- सूत्रपरिसमाप्तौ श्रुतदेवतां विज्ञापयितुमाह सुअ. श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृदेवतां भगवती पूज्या ज्ञानावरणीकर्मसंघातं ज्ञाननकर्मनिवहं तेषां प्राणिनां क्षपयतु क्षयं नयतु । सततं येषां श्रुतमेवातिगंभीरतया अतिशयरलप्रचुरतया च सागरस्तस्मिन् भक्ति बहुमाना विनयश्च समस्तीति गम्यते । ભાવાર્થ:- (પાક્ષિક) સૂત્રની સમાપ્તિમાં શ્રુતદેવીને “લુઝ૦” ઈત્યાદિ દ્વારા વિજ્ઞાપના (વિજ્ઞપ્તિ) કરે છે. શ્રુતદેવતા શ્રુતની અધિષ્ઠાત્રી દેવી ભગવતી કે જે પૂજવા યોગ્ય છે. તેને વિનંતી કરીએ છીએ કે જ્ઞાનાવરણીય કર્મના સમુહને હે શ્રુતદેવી ! તું નિરંતર ક્ષય કરી દે. જે પુરુષોને ભગવંતભાષિત મૃતસાગરના વિશે બહુમાન છે. તે પુરુષોના જ્ઞાનાવરણીયકર્મોના સમૂહનો નાશ કરે છે. ઉપરોક્ત પાઠમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરવા માટે શ્રુતદેવીને વિનંતી કરે છે. આથી જે કોઈ શ્રુતદેવીના કાયોત્સર્ગ અને તેમની થાયનો નિષેધ કરે છે, તે જિનમતના જ્ઞાનરૂપ ચક્ષુઓથી રહિત છે, એમ જાણવું પરંતુ ભોળા લોકોની આગળ એમ ન કહેવું કે આ અમારી નિંદા છે? પરંતુ પોતાના હૃદયમાં કંઈક વિચાર કરીને મુખથી કથન કરાય તો સર્વરીતે સુખદાયી થશે. જેનાથી તમને ઘણો લાભ થશે. ઉલટા પાસા તમારાથી પડી ગયા છે, તેને સુલટા કરાવાનું કામ તમારા હાથથી જ થાય તેમ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ २३६ हमारा मनोरथ है सो आपकों उत्तम सुखके दाता है. (७९) तथा श्रीआवश्यक चूर्ण्यादिकों का पाठ 11 चाउम्मासिय संवच्छरिएसु सव्वेवि मूलगुणउत्तरगुणाणं आलोयणं दाउण पडिक्कमंति खित्तदेवयाए य उस्सग्गं करेंति केइपुण चाउम्मासि खित्तदेवयाए य उस्सग्गं करेंति केइपुण चाउम्मासिगे सिज्झादेवतो वि काउस्सग्गं करेंति । चतुर्थस्तुतिनिर्णय भाग - १ आवश्यकचूर्णौ ० चाउम्मासिए एगे उवसग्ग देवताए काउस्सग्गो कीरति संवच्छरिए खित्तदेवयाए वि कीरंति अब्भहिउ ॥ आवश्यकचूर्णौ । तथा श्रुतदेवतायाश्चागमे महती प्रतिपत्तिर्दृश्यते तथाहि सुयदेवयाए आसायणाए श्रुतदेवताजीए सुयमहिट्ठियं तीए आसायणा नत्थि साऽकिंचित्करी वा एवमादि आवश्यकचूर्णौ जा दिट्ठिदाणमित्ते ण देइ पाइणनरसुरसमिद्धि || सिवपुररज्जं आणारयाण देवीइ नमो ॥ आराधनापताकायां, यत्प्रभावादवाप्यंते, पदार्थाः कल्पनां विना ॥ सा देवी संविदे न स्ता, दस्तकल्पलतोपमा ॥ उत्तराध्ययनबृहद्वृत्तौ० प्रणिपत्य जिनवरेंद्र वीरं श्रुतदेवतां गुरुन् साधुन् ॥ आवश्यकवृत्तौ यस्याः प्रसादमतुलं संप्राप्य भवंति भव्यजिननिवहाः । अनुयोगवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वंदे ॥ अनुयोगद्वारवृत्तौ ० । इस उपरले पाठ आवश्यकचूर्णीमें भवनदेवता अरु क्षेत्रदेवताका कायोत्सर्ग करणा कहा है. चातुर्मासीमें एकैक भनवदेवताका कायोत्सर्ग करते है, और संवत्सरीमें भवनदेवता, क्षेत्रदेवताका कायोत्सर्ग करते है यह कथन आवश्यकचूर्णिमें है. तथा आगममें आवश्यकचूर्णिमें श्रुतदेवताकी विनय भक्ति करनी कही है. सो पाठ उपर लिखा है तथा जो श्रुतदेवी दृष्टि देने मात्रसें भगवंतकी आज्ञामें रत पुरुषोंकें नर सुरकी ऋद्धि देती है. यह कथन आराधनापताका , Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૩૭ તમે બૂજી જશો અને શુદ્ધમાર્ગની રાહ પર ચાલશો, આ અમારો મનોરથ છે. તે તમને ઉત્તમ સુખનો દાતા છે. (७८) श्रीमावश्य यूएयाहिना पा8 : "चाउम्मासिय संवच्छरिएसु सव्वेवि मूलगुणउत्तरगुणाणं आलोयणं दाउण पडिक्कमंति खित्तदेवयाए य उस्सग्गं करेंति केइ पुण चाउम्मासिगे सिज्जादेवताए वि काउस्सग्गं करेंति, आवश्यकचूर्णो चाउम्मासिए एगे उवसग्गदेवताए काउस्सग्गो कीरति संवच्छरिए खित्तदेवयाएवि कीरति अब्भुहिउ॥ आवश्यकचूर्णो ॥ तथा श्रुतदेवायाश्चागमे महती प्रतिपत्तिईश्यते तथाहि सुयदेवयाए आसायणाए श्रुतदेवयाजीए सुयमहिट्ठियं तीए आसाणा नत्थि साऽकिंचित्करी वा एवमादि आवश्यक चूर्णौ जा दिट्ठिदाणमित्ते ण देइ पणइणनरसुरसमिद्धिं ॥ सिवपुररज्जं आणारयाण देवीइ नमो ॥ आराधनापताकायां, यत्प्रभावादवाप्यंते, पदार्थाः कल्पनां विना ॥ सा देवी संविदे न स्तादस्तकल्पलतोपमा ॥ उत्तराध्ययनबृहद्बतौ० ॥ पणिपत्य जिनवरेन्द्र वीरं श्रुतदेवतां गुरुन् साधून् । आवश्यकवृत्तौ० ॥ यस्या प्रसादमतुलं संप्राप्य भवंति भव्यनिननिवहाः। अनुयोगवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वंदे ॥ अनुयोगद्वारवृत्तौ० ॥ ભાવાર્થ સુગમ છે. આ ઉપરના પાઠ આવશ્કયૂર્ણિમાં ભવનદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. ચાતુર્માસીમાં એક ભવનદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. અને સંવત્સરીમાં ભવનદેવતા, ક્ષેત્રદેવતાનો Page #239 -------------------------------------------------------------------------- ________________ २३८ चतुर्थस्तुतिनिर्णय भाग-१ ग्रंथमें है. तथा श्रुतदेवी हमकों ज्ञानकी दात्री होवे यह कथन श्रीउत्तराध्ययनकी बृहद्वृत्तिमें है. तथा जिनवरेंद्र श्रीमहावीरकों, तथा श्रुतदेवताकों तथा गुरुओंकों नमस्कार करके आवश्यक सूत्रकी वृत्ति रचता हूं ॥ इति हारिभद्रीयावश्यकवृत्तौ ॥ तथा जिन श्रुतदेवीका अतुल्य प्रसाद अनुग्रह करके भव्य जीव जो है सो अनुयोगके जानकार होते है तिस श्रुतदेवीकों में नमस्कार करता हूं, यह कथन श्रीअनुयोगद्वारकी वृत्तिमें है.. तथा श्रीनिशीथचूर्णिके शोलमें उद्देशेमें भाष्यचूर्णिमें साधुयोंकों वनदेवताका कायोत्सर्ग करना कहा है, सो पाठ यहां लिखते है ॥ ताहे दिसा भागममुणंता वालवुढ़ गच्छस्सरक्खणट्ठाए वणदेवताए काउस्सग्गं करेंति ॥ इत्यादि. तथा श्रीहरिभद्रसूरिजीने श्रुतदेवताकी चौथी थुइ रची है. "आमूलालोलधूली" इत्यादि, यह थुइ जैनमतसें प्रसिद्ध है. (८०) तथा श्रीआमराजा ग्वालियरका तिस्का प्रतिबोधक श्रीबप्पभट्टसूरि महाप्रभावक हूए हैं तिनोंका जन्म विक्रम संवत् ८०२ में हुआ है तिनोने एकैक तीर्थंकरके नामसें तथा संबंधसें प्रथम थुइ, दूसरी सर्व तीर्थंकरोकी थुइ, तीसरी श्रुतज्ञानकी थुइ, अरु चौथी श्रुतदेवी, विद्यादेवी आदिककी थुइ इसतरें चौवीस चोक छानवें थुइयां रचीयां है, तिनमें सर्वत्र चोथी थुइयोंमें अनुक्रमसें इन देवी देवतायोंकी स्तवना करी है. तहां श्रीऋषभदेवके संबंधकी चौथी थुइमें वाग्देवताकी थुइ है. श्रीअजितनाथके साथ अपराजिता देवीकी थुइ है, ऐसेही रोहिणी, प्रज्ञप्ति, वज्रश्रृंखला, वज्रांकुशी, अप्रतिचक्रा, काली, मानवी, पुरुषदता, महाकाली, गौरी, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ કાયોત્સર્ગ કરે છે. આ કથન આવશ્યકચૂર્ણિમાં છે. આગમમાં આવશ્યકચૂર્ણિમાં શ્રુતદેવતાની વિનય ભક્તિ કરવાની કહી છે. તે પાઠ ઉપર લખ્યો છે. જે શ્રુતદેવી દૃષ્ટિ આપવા માત્રથી ભગવંતની આજ્ઞામાં રત પુરુષોને નર-સુરની ઋદ્ધિ આપે છે. આ કથન આરાધના પતાકા ગ્રંથમાં છે. શ્રુતદેવી અમને જ્ઞાનને આપનારી બને' - આવું કથન ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રવૃત્તિમાં છે. “જિનવરેન્દ્ર શ્રીમહાવીર પરમાત્મા, શ્રુતદેવતા અને ગુરુઓને નમસ્કાર કરીને આવશ્યકસૂત્રની વૃત્તિ રચું છું. || તિ हारिभाद्रीयावश्यकवृत्तौ ।। “જે મૃતદેવીના અતુલ્ય અનુગ્રહ પ્રાપ્ત કરીને જે ભવ્યજીવ અનુયોગોનો જાણકાર બને છે, તે શ્રુતદેવીને હું નમસ્કાર કરું છું.” આ કથન શ્રીઅનુયોગ દ્વાર સૂત્રની વૃત્તિમાં છે. શ્રીનિશીથચૂર્ણિના સોળમાં ઉદ્દેશામાં ભાષચૂર્ણિમાં સાધુઓને વનદેવતાઓનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે પાઠ નીચે પ્રમાણે છે. "ताहे भागममुणंता वालवुटुं गच्छस्स रक्खणठाए वणदेवताए काउस्सग्गं करेंति ॥ इत्यादि" શ્રીહરિભદ્રસૂરિજીએ મૃતદેવતાની ચોથી થાય રચી છે. “નમૂનાસ્તોતધૂતી ઇત્યાદિ, આ થોય જૈનમતમાં પ્રસિદ્ધ છે. (૮૦) ગ્વાલિયરના શ્રીઆમરાજાના પ્રતિબોધક શ્રીબપ્પભટ્ટસૂરિજી મહાપ્રભાવક થઈ ગયા. તેમનો જન્મ વિ.સં.૮૦૨માં થયો હતો. તેઓશ્રીને એક એક તીર્થકારના નામથી અને સંબંધથી પ્રથમ થોય, બીજી હોય સર્વતીર્થકરોની, ત્રીજી થાય શ્રુતજ્ઞાનની અને ચોથી થાય શ્રુતદેવી, વિદ્યાદેવી આદિની થોય આ રીતે ૨૪x૪=૯૬ થોયો રચી છે. તેમાં શ્રી ઋષભદેવના સંબંધથી શ્રીવાÈવતાની થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ २४० चतुर्थस्तुतिनिर्णय भाग-१ गांधारी, मानसी, महामानसी, काली, महाकाली, वैरोट्या, वाग्देवता, श्रुतदेवी, गौरी, अंबा, यक्षराट, अंबिका, इसतरें अनुक्रमसें चौवीस थुइयोंमें इन देवतायोंकी स्तवना करी है, सो ग्रंथ गौरवताके भयसें सर्व थुइयां तो यहां नही लिखते है, जेकर किसीकों देखनी होवे तो ग्रंथ मेरे पास है सो आकर देख लेनी. तथापि तिनमेसें बावीशमें श्रीनेमिनाथके संबंधकी चार थुइयां यहां लिख देते हैं. तथा च तत्पाठः ॥ चिरपरिचित लक्ष्मी प्रोष्भ्यसिद्धौरतारा, दमरसदृशमा वर्जितां देहि नेमे ॥ भवजलनिधिमज्जज्जंतुनिर्व्याबंधो दमरसदृशमा वर्जितां देहि नेमे ॥८२॥ विदधदिह यदाज्ञां निर्वृतौ शं मणीनां सुखनिरतनुतानोनुत्तमास्ते महांतः ॥ ददतु विपुलभद्रां द्राग् जिनेंद्राः श्रियं स्वः सुखनिरतनुतानोनुत्तमास्ते महांतः ॥८६॥ कृतसमुतिबद्धिध्वस्तरुग्मृत्युदोषं परममृतसमानं मानसं पातकांतं ॥ प्रतिदृढरुचि कृत्वा शासनं जैनचंद्रं परममृतसमानं मानसं पातकांतं ॥८७॥ जिनवचनकृतास्था संश्रिता कम्रमानं, समुदित सुमनस्क दिव्यसौदामनीरुक् ॥ दिशतु सततमंबा भूतिपुष्पात्मकं नः समुदितसुमनस्कदिव्यसौदामनीरुक् ॥४८॥ (८१) तथा श्रीजिनेश्वरसूरिका शिष्य और नवांगी वृत्तिकारक श्रीअभयदेव सूरिजीका गुरु भाइ, संसाराव- स्थामें श्रीधनपाल पंडितका सगा भाइ, संवत् १०२९ के लगभगमें श्रीशोभानाचार्य महामुनि हूए है, तिनोने श्रीबप्पनभट्ट सूरिजीकी तरें चौवीस चोक छांनवे थुइयां रची है तिनमेंभी चौवीशे चोथी थुइयोंमें अनुक्रमसें श्रुतदेवता, मानसी, वज्रश्रृंखला, रोहिणी, काली, गंधारी, महामानसी, वज्रांकुशी, ज्वलनायुद्धा, मानवी, महाकाली, श्रीशांतिदेवी, रोहिणी, अच्युता, प्रज्ञप्ति, ब्रह्मशांति यक्ष, पुरुषदत्ता, चक्रधरा, कपर्दियक्ष, गौरी, काली, अंबा, वैरोट्या, अंबिका, Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૪૧ શ્રી અજિતનાથ ભગવાનના સંબંધથી શ્રીઅપરાજિતા દેવીની થોય છે. એ જ રીતે રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વર્જકુશી અપ્રતિચક્રા, કાલી, માનવી, પુરુષદત્તા, મહાકાલી, ગૌરી, ગાંધારી, માનસી, મહામાનસી, કાલી, મહાકાલી, વૈરોટ્યા, વાગેવતા, મૃતદેવી, ગૌરી, યક્ષરા, અંબિકા, આ રીતે અનુક્રમથી ચોવીસ થોયોમાં આ દેવતાઓની સ્તવના કરી છે. તે સર્વે થોયો ગ્રંથગૌરવના ભયથી સર્વ થયો અહીં લખતા નથી. જો કોઈને તે થોયો જોવાની ઇચ્છા હોય તો તે ગ્રંથ મારી પાસે છે, તે આવીને જોઈ શકે છે. તથાપિ તેમાંથી બાવીસમાં શ્રીનેમિનાથના સંબંધની ચાર થાય અહીં લખીએ છીએ. चिरपरिचितलक्ष्मी प्रोष्भ्यसिद्धौरतारा, दमरसदृशमा वर्जितां देहि नेमे । भवजलनिधि- मज्जज्जंतु निर्व्याजबंधो । दमरसदृशमा वर्जितां देहि नेमे ॥८५॥ विदधदिह यदासां निर्वृत्तौ शं मणीना । सुखनिरततनुतानोनुत्तमास्ते महांतः । ददतु विपुलभद्रां दागं जिनेन्द्राः श्रियं । स्वः सुखनिरतनुतानोनुत्तमास्ते महांतः ॥८६॥ कृतव्समुतिबलर्द्धिध्वस्तरुग्मृत्युदोषं । परममृतसमानं मानसं पातकां तं । प्रतिद्दढरुचि कृत्वा शासनं जैनचंद्रं । परममृतसमानं मानसं पातकांतं ॥८७॥ जिनवचनकृतास्था संश्रिता कम्रमानं, समुदित सुमनस्क दिव्यसौदामनीरुकृ । दिशतु सततमंबा भूतिपुष्पात्मकं नः । समुदितसुमनस्कदिव्यसौदामनीरुक् ॥८॥ (૮૧) શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય અને નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના ગુરુભાઈ, સંસારાવસ્થામાં શ્રીધનપાલ પંડિતના સગા ભાઈ શ્રીશોભનાચાર્ય મહામુનિ વિ.સં. ૧૦૨૯માં થયા હતા. તેમણે પણ શ્રીબપ્પભટ્ટસૂરિજીની જેમ ૨૪૮૪=૯૬ થોયો રચી છે. તેમાં પણ ચોવીસે ચોથી થોયોમાં અનુક્રમથી શ્રુતદેવતા, માનસી, વજસૃખંલા, રોહિણી, કાલી, ગંધારી, માહમાનસી, વજંકુશી, જવલનાયુદ્ધા, માનવી, મહાકાલી, શ્રી શાંતિદેવી, રોહિણી, અય્યતા, પ્રજ્ઞપ્તિ, બ્રહ્મશાંતિયક્ષ, પુરુષદત્તા, Page #243 -------------------------------------------------------------------------- ________________ २४२ चतुर्थस्तुतिनिर्णय भाग-१ इनकी स्तवना करी है. __ अब भव्य जीवोंकू विचारणा चाहियें की जब श्रीजिनेश्वरसूरिके उपदेशसें तथा पूर्वाचार्योकी परंपरायसें, पूर्वाचार्यसम्मत चौथी थुइ है तो तिस्का निषेध करणा यह जिनाज्ञाधारक प्रामाणिक पुरुषका लक्षण नहीं है. क्योंकि जो पुरुष पूर्वाचार्योकी आचरणाका उच्छेद करे सो जमालिकी तरें नाशकों, प्राप्त होवे. जैसा कथन श्रीसूयगडांग सूत्रकी नियुक्तिमें श्रीभद्रबाहु स्वामीने करा है. सो पाठ यहां लिखते है । आयरिए परंपराए, आगयं, जो च्छेय बुद्धिए। कोइ वोच्छेय वाइ, जमालिनासं स नासेइ ॥१॥ अर्थ :- आचार्योकी परंपरायसें जो आचरणा चली आती होवे तिसको उच्छेद करने अर्थात् न माननेकी जो बुद्धि करे, सो जमालिकी तरें नाशकों प्राप्त होवे. तथा श्रीठाणांगकी टीकामें श्रुतज्ञानवृद्धिके सात अंग कहे है. सूत्र, नियुक्ति, भाष्य, चूर्णि, वृत्ति, परंपरा, अनुभव, इनकों जो कोइ छेदे सों दूरभव्य अर्थात् अनंतसंसारी है, जैसा कथन पूर्वपुरुषोंने करा है. इस वास्ते श्रीरत्नविजयजी अरु श्रीधनविजयजी जेकर जैनशैली पाकर आपना आत्मोद्धार करणेकी जिज्ञासा रखनेवाले होवेगे तो मेरेकों हितेच्छु जानकर और क्वचित् कटुक शब्दके लेख देखके उनके पर हित बुद्धि लाके किंवा जेकर बहुते मानके अधीन रहा होवे तो मेरेकों माफी बक्षीस करके मित्र भावसे इस पूर्वाक्त सर्व लेखकों बांचकर शिष्ट पुरुषोंकी चाल चलके धर्मरुपवृक्षकों उन्मूलन करनेवाला जैसा तीन थुइयोंका कदाग्रहको छोडके, किसी संयमि गुरुके पास चारित्र उपसंपत् लेके शुद्ध प्ररुपक होकर इस भरतखंडकी भूमिकों पावन करेंगे तो इन दोनोका कल्याण शीघ्रही हो जावेगा यहा हमारा आर्शीवाद है, बहु लिखनेन किम् ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ૨૪૩ ચક્રધરા, કર્પર્દિયક્ષ, ગૌરી, કાલી, અંબા, વૈરો, અંબિકા આની સ્તવના કરી છે. •••••••• હવે ભવ્ય જીવોએ વિચારવું જોઇએ કે શ્રીજિનેશ્વરસૂરિજીના ઉપદેશથી તથા પૂર્વાચાર્યોની પરંપરાથી પૂર્વાચાર્યસંમત ચોથી થાય છે. તો તેનો નિષેધ કરવો તે જિનાજ્ઞાધારક પ્રામાણિક પુરુષનું લક્ષણ નથી. કારણ કે જે પુરુષ પૂર્વાચાર્યોની આચરણાનો ઉચ્છેદ કરે છે, તે જમાલિની જેમ નાશને પામે છે. આવું કથન શ્રીસૂયડાંગ સૂત્રની નિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામિજીએ કર્યું છે. તે પાઠ આ પ્રમાણે છે. आयरिय परंपराए, आगयं जो च्छेय बुद्धिए। कोइ वोच्छेय वाइ, जमालिनाशं स नासेइ ॥१॥ અર્થ :- આચાર્યોની પરંપરાથી જે આચરણા ચાલી આવે છે, તેનો ઉચ્છેદ કરે અર્થાત્ ન માનવાની જો બુદ્ધિ કરે, તો જમાલિની જેમ નાશ પામે છે. શ્રીઠાણાંગસૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનવૃદ્ધિના સાત અંગ કહ્યા છે. સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, પરંપરા અને અનુભવ આનો જો કોઇ ઉચ્છેદ કરે તો તે દુર્ભવ્ય અર્થાત્ અનંત સંસારી છે. આવું કથન પૂર્વપુરુષોએ કર્યું છે. આથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જો જૈનશૈલી પામીને પોતાના આત્માનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા રાખવાવાળા હશે તો મને હિતેચ્છુ જાણીને અને ક્વચિત્ કટુ શબ્દના લેખ દેખીને તેના ઉપર હિતબુદ્ધી લાવીને અથવા જો તેને બહુ માનીને આધીન રહ્યા હશે. તો મને માફી આપીને મિત્રભાવથી આ પૂર્વોક્ત લેખોને વાંચીને શિષ્ટપુરુષોનું અનુસરણ કરીને ધર્મરૂપવૃક્ષોનું ઉમૂલન કરનારા ત્રણ થોયના કદાગ્રહને છોડીને કોઈ સંયમી ગુરુની પાસે ચારિત્ર ઉપસંપર્ લઈને શુદ્ધ પ્રરુપક થઈને આ ભરતખંડની ભૂમિને પાવન કરશે તો એ બંનેનું કલ્યાણ શિધ્રાતિશીધ્ર થઈ જશે, અહીં અમારા આશીર્વાદ છે. વહૂતિનેમ્િ II , , , , , , , , , , , , Page #245 -------------------------------------------------------------------------- ________________ २४४ चतुर्थस्तुतिनिर्णय भाग-१ अथ निकट उपकारी गणिवर्य श्रीमन्मणिविजयजी महाराजकी किंचित् गुरुप्रशस्ति लिखते है. ॥ अनुष्टुब् वृत्तम् ॥ तपागच्छे जगद्वंद्ये, जज्ञिरे बुद्धिशालिनः ।। श्रीमन्मणिविजयाख्या, गुरवः संयमे रताः ॥१॥ यस्य धर्मोपदेशेन, निर्मलेन कति जनाः ।। सम्यक्त्वं लेभिरे साधुः, धर्मं च लेभिरे कति ॥२॥ तेषां पट्टांबरे चंद्रा, भूरिशिष्यप्रशिष्यकाः ।। श्रीमद्बुद्धिविजयाख्या, बभूवुर्बुद्धिसागराः ॥३॥ निःसंगा निर्ममाः क्षांता, ये च पांचालनीवृति ।। ढुंढकाख्यं मतं हित्वा, जाताः संवेगभाजनम् ।।४।। ___तच्छिष्येण मयानंदविजयेन सविस्तरः ।। ग्रंथोऽयं गुफितः सम्यक्, चतुर्थस्तुतिनिर्णयः ।।५।। बुद्धिमांद्यवशात् किंचित्, यदशुद्धमलेखि तत् ।। मात्सS संपरित्यज्य, शोधयध्वं मनीषिणः ॥६॥ इति न्यायाभोनिधि - श्रीमद् - आत्मारामजी (आनंदविजयजी) महाराजविरचितः चतुर्थस्तुतिनिर्णयः ॥ ॥ समाप्तमिदम् ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ अथ નિકટ ઉપકારી ગણિવર્ય શ્રીમદ્ મણિવિજયજી મહારાજની કિંચિત્ ગુરુપ્રશસ્તિ લખે છે. ॥ अनुष्टुब् वृत्तम् ॥ तपागच्छे जगद्वंद्ये जज्ञिरे, बुद्धिशालिनः । श्रीमन्मणिविञयाख्या, गुरवः सममे रताः ॥१ ॥ यस्य धर्मोपदेशेन, निर्मलेन कति जनाः । सम्यक्त्वं लेभिरे साधु, धर्मं च लेभिरे कति ॥२॥ तेषां पट्टाबरे चंद्रा, भूरिशिष्यप्रशिष्यकाः । श्रीमद्बुद्धिविजयाख्या, बभूवुर्बुद्धिसागराः ॥३॥ निःसंगा निर्ममाः क्षांता, ये च पंचालनीवृत्ति । ढकाख्यं मतं हित्वा जाताः संवेगभाजनम् ॥४॥ > तच्छिष्येण मयानंदविजयेन सविस्तरः । ग्रंथोऽयं गुफितः सम्यक्, चतुर्थस्तुतिनिर्णयः ॥५॥ बुद्धिनांद्यवशात् किंचित् यदशुद्धमलेखि तत् । मात्सर्यं संपरित्यज्य, शोधयध्वं मनीषिणः ॥ ६ ॥ ॥ श्री न्यायाभोनिधि श्रीमद् आत्मारामजी (आनंदविजयजी ) महारजविरचितः चतुर्थस्तुतिनिर्णयः समाप्तमिदम् ॥ ૨૪૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ २४६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ ॥ ॐ नमः सिद्धं ॥ अहँ ॥ श्री चतुर्थस्तुतिनिर्णय भाग-२ प्रस्तावना (१) विदित हो के संवत् १९४१ में हम चतुर्मास करने के वास्ते सहर अहमदावादमें शेठ दलपतभाईके मकानमें रहे हूए थे, तिस अवसरमें बडोदरेसे हमकों ऐसा समाचार मिला कि, श्रीराजेंद्रसूरिजी नामक एक जण कितनेक चेलों सहित इहां आए है, और वे कहते है कि, हम श्रीआत्मारामजीके साथ मेल मुलाकात और चरचा करने वास्ते अहमदाबाद जाएंगे, तब हमने सुणके कहा, अच्छीबात है, जब वे अहमदावादमें आए, तब तिनकों किसी पुरुषने पूछा कि हमने सुना है कि, आप श्रीआत्मारामजीके साथ मेल मुलाकात और चरचा वारता करने वास्ते पधारे है, तब श्रीराजेंद्रसूरिजीने कहा कि हम नही जानते है कि श्रीआत्मारामजी कौन है, तब तिस पुरुषनें हमकों कहा कि, वे तो ऐसे कहते है, तब हम सुनके चुपके हो रहै । कितनेक दिन पीछे श्रीराजेंद्रसूरिजीने यह प्ररुपणा करी कि, दीपकके प्रकाश में रात्रिकों साधुकों शास्त्र पढना चला है । यह सुनके हमने विचार करा कि, हमने तो इनकों त्यागी महाव्रत पालनेवाले सुने है, तो यह प्ररुपणा इनोंने क्यों कर करी होवेगी ? क्या अहमदावादके साधुयोंके मनरंजने वास्ते इनोंने यह प्ररुपणा करी है ? क्यों कि अहमदावादके कितनेक साधुयोके उपाश्रयोमें नित्य प्रते दीपक जलते है. तब कितनेक श्रावक कहने लगे कि, मारवाड देशमें ये अपनी श्राविकायोंकों दीपकके प्रकाशमें रात्रिकों पढाते है, इस वास्ते ये ऐसी प्ररुपणा करते है, एक गट्टालाल श्रावक कहने लगा के, मालव देशमें इनोने प्रतिमाजीकी पलांठी उपर पूर्व लिखे लेखकों मिटाके अपने नामका लेख लिखवाया है, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ | ૐ નમ: સિદ્ધ I ગઈ | શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પ્રસ્તાવના (૧) આ સાથે જણાવવાનું કે, સંવત્ ૧૯૪૧ માં હું ચાતુર્માસ કરવા માટે અમદાવાદ શહેરમાં શેઠ દલપતભાઈના મકાનમાં રહ્યો હતો. તે સમયે વડોદરાથી મને એવા સમાચાર મળ્યા કે, શ્રી રાજેન્દ્રસૂરિજી નામના એક સાધુ કેટલાક શિષ્યોની સાથે અહીં આવે છે અને તેઓ કહે છે કે, હું આત્મરામજીની સાથે મુલાકાત કરવા અને ચર્ચા કરવા માટે અમદાવાદ જાઉં છું, ત્યારે મેં આ વાત સાંભળીને કહ્યું કે સારી વાત છે. જયારે તે અમદાવાદમાં આવ્યા ત્યારે તેમને કોઈ પુરુષે પૂછ્યું કે, અમે સાંભળ્યું છે કે તમે શ્રી આત્મારામજી મહારાજની મુલાકાત કરવા અને ચર્ચા કરવા માટે પર્ધાયા છો, ત્યારે શ્રી રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે અમે નથી જાણતા કે શ્રી આત્મારામજી કોણ છે? ત્યારે તે પુરુષે અમને કહ્યું કે, તેઓ તો આ રીતે કહે છે, ત્યારે અમે આ વાત સાંભળીને મૌન રહ્યા. કેટલાક દિવસો બાદ શ્રી રાજેન્દ્રસૂરિજીએ આ પ્રમાણે પ્રરૂપણા કરી કે, દીપકના પ્રકાશમાં રાત્રિના સમયે સાધુઓને શાસ્ત્રો વાંચવા ચાલે છે-માન્ય છે. આ સાંભળીને મેં વિચાર કર્યો કે, મેં તો એમને ત્યાગી મહાવ્રત પાળવાવાળા તરીકે સાંભળ્યા હતાં. તો પછી આ પ્રરૂપણા તેમણે કયા કારણસર કરી હશે ? શું અમદાવાદના સાધુઓના મનોરંજન માટે તો આ પ્રરૂપણા કરી નથી ને ? કારણ કે, અમદાવાદના કેટલાક સાધુઓના ઉપાશ્રયમાં નિત્ય દીપક બળતો હોય છે. ત્યારે કેટલાક શ્રાવકો કહેવા લાગ્યા કે, મારવાડ દેશમાં તે પોતાની શ્રાવિકાઓને દીપકના પ્રકાશમાં રાત્રી સમયે ભણાવે છે, તે માટે તેઓ આવા પ્રકારની પ્રરૂપણા કરે છે. એક ગટ્ટાલાલ શ્રાવકે કહ્યું કે, માલવ દેશમાં તેઓએ પ્રતિમાજીની Page #249 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ (२) इनके उपाश्रयमें दीपक जलते है, और उपाश्रयके अग्रादि भागमें ठंडकके वास्ते इनके श्रावक कच्चे पानीका छिडकाव कराते है, और एक जयविजय नामा इनका शिष्य इनकी कुछक असमंजस चाल चलने देखके इनको छोडके अहमदावादकी विद्याशालामें आन रहा था । तिसने छोटेलालादि कितनेक श्रावकोंके आगे इनकी क्रिया करतूत बहुत जाहिर करी थी । सो हमको भी उसने इनकी हानीकारक कितनीक बात सुणाइ । तब हमने ये पूर्वोक्त कथन सुणके मनमें विचारा कि चाहो पूर्वोक्त कथन सत्य हो वा असत्य हो, हमारे इस्से कुछ प्रयोजन नही, किंतु इसने दीपकके प्रकाशमें साधु रात्रिकों पुस्तक पढे, ऐसी प्ररूपणा करी है, वा नही ? इसका निश्चय करना चाहिये. तब हमारे शिष्य प्रमोदविजयजीने स्थंडिलभूमि गए हुए थे. साबरमती नदी के रेत स्थलमें श्रीराजेंद्रसूरिजीको पूछा कि तुमने पूर्वोक्त दीपककी प्ररूपणा करी है ? तब तिसने कहां, हां करी है । तब प्रमोदविजयने पूछा कि तुमारा कथन कौनसे शास्त्रानुसार है ? तब राजेंद्रसूरिने कहा पूर्वोक्त दीपकका अधिकार नवपद प्रकरणमें कथन करा है | तब प्रमोदविजय मेरेसें आके कहने लगा कि उनोने दीपककी प्ररूपणा तो करी है, परंतु नवपद प्रकरणमें बतलाते है । तब मैने विचारा कि ये ऐसे मनमें जानते होवेंगि कि ये साधु उतर देशसें आए है, इनोने नवपद प्रकरण नही देखा होवेंगा, इस वास्ते एक गप्प ही ठोको । जो चल जाएगी तो हम सच्चे हो जावेंगे. तब मैने नवपद प्रकरण पोथीमेसें निकालके प्रमोदविजयकों दीया । तब प्रमोदविजय और शांतिविजय दोनों पुस्तक लेके पांजरापोलके उपाश्रयमें श्रीराजेंद्रसूरिजीके पास गये, और कहा कि नवपद प्रकरणके जिस स्थलमें पूर्वोक्त दीपककी प्ररूपणा चली है, सो दिखलाओ ? तब श्रीराजेंद्रसूरिजी कहने लगा कि नवपद प्रकरणका पुस्तक मेरे पास इस खत नही है । तब प्रमोदविजयने अपना नवपद प्रकरणका पुस्तक उसके आगे रख्खा, और कहा कि कृपा करके वो स्थल दिखलाओ ? तब २४८ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પલાંઠી ઉપર પૂર્વલિખિત લેખને નાશ કરીને પોતાના નામનો લેખ લખાવ્યો છે. (૨) તેમના ઉપાશ્રયમાં દીપક બળે છે અને ઉપાશ્રયના અગ્રાદિ ભાગમાં ઠંડક માટે તેમના શ્રાવકો કાચા પાણીનો છંટકાવ કરાવે છે અને એક શ્રી જયવિજય નામના તેમના શિષ્ય તેમની કોઈક અસમંજસ પ્રવૃત્તિને જોઈને તેમને છોડીને અમદાવાદની વિદ્યાશાળામાં આવી રહ્યાં હતા. તેમણે છોટાલાલ આદિ કેટલાક શ્રાવકોની આગળ તેઓના ક્રિયા કરતૂત ઘણા જાહે૨ કર્યા હતા. અમને પણ તેમણે એની હાનિકારક કેટલીક વાતો સંભળાવી ત્યારે મેં આ પૂર્વોક્ત કથન સાંભળીને મનમાં વિચાર કર્યો કે, પૂર્વોક્ત વચન સત્ય હોય કે અસત્ય હોય ! અમારે એની સાથે કોઈ પ્રયોજન નથી. પરંતુ તેમણે દીપકના પ્રકાશમાં સાધુ રાત્રિમાં પુસ્તક વાંચે, આવી પ્રરૂપણા કરી છે કે નહિ ! તેનો નિશ્ચય કરવો જોઈએ. તે ગાળામાં મારા શિષ્ય શ્રીપ્રમોદવિજયજી સ્થંડિલભૂમિ ગયા હતા. સાબરમતી નદીના રેતીના પટમાં શ્રીરાજેન્દ્રસૂરિજી મળ્યાં. તેમને પૂછ્યું કે, તમે પૂર્વોક્ત દીપકની પ્રરૂપણા કરી છે ? ત્યારે તેમણે કહ્યું કે, હા કરી છે. ત્યારે શ્રી પ્રમોદવિજયજીએ પૂછ્યું કે, તે તમારું કથન કયા શાસ્ત્રાનુસારે છે ? ત્યારે શ્રી રાજેન્દ્રસૂરિજી એ કહ્યું કે, પૂર્વોક્ત દીપકનો અધિકાર નવપદ પ્રકરણમાં છે. ત્યારે શ્રીપ્રમોદવિજયજીએ આવીને મને કહ્યું કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ દીપકની પ્રરૂપણા કરી છે અને આધાર તરીકે નવપદ પ્રકરણ બતાવે છે. તે વખતે મેં વિચાર્યું કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ એવું વિચારી જવાબ આપ્યો હશે કે, આ સાધુ ઉત્તરદેશથી આવ્યા છે. તેથી તેઓએ નવપદ પ્રકરણ જોયું નહિ હોય. આથી ગપ્પુ જ મારો, જો માની જશે તો હું સાચો બની જઈશ. ત્યારે મેં શ્રીપ્રમોદવિજયને નવપદ પ્રકરણ પુસ્તક આપ્યું. શ્રી પ્રમોદવિજયજી અને શ્રીશાંતિવિજયજી બંને પુસ્તક લઈને પાંજરાપોળના ઉપાશ્રયમાં શ્રીરાજેન્દ્રસૂરિજીની પાસે ગયા અને પૂર્વોક્ત દીપકની પ્રરૂપણા નવપદ પ્રકરણમાં ક્યાં છે, તે બતાવવા માટે જણાવ્યું. ત્યારે ૨૪૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ २५० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ श्री राजेंद्रसूरिजीने कितने ही कलाकों तक वो पुस्तक देखा, परंतु पूर्वोक्त दीपकका अधिकार तो नही नीकला । तब श्रीराजेंद्रसूरिजी कहने लगा कि यह पुस्तक यहां छोड जाओ तो में पीछेसें नीकाल रखूंगा, तब प्रमोदविजय पुस्तक तहां ही छोड आए, अगले दिन दोपरे पीछे प्रमोदविजयादि फेर राजेंद्रसूरिके पास गए, और कहा कि वो स्थल दिखलाओ ? नवपद प्रकरणमें तो वो स्थल नीकला नहीं. वो बिचारा क्या दिखलावे ? (३) तब प्रमोदविजय श्रीराजेंन्द्रसूरिजीको उत्सूत्र और मृषावादी जानके अपना पुस्तक लेके शेठ दलपतभाइके मकानमें आ गए तबहीसें हमने इनको उत्सूत्र भाषी और मृषा प्ररुपणाका प्रायश्चित साधुयों समक्ष न लेनेसें इनका ज्ञान और महाव्रत जान लीए थे. फेर कच्छदेश कोडाय ग्रामवासी श्रावक रवजी देवराज, और भृगुकच्छवासी श्रावक अनूपचंद मलूकचंदजी भी इनके पास गए थे, उनोनें भी इनको सम्यग्वादी नही जाना । तथा अहमदावादमें लोहारकी पोलके उपाश्रयमें रहनेवाला एक सोमविजय नामा अपठित साधु कों इनोनें अपनेमे मिलाय लीना, तब लल्लुभाई सूरचंद छापेवालेने सोमविजयजी बाबत कुछक लेख छापा, तब इनोनें और इनके पास जानेवालोंने विना प्रयोजन ही हमारी और हमारे गुरु महाराज श्री बुद्धिविजयजीकी बहुत निंदा छपवाई । तब दलपतभाईने लल्लु सूरचंदकों छापा छपानेसें बंद करा । इत्यादि अनेक हेतुयोसें हमने इनको उत्कट कषाइ, क्रोधी, अभिमानी, छली, मृषाभाषी जानके इनके साथ बातचीत करनेकी उपेक्षा करी । इतने में इनोने दिशावरोंमें जूठी चिठीयां लिखवाके तिनमें लिखवाया के सभामें चरचा हुइ । तिसमें श्री आत्मारामजी हार गया, और श्रीराजेंद्रसूरिजी जीता. तब शिवगंज, सादडी, रतलाम प्रमुख सहरोमें जैनमती श्रावकोंकी चिठीयां शेठ प्रेमाभाईके नामसे आइयां । तिनमें लिखा के तीन थूइ मानने वाले श्रावकोके पास अहमदावादसें चिठीयां आइयां है, Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ શ્રીરાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે, તે પુસ્તક મારી પાસે નથી. શ્રીપ્રમોદવિજયજીએ પોતાની સાથે લઈને ગયેલા પુસ્તકને તેમની આગળ રાખ્યું અને કહ્યું કે, કૃપા કરીને તે સ્થળ બતાવો. ત્યારે શ્રીરાજેન્દ્રસૂરિજીએ કેટલાય કલાકો સુધી તે પુસ્તક જોયું. પરંતુ પૂર્વોક્ત દીપકનો અધિકા૨ ન નીકળ્યો. તે વખતે શ્રીરાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે, પુસ્તક અહીં મૂકી જાઓ, હું પાછળથી શોધી રાખીશ. શ્રીપ્રમોદવિજયજીએ પુસ્તક ત્યાં જ મૂક્યું. બીજા દિવસે બપોરે શ્રીપ્રમોદવિજયજી આદિ પુનઃ શ્રીરાજેન્દ્રસૂરિજી પાસે ગયા. અને સ્થળ બતાવવાની વિનંતી કરી. પરંતુ નવપદ પ્રકરણમાં તે સ્થળ હોય તો બતાવે ને ! ૨૫૧ (૩) તે સમયે પ્રમોદવિજયજી શ્રીરાજેન્દ્રસૂરિજીને ઉત્સૂત્ર પ્રરૂપક અને મૃષાવાદી જાણીને પોતાનું પુસ્તક લઈને શેઠ દલપતભાઈના મકાનમાં આવી ગયા. પૂર્વોક્ત દીપક સંબંધી ઉત્સૂત્ર અને મૃષા પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. પરંતુ તેમને પ્રાયશ્ચિત્ત લીધું નહિ. તેથી તેમના જ્ઞાન અને મહાવ્રત મેં જાણી લીધા હતા. પુનઃ કચ્છદેશના કોડાય ગ્રામવાસી શ્રાવક રવજી દેવરાજ અને ભૃગુકચ્છવાસી શ્રાવક અનુપચંદ મલૂકચંદજી પણ એમની (શ્રીરાજેન્દ્રસૂરિજીની) પાસે ગયા હતા. તેઓએ પણ તેમને (શ્રીરાજેન્દ્રસૂરિજીને) સમ્યવાદી ન જાણ્યા. અમદાવાદમાં લાહોરની પોળના ઉપાશ્રયમાં રહેનારા એક સોમવિજય નામના અપઠિત સાધુને તેમણે પોતાની સાથે લઈ લીધા, ત્યારે લલ્લુભાઈ સુરચંદ છાપાવાળાએ સોમવિજયજીની બાબતે કંઈક લેખ છાપ્યો. એ વખતે તેઓએ અને તેમની પાસે જવાવાળાઓએ પ્રયોજન વિના જ મારી અને મારા ગુરુ મહારાજ શ્રીબુદ્ધિવિજયજીની ઘણી નિંદા છપાવી. તેથી દલપતભાઈએ લલ્લુ સુરચંદને છાપવાનું બંધ કરાવ્યું. ઈત્યાદિ અનેક હેતુઓથી મેં એમને (શ્રીરાજેન્દ્રસૂરિજીને) ઉત્કટ કષાયવાળા, ક્રોધી, અભિમાની, છલી, મૃષાભાષી જાણીને તેમની સાથે વાતચીત કરવાની ઉપેક્ષા Page #253 -------------------------------------------------------------------------- ________________ २५२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ तिनमें लिखा है कि सभामें श्रीआत्मारामजी हारे, और श्रीराजेंद्रसूरिजी जीते, और अहमदावादमे बहुत श्रावक लोक तिन थूइयांका मत मानने लग गए, ए समाचार वांचकर समस्त श्री संघ प्रेमाभाईके वंडेमें एकठा हुआ। (४) इससे आगे चतुर्थस्तुतिनिर्णयमें सर्व हाल लिखा है, हमने जो चतुर्थस्तुतिनिर्णय रचा था, सो भव्य जीवोंके तथा श्रीराजेंद्रसूरिजी और श्रीधनविजयजीके उपकार वास्ते रचा था, परंतु इनकों तो हानीकारक हुआ। परं मेघकी वृष्टिसे सर्व वनस्पतियों प्रफुल्लित होती है। एक जवासा ही सूक जाता है। यह दूषण मेघका नही है, किंतु जवासेकी ही प्रकृति ऐसी है । संवत् १९४७ में मेरा चतुर्मास पंजाब देशके मलेरकोटले नगरमें था, तब श्रीधनविजयजीकी रचनाकी पोथी किसी श्रावकने भेजी । जब हमने वांची, तब मनमें विचार करा कि, कर्म जीवकों कैसे नाच नचाते है ! इन बिचारोंकी क्या दुर्दशा हो रही है ! इस पोथीके लेखसें इनमें क्रोध, मान, छल, कपट, दंभ, इर्ष्या, असत्य, उत्सूत्रभाषण, निविवेकतादि कर्मोने इनके मनमें कितने नाटक रचे है । इन बिचारोंने इस पोथीकी रचनासें अपने आत्माके बहुत गुणोंकी हानी करी है, इनोने मनुष्य जन्म पाके यही काम करना अच्छा माना है, इत्यादि विचार करके हमने उपेक्षा करी । इतनेमें मुंबइसे एक श्रावक मगनलाल दलपतरामकी पत्रिका आइ, उनोंने लिखा कि इस पोथीमे निंदा ईर्ष्या जूठादि बहुत लिखा है । इस वास्ते इसके उतर लिखनेकी आवश्यकता नहीं है, क्योंकि इस पोथीके वांचनेसे ही बुद्धिमान जान जाएगें कि ऐसे अकलके खाविंदकी यह पोथी रची हुइ है, इस हेतु से हमने इस पोथीका उतर नही लिखा, अब भावनगरकी श्री जैनधर्मप्रसारक सभाकी प्रेरणासें और कितने ही क्षेत्रोंके श्रावक और साधुयोंकी प्रेरणासें इस पोथीके कर्ताकी करतूत मिथ्याभाषण रुप इस पोथीसे ही प्रगट करके लिखते है। इति प्रस्तावना। Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૫૩ કરી. એટલામાં તેમણે (શ્રી રાજેન્દ્રસૂરિજીએ) દેશાવરો (અન્ય દેશો) માંથી જુદી જુદી ચિઠ્ઠીઓ લખાવીને મોકલાવી. તેમાં લખાવ્યું કે, સભામાં ચર્ચા થઈ. તેમાં શ્રી આત્મારામજી હારી ગયા અને રાજેન્દ્રસૂરિજી જીતી ગયા. તથા અમદાવાદમાં ઘણા શ્રાવકો ત્રણ થોયનો મત માનવા લાગ્યા છે. આ સમાચાર સાંભળીને સમસ્ત શ્રીસંઘ પ્રેમાભાઈના વંડામાં ભેગો થયો. (૪) આ પૂર્વે ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ માં તમામ હકીકતો લખી છે. મેં જે ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ રચેલો, તે ભવ્ય જીવો, શ્રી રાજેન્દ્રસૂરિજી અને શ્રીધનવિજયજીના ઉપકાર માટે રચ્યો હતો. પરંતુ તેમને (શ્રી રાજેન્દ્રસૂરિજી અને શ્રીધનવિજયજીને) તો હાનિકારક થયો. મેઘની વૃષ્ટિથી સર્વ વનસ્પતિઓ વિકસિત થાય છે, માત્ર એક જવાસા જ સૂકાઈ જાય છે. આ દૂષણ મેઘનું નથી, પરંતુ “જવાસા'ની પ્રકૃતિ જ તેવા પ્રકારની છે. સં. ૧૯૪૭માં મારું ચાતુર્માસ પંજાબ દેશના મલેરકોટલે નગરમાં હતું. ત્યારે શ્રીધનવિજયજીની રચનાની પોથી (ગ્રંથનું નામ “ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર છે, તે પોથી) કોઈક શ્રાવકે મોકલી. જ્યારે મેં તે પુસ્તક વાંચ્યું ત્યારે મનમાં થયું કે, કર્મ જીવોને કેવા કેવા નાચ નચાવે છે. આ બિચારાઓની કેવી દુર્દશા થઈ રહી છે! તે પોથીના લેખથી વિચાર આવ્યો કે, તેમના મનમાં ક્રોધ, માન, છલ, કપટ, દંભ, ઈર્ષ્યા, અસત્ય, ઉસૂત્ર ભાષણ, નિર્વિવકતાદિ કેટલા નાટકો કર્મોએ રચ્યાં છે? કર્મો દ્વારા મનમાં પેદા થયેલા નાટકો (વિચારો)એ પોતાના આત્માના ઘણા ગુણોની હાની કરી છે. તેઓએ મનુષ્ય જન્મ પામીને આવા કામો કરવા ઉચિત માન્યા છે, ઇત્યાદિ વિચાર કરીને મેં તે ગ્રંથની ઉપેક્ષા કરી. એ અરસામાં મુંબઈથી શ્રાવક મગનલાલ દલપતરામની પત્રિકા આવી. તેમાં લખ્યું હતું કે, આ પોથીમાં (ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર પુસ્તકમાં) નિંદા, ઈર્ષા, જુઠાદિ ઘણું લખ્યું છે. તેથી તેનો ઉત્તર લખવાની Page #255 -------------------------------------------------------------------------- ________________ २५४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ . (५) यह पुस्तक ही श्रीधनविजयजीने अभिमान, क्रोध, राग, द्वेष, उत्सूत्र भाषण, अन्याय अंगीकार करके लिखा है, और अज्ञ लोकोंकों भ्रम अंध जालमें गेरनेके वास्ते अगडम सगडम अंडबंड स्वकपोल कल्पित झूठ लिखके एक बडी पोथी परमार्थसें थोथी लिखके छपवाइ है, यह पोथी ऐसी है, जेसे ऊंची दुकान फीका पकवान अर्थात् देखनेमें मोटी गप्पे और लेखमें मोटी, और जिनमार्गसें खोटी । इस पोथीमें श्रीधनविजयजीने अपने अंदरके अज्ञान और झूठ लिखनेमें बडा ही परिश्रम कीया है। प्रश्न:- श्रीधनविजयजीने इस थोथी पोथीमें क्या अज्ञान और मृषाभाषण लिखा है सो प्रगट करके लिख दिखलाओ। उत्तरः- हे भव्य ! इस थोथी पोथीमें श्रीधनविजयजीने जितना जूठ लिखा है वो सर्व लिखुं, इतना मूजे अवकाश नहीं है, तो भी तुमारे जानने वास्ते थोडासा लिख दिखाता हूं ॥ श्री अहमदावादका तथा अन्य सहरोका सर्व श्री संघ जानता है कि, श्री आत्मारामादि १४ साधुयोंने श्री अहमदावादमें मांडलिया योग्य वहके श्री बुद्धिविजयजी महाराजके नामनी दीक्षा लीनी. उस समयमें तपगच्छ के जितने त्यागी साधु थे, वे सर्व पीत वस्त्र कच्छेके रंगे रखते, और दिन प्रतिक्रमणकी आदि तथा राइ प्रतिक्रमणके अंतमें चार थूइकी चैत्यवंदना करते थे. और सर्व श्री तपगच्छके श्रावक इरियावहिया पडिक्कमके पीछे सामायिकका उच्चार करते थे । और तपगच्छकी समाचारी श्राद्धविध्यादि शास्त्रोंमें भी ऐसे ही चैत्यवंदन सामायिक करनेकी विधि लिखि है। अब श्रीधनविजयजी थोथी पोथीके लिखनेवाला इस पोथीके कितने ही पृष्टोंपर लिखता है कि, श्रीआत्मारामजीने पीतांबर धारण करे, चौथी थुइ स्थापन करी, इरियावहियाके पीछे 'करेमि भंते' स्थापन करी. अब सुज्ञजनो विचार करो कि प्रीत वस्त्र तो श्रीयशोविजयजी तथा गणि श्रीसत्यविजयजीने किसी Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨ પપ આવશ્યકતા નથી. કારણ કે, તે પોથીને વાંચવાથી જ બુદ્ધિમાન પુરુષો જાણી લેશે કે, અકલના શહેનશાહે (!) આ પોથી રચી છે. આ કારણથી અમે આ પોથીનો ઉત્તર લખતા નથી. હવે ભાવનગરની શ્રીજૈનધર્મપ્રસારક સભાની પ્રેરણાથી અને ઘણા ક્ષેત્રોના શ્રાવક અને સાધુઓની પ્રેરણાથી તે પોથીના કર્તાના મિથ્યાભાષણરૂપ કરતૂતો આ પુસ્તકથી જ પ્રગટ કરીને લખીએ છીએ. શ્રીધનવિજયજી કૃત “ચતુર્થસ્તુતિનિર્ણય શેફોદ્ધાર' પુસ્તકની પ્રસ્તાવનાનો જવાબ (૫) શ્રીધનવિજયજીએ આ “ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર પુસ્તક અભિમાન, ક્રોધ, રાગ, દ્વેષ, ઉસૂત્રભાષણ, અન્યાયનો આશરો લઈને લખ્યું છે અને અજ્ઞાન લોકોને ભ્રમરૂપી અંધજાળમાં પાડવા માટે અગડમ સગડમ (એલફેલ) અંડબંડ (જેવું તેવું) સ્વકપોલ કલ્પિત જૂઠ લખીને એક મોટી પોથી પરમાર્થથી થોથી લખીને છપાવી છે. આ પોથી એવી છે કે, જેમ “ઉંચી દુકાન ફીકા પકવાન” અર્થાત્ દેખાવમાં મોટી, ગપ્પા અને જૂઠ લખવામાં મોટી અને જિનમાર્ગમાં ખોટી. આ પુસ્તકમાં શ્રીધનવિજયજીએ પોતાના અંદરના અજ્ઞાન અને જૂઠ લખવામાં ઘણો મોટો પરિશ્રમ કર્યો છે. પ્રશ્ન- શ્રીધનવિજયજીએ એ પોથીમાં અજ્ઞાન અને મૃષાભાષણ શું લખ્યું છે, તે પ્રગટ કરીને બતાવો? જવાબ- હે ભવ્ય ! આ પોથીમાં શ્રીધનવિજયજીએ જેટલું અસત્ય લખ્યું છે તે સર્વે લખું, એટલો મને અવકાશ નથી. તો પણ તમારી જાણકારી માટે થોડું લખી બતાવું છું. શ્રી અમદાવાદ અને અન્ય શહેરોના સર્વ શ્રીસંઘ જાણે છે કે, શ્રી આત્મારામજી આદિ ૧૪ સાધુઓએ અમદાવાદમાં માંડલી યોગ્ય તપક્રિયાનું વહન કરીને શ્રીબુદ્ધિવિજયજી મહારાજના નામની દીક્ષા લીધી હતી. તે સમયે તપાગચ્છના જેટલા ત્યાગી સાધુ હતા, તે સર્વે સાધુઓ પીળા વસ્ત્રો Page #257 -------------------------------------------------------------------------- ________________ २५६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ कारणसें करे है, सोइ रीती आजकाल तपगच्छके साधुयोंमें चलती है, (६) उपाध्याय श्री यशोविजय गणीजीने श्री सीमंधर स्वामीजीकी स्वाध्यायकी १७ मी ढाल की १० मी गाथा में ऐसा लिखा है, तिसका टबा श्री गणी पद्मविजयजीने कीना है, सो निचे लिखा जाता है। "तास पाटें विजयदेवसूरिसरू ॥ पाट तस गुरु विजयसिंह धोरी ॥ जास हित सीखथी मार्ग ए अनुसरयो । जेहथी सवि टली कुमति चोरी । आज० ॥१०॥ अर्थ ।। वली तेने पाटे श्री विजयदेवसूरि थया तथा तेमना पाटें श्री विजयसिंहसूरि, ते गच्छनो भार वहेवाने वृषभ समान धोरी थया । जेमनी हित शीख आज्ञा पामीने में ए संवेग मार्ग आदरयों एटले ए भाव, जे श्रीयशोविजयजी उपाध्याये पण एओनी आज्ञा पामीने क्रिया उद्धार करयो तथा श्री विजयसिंहसूरिना शिष्य अनेक हता. तेमां सत्तर शिष्य सरस्वती बिरुदधारी हता. ते सर्वमा महोटा शिष्य पंडित श्री सत्यविजयगणी हता. तेमणे श्री पूज्यनी आज्ञा पामी क्रिया उद्धार कीधो ते माटे एम कडं जे मार्ग ए अनुसरयो के० ए संवेग मार्ग आदरयो जे आदरवा थकी तीर्थंकरअदत्त, गुरुअदत्त इत्यादि कुमति कदाग्रह रुप चोरी टल गयी । ए श्री आचार्योनी परंपरा कही ॥१०॥" कुछ हमारे वृद्ध गुरुयोंकी यह श्रद्धा नहीं थी के, रंगे हुए वस्त्र ही साधुको कल्पे है । किसी कारण के वास्ते रंगे है, सो कारणिक वस्त्र कोइ वैसा ही पुरुष दूर करेगा । इस वास्ते पूर्वोक्त तीनौ वस्तुयोंके वास्ते नि:केवल श्रीधनविजयजीने श्रीआत्मारामजी श्रीआनंदविजयजी ही की निंदा नही लिखि । कितुं सर्व तपगच्छके आचार्योकी, और साधुयोकी, तथा श्रावकोकी निंदा लिखि है। (७) तथा खरतरगच्छमें भी चार थूइसे प्रतिक्रमणाद्यंतमें Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પહેરતા હતા અને દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં તથા રાઈ પ્રતિક્રમણના અંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરતા હતા તથા સર્વ શ્રીતપાગચ્છના શ્રાવકો ઇરિયાવહિ પડિક્કમીને પછી જ સામાયિક દંડકનો ઉચ્ચાર કરતા હતા. શ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોમાં તપાગચ્છની સામાચારી પ્રમાણે આ જ રીતે ચૈત્યવંદન-સામાયિક કરવાની વિધિ લખી છે. આ સત્ય હકીકત હોવા છતાં પણ પોથીને લખનારા, શ્રીધનવિજયજીએ પોથીના કેટલાયે પૃષ્ઠો ઉપર લખે છે કે, આત્મારામજીએ પીતાંબર ધારણ કર્યા, ચોથી થોયની સ્થાપના કરી, ‘ઇરિયાવહિયા’ની પાછળ ‘કરેમિભંતે’ની સ્થાપના કરી. સુજ્ઞજનો વિચારે કે, પીતવસ્ત્રો તો શ્રીયશોવિજયજી મહારાજાએ તથા ગણિવર્ય શ્રીસત્યવિજયજી મહારાજાએ કોઈક કારણથી કર્યા છે. તે જ રીતે આજકાલ તપાગચ્છના સાધુઓમાં ચાલે છે. (૬) ઉપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્યજીએ શ્રીસીમંધર સ્વામિજીની સ્વાધ્યાયની ૧૭મી ઢાળની ૧૦મી ગાથામાં આ પ્રમાણે લખ્યું છે અને તેનો ટબો શ્રી પદ્મવિજયજી ગણિવર્યે રચ્યો છે. તે નીચે પ્રમાણે છે. “તાસ પાટે વિજયદેવસૂરિસરુ II પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી જાસ હિત શીખવી માર્ગ એ અનુસર્યો ॥ જેહથી સવિ ટળી કુમતિ ચોરી ।। આજO ।।૧।। વળી તેમની પાટે શ્રીવિજયદેવસૂરિજી થયાં તથા તેમની પાટે શ્રી વિજયસિંહસૂરિજી, તે ગચ્છનો ભાર વહન કરવામાં વૃષભ સમાન ધોરી હતા. જેમની હિત-શીખની આજ્ઞા પામીને મેં આ સંવેગ માર્ગ આદર્યો. આથી સિદ્ધ થાય છે કે, ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ પણ એમની આજ્ઞા પામીને ક્રિયોદ્ધાર કર્યો. ૨૫૭ શ્રીવિજયસિંહસૂરિજીના શિષ્યો અનેક હતાં. તેમાં સત્તર શિષ્યો સરસ્વતી બિરૂદધારી હતા. તેમાં સૌથી મોટા શિષ્ય પંડિત શ્રીસત્યવિજયજી Page #259 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ चैत्यवंदन करते है, और तिस मतके त्यागी साधु भी कच्छेके रंगे कपडे रखते है । इस वास्ते श्रीधनविजयजीने खरतर गच्छके सर्व आचार्य साधुयोंकी, निंदक उत्सूत्र भाषी कुलिंगी आदि शब्दोसें बहुत निंदा करी है । परंतु यह नही मनमें समजता कि मेरे गुरु अनाचार सेवी गृहस्थ तुल्यने संवत् १९२५ मे स्वयमेव त्यागी व्रती गुरुके विना क्रिया उद्धार अनंत तीर्थकरों की आज्ञा भंग करके करा. तिसके पहिलां वीर प्रभुके शासनमें कोइ साधु नही था। क्योंकि, इन कुमतियोंका पंथ तो पहिले तपगच्छमें नही था । इस वास्ते इनोने क्रिया उद्धार नही करा, किंतु मिथ्यामतका उद्धार करा है I जब इनोने तपगच्छके देवेंद्रसूरि प्रमुख अनेक आचार्योको उत्सूत्र भाषी निन्हव लिखे है, तो बिचारे आत्मारामके वास्ते ये मिथ्यामति निंदा लिखे, तो इनकों लज्झा भय विवेक कहांसे आवे ? तथा श्रीरविसागरनेमसागरजीकों भी ये कुलिंगी, उत्सूत्र भाषी निन्हव लिखता है क्यों कि श्रीनेमसागरजी रविसागरादि भी सर्व साधु कच्छेके रंगे वस्त्र चार थूइ ईर्यापथ पूर्वक श्रावकोंकी सामायिक प्रमुख श्रीआत्मारामानंदविजयजीकी तरे ही करते और मानते है । तथा श्रीराजेंद्रसूरि धनविजयजी महाकृतघ्नी है, क्यों कि रविसागरजी बहुत भद्रीक सुसाधु है । तिनोने इनकी कपट क्रिया देखके पालणपुरमें अपने पास चतुर्मास कराया, और इसी सबबसे इनकों अहमदावाद साणंद वीरमगाममे रहनेको उनके श्रावकोंने जगा दीनी और इनोने उनहीके श्रावकोंकी श्रद्धा जिनमतसें भ्रष्ट करी तथा इनका झूठा लेख २७ मे पृष्ट पर लिखा है कि श्रीमयासागरजीए विना योग वह्या दीक्षा स्वयमेव लीनी । यह झूठ ॥१॥ पृष्ट ॥ २८ ॥ श्रीआत्मारामजीने नवीन दीक्षा नही लीनी यह झूठ ||२|| पृष्ट ||२९|| श्रीमणिविजयजीकों पारिग्रह धारी लिखे है सो झूठ ॥ ३ ॥ श्री बूटेरायजीने श्रीमणिविजयजी के पास दीक्षा नही धारण करी यह झूठ ||४|| पृष्ट ||३०|| मणिविजयजी श्वेतांबर लिंग छोडकें २५८ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૫૯ ગણિ હતા. તેમણે શ્રીપૂજ્યની આજ્ઞા પામીને ક્રિયોદ્ધાર કર્યો, તે માટે એમ કહ્યું કે “જે માર્ગ એ અનુસરયો કે.”- એ સંવેગ માર્ગ આદર્યો. જે આદરવાથી તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત ઇત્યાદિ કુમતિ કદાગ્રહરૂપ ચોરી ટળી ગઈ. આ શ્રી આચાર્યોની પરંપરા કહી. ૧૦ના” અમારા વૃદ્ધગુરુઓની એ શ્રદ્ધા નહોતી કે, રંગીન વસ્ત્રો જ સાધુને કહ્યું છે. કોઈક કારણથી વસ્ત્રો રંગ્યા છે. તે કારણિક વસ્ત્ર કોઈક પુરુષ દૂર કરશે. આથી પૂર્વોક્ત ત્રણ વસ્તુઓને માટે શ્રીધનવિજયજીએ માત્ર આત્મારામ આનંદવિજયની જ નિંદા નથી લખી ! પરંતુ તપાગચ્છના સર્વ આચાર્યોની, સાધુઓની તથા શ્રાવકોની નિંદા લખી છે. (૭) ખરતરગચ્છમાં પણ ચાર થાયથી પ્રતિક્રમણની આદંતમાં ચૈત્યવંદના કરે છે અને તે મતના ત્યાગી સાધુ પણ કાથાથી રંગેલા કપડા રાખે છે. તેથી શ્રીધનવિજયજીએ ખરતરગચ્છના સર્વ આચાર્ય- સાધુઓની નિંદક, ઉસૂત્રભાષી, કુંલિગી આદિ શબ્દોથી ખૂબ નિંદા કરી છે. પરંતુ મનમાં વિચારી શકતા નથી કે, મારા અનાચારસેવી ગૃહસ્થતુલ્ય ગુરુએ સં. ૧૯૨૫માં સ્વયમેવ ત્યાગી વ્રતી ગુરુ વિના અનંત તીર્થકરોની આજ્ઞાનો ભંગ કરીને ક્રિયોદ્ધાર કર્યો છે. તે પહેલાં વીર પ્રભુના શાસનમાં કોઈ સાધુ નહોતા ! કારણ કે, આ કુમતિઓનો પંથ તો પહેલાં તપાગચ્છમાં નહોતો. તેથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો નથી, પરંતુ મિથ્યામતનો ઉદ્ધાર કર્યો છે. જો તેઓ તપાગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજી પ્રમુખ અનેક આચાર્યોને ઉસૂત્રભાષી, નિદ્વવ લખી શકે, તો બિચારા આત્મારામ માટે મિથ્યામતિ આદિ નિંદા લખે, તેમાં લજ્જા, ભય, વિવેક કેવી રીતે હોય? તથા શ્રી રવિસાગરજી, શ્રીનેમસાગરજીને પણ તે કુલિંગી, ઉસૂત્રભાષી, નિહ્નવ લખે છે. કેમ કે, શ્રીમસાગરજી, શ્રીરવિસાગરજી આદિ સર્વ સાધુ કાથાથી રંગેલા વસ્ત્ર, ચાર થોય, ઇર્યાપથિકી પ્રતિક્રમણ પૂર્વક શ્રાવકોની સામાયિક વગેરે શ્રી આત્મારામ આનંદવિજયજીની જેમ જ કરે છે અને માને છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ २६० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ पीतांबर धारण करते थे यह झूठ ॥५॥ (८) श्रीआत्मारामने स्वलिंग श्री महावीरस्वामी के यतियोंका श्वेत मानोपेत लिंग छोडके अन्य लिंग धारण करा यह झूठ ॥६॥ क्यों कि श्रीआत्मारामजीने ढुंढक लिंग छोडा है,परंतु महावीरस्वामीके यतियोंका लिंग नही छोडा । आचार्य महाराज और जैनमतके शास्त्रोंकी अशातना करनेसें श्रीधनविजयजीकी बुद्धि विपर्यय हुइ मालुम होती है, नही तो ढुंढकलिंगको महावीरस्वामीके यतियोंका लिंग न कहता ॥ पृष्ट ३१ ॥ श्रीधनविजयजीके लिखे मूजब श्री बूटेरायजी महाराजने यह नही लिखा है कि, मेरेमें बिलकुल साधुपणा नही है। किंतु तिस मूजब साधुपणा नही है, अर्थात् जैसा साधुपणा उत्सर्ग मार्गमें कहा है तैसा नही. "हमने स्वयमेव गुरुजीको पूछा था कि, कितनेक अज्ञ लोक कहते है कि, श्री बुद्धिविजयजी महाराज अपने आपकों साधु नही मानते है । यह कहना क्योंकर है ? तब श्री महाराजजीने कहा कि जे कर मैं अपने आपकों साधु न मानूं तो पघडी बांधके दलपतभाई के रसोडेमें जाकर थालीमें न जीमुं ?" इस वास्ते जो कुछ श्रीधनविजयजीने लिखा है सो सर्व ही झूठ है ॥७॥ पृष्ट ३२ में लिखा है कि "मणिविजयादिकनी गुरु परंपरा तो बहु पेढियोथी संयम रहित हती" यह लिखना झूठ ॥८॥ क्यों कि सर्व श्री अहमदावादके श्री संघमें विदित है कि गणि श्री कस्तूरविजयजी और गणि श्री कीर्तिविजयजी, जो कि खंभातके नवाबकी दिवानगीरी छोडके साधु हुए थे । तिनके त्याग वैराग साधुपणाके साथ इस श्रीधनविजयजी मृषा भाषिका लेख महा मिथ्या है. श्रीधनविजयजी तो अपने अनाचारी गृहस्थ तुल्य गुरुके दूषण छिपाने वास्ते महात्मा पुरुषोके भी दूषण लिखता है, क्यों कि व्यभिचारणी स्त्री अपना छिनालपणा छिपानेके वास्ते ऐसी वाचालतासें सती स्त्रीयोंके भी दूषण बोलके उनको भी छिनाल बनाना चाहती है । परंतु तिसकी वाचालतासें Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૬૧ શ્રીરાજેન્દ્રસૂરિ, શ્રીધનવિજયજી મહાકૃતઘ્ની છે. કેમ કે, શ્રીરવિસાગરજી ખૂબ ભદ્રિક સુસાધુ છે. શ્રીરાજેન્દ્રસૂરિ, શ્રીધનવિજયજીએ પાલનપુરમાં પોતાની પાસે તેમનું ચાતુર્માસ કરાવ્યું અને તે હિસાબે શ્રીરાજેન્દ્રસૂરિ-ધનવિજયજીને તેઓના શ્રાવકોએ અમદાવાદ, સાણંદ, વીરમગામમાં રહેવા માટે સ્થાન આપ્યું. તેઓએ સ્થાન આપનાર મહાત્માના શ્રાવકોની શ્રદ્ધા જિનમતથી ભ્રષ્ટ કરી અને ‘ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર’ પુસ્તકની પ્રસ્તાવનાના પૃ-૨૭ ઉપર અસત્ય લખે છે કે, શ્રીમયાસાગરજીએ યોગ વહન કર્યા વિના સ્વયમેવ દીક્ષા લીધી. - આ વાત અસત્ય છે. પૃ-૨૮ ઉપર લખ્યું છે કે, આત્મારામજીએ નવીન દીક્ષા લીધી નથી, તે પણ અસત્ય છે. પૃ-૨૯ ઉપર પૂ.શ્રીમણિવિજયજીને પરિગ્રહધારી લખે છે, તે પણ અસત્ય છે. શ્રીબુટેરાયજી મહારાજે શ્રીમણિવિજયજીની પાસે દીક્ષા લીધી નથી. આવું લખ્યું છે તે પણ અસત્ય છે. પૃ-૩૦ ઉપર લખે છે કે, શ્રીમણિવિજયજીએ શ્વેતાંબર લિંગ છોડીને પીતાંબર ધારણ કરતા હતા, આ વાત પણ અસત્ય છે. (૮) શ્રીઆત્મારામજીએ સ્વલિંગ = શ્રીમહાવીરસ્વામીના યતિઓના શ્વેત માનોપેતલિંગને છોડીને અન્ય લિંગ ધારણ કર્યું છે, આ પણ અસત્ય છે. કારણ કે, આત્મારામજીએ ઢુંઢક લિંગ છોડ્યો છે. પરંતુ મહાવીરસ્વામીના યતિઓના લિંગ છોડ્યા નથી. આચાર્ય મહારાજ અને જિનમતના શાસ્ત્રોની આશાતના કરતા શ્રીધનવિજયજીની બુદ્ધિ વિપર્યય થયેલી જણાય છે. નહિંતર ઢુંઢકલિંગને મહાવીરસ્વામિના યતિઓનું લિંગ ન કહ્યું હોત. પૃ-૩૧ ઉપર શ્રીધનવિજયજીના લખ્યા પ્રમાણે શ્રી બુટેરાયજી મહારાજે એવું નથી લખ્યું કે, મારામાં બિલકુલ સાધુપણું નથી. પરંતુ તેવા પ્રકારનું સાધુપણું નથી. અર્થાત્ ઉત્સર્ગ માર્ગમાં જેવા પ્રકારનું સાધુપણું હોય Page #263 -------------------------------------------------------------------------- ________________ २६२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ सती छिनाल नही होती है, इस श्रीधनविजयजीके गुरुके गुरु कितनी ही पेढियों तक परिग्रह धारी षट्कायके हिंसक अनाचारी असंयमी थे। इसके गुरु श्रीरत्नविजयजीने अपने आपही संयमी गुरुके हाथकी दीक्षा विना मिथ्यात्व क्रिया उद्धार करी है। और इस श्रीधनविजयजीने तो मिथ्यात्व अनंतानुबंधी कषाय और मृषावाद छल कपट दंभका उद्धार करा है, परंतु क्रिया का उद्धार नही करा है, यह श्रीधनविजयकी रची हुइ पोथी आदिसे अंत तक मृषावादसे भरी है, जेकर में इसका सर्व झूठ लिखने लगुंतो इस पोथीसे भी बडी पोथी हो जावे, इस वास्ते सुज्ञजन इस श्रीधनविजयजीकी रची पोथीकों वांचके आपही मृषावादीका मृषा लेख जान लेवेंगे। (९) ॥ पृष्ट १ ॥ में श्रीधनविजयजी लिखता है कि "आत्मारामजी आनंदविजयजीए सूत्रागम, अर्थागम, पूर्वधरादि आचार्योनी परंपरागत आवेली त्रण थूइ तथा पूजा प्रतिष्ठादि कारणे पूर्वाचार्योए आचरण करेली चोथी थूइ जिनचैत्यमा निषेध करी, एकांते प्रतिक्रमण सामायिकमां चोथी थूई स्थापन करी" प्रथम तो यही लेख श्रीधनविजयजीके मृषावादका सूचक है, क्यों कि पूर्वाचार्य रचित किसी ग्रंथमें भी ऐसा लेख नहि है कि, पूजा प्रतिष्ठादि कारणमें चौथी थूई आचरण करी है, परंतु जिनचैत्यमें चौथी थूई पढनी निषेध है, तथा देवसिक राइ प्रतिक्रमणकी आद्यंतमें चार थुइकी चैत्यवंदना करनी निषेध है, परंतु तपगच्छके भट्टारक श्री जयचंद्रसूरिजीने अविच्छिन्न परंपरागतसें चली आइ दोनो प्रतिक्रमणके आद्यंतमें चार थुइकी चैत्यवंदना करनी प्रतिक्रमण हेतु ग्रंथमें लिखि है, तिसका पाठ चतुर्थस्तुति निर्णयके ५७ पृष्ट पर देख लेना । तथा श्री वादीवेताल शांतिसूरिजी उत्तराध्ययन बृहवृत्तिके कर्त्ताने चैत्यवंदन भाष्यमें नव प्रकारे चैत्यवंदना पूर्वाचार्य आचरित कथन करी है, सो भी पूर्वोक्त ग्रंथसे देख लेनी । तथा संघाचारवृत्तिमें श्री धर्मघोषसूरिजीने भी ऐसे ही कथन करा है. किसी ग्रंथमें भी Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ છે, તેવા પ્રકારનું સાધુપણું મારામાં નથી. મેં સ્વયં ગુરુજીને પૂછ્યું હતું કે, કેટલાક અજ્ઞાન લોકો કહે છે કે શ્રીબુદ્ધિવિજયજી મહારાજ પોતાને સાધુ માનતા નથી, આવું આપે શા કારણે કહ્યું હતું? ત્યારે શ્રીમહારાજજીએ કહ્યું હતું કે, જો હું પોતાને સાધુ માનતો ન હોઉં, તો પાઘડી બાંધીને દલપતભાઈના રસોડામાં જઈને થાળીમાં ન જમે? આથી શ્રીધનવિજયજીએ જે કંઈ લખ્યું છે, તે સર્વે અસત્ય જ છે. પૃ-૩ર ઉપર લખ્યું છે કે, “મણિવિજયાદિકની ગુરુ પરંપરા તો બહુ પેઢીઓથી સંયમરહિત હતી.” આ વાત પણ અસત્ય છે. કારણ કે, અમદાવાદના સમસ્ત સંઘમાં વિદિત છે કે, ગણિ શ્રીકસ્તૂરવિજયજી અને ગણિ શ્રી કીર્તિવિજયજી, ખંભાતના નવાબની દિવાનગીરી છોડીને સાધુ થયા હતા. તેમના ત્યાગ, વૈરાગ્ય સાધુપણાની સામે આ મૃષાભાષી શ્રીધનવિજયજીનો લેખ મહામિથ્યા છે. શ્રીધનવિજયજી તો પોતાના અનાચારી ગૃહસ્થતુલ્ય ગુરુના દૂષણ છૂપાવવા માટે મહાત્મા પુરુષોના પણ દૂષણ લખે છે. કારણ કે, વ્યભિચારિણી સ્ત્રી પોતાના છિદ્રપણાને છૂપાવવા માટે વાચાલતાથી સતી સ્ત્રીઓના પણ દૂષણ બોલીને સતી સ્ત્રીને પણ છિદ્રાણું બનાવવા માટે ઈચ્છે છે. પરંતુ તેની વાચાલતાથી સતી સ્ત્રી છિદ્રાણું બની જતી નથી. લેખક શ્રીધનવિજયજીના ગુરુના ગુરુ કેટલીયે પેઢીઓથી પરિગ્રહધારી, પકાયના હિંસક, અસંયમી હતા. તેમના ગુરુ શ્રીરત્નવિજયજીએ પોતાની જાતે જ સંયમી ગુરુના હાથની દીક્ષા લીધા વિના મિથ્યામતની ક્રિયાનો ઉદ્ધાર કર્યો છે. શ્રીધનવિજયજીએ તો મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય અને મૃષાવાદ-છલ-દંભનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ ક્રિયાનો ઉદ્ધાર કર્યો નથી. શ્રીધનવિજયજી દ્વારા રચેલી પોથી અસત્યથી ભરેલી છે. હું તેમાંની સર્વ અસત્ય વાતોને લખવા બેસું તો તેમની તે પોથીથી પણ ઘણી મોટી પોથી થઈ જાય ! તેથી સુજ્ઞજનો શ્રીધનવિજયજી દ્વારા વિરચિત પોથીને વાંચીને Page #265 -------------------------------------------------------------------------- ________________ २६४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ जिनचैत्यमें चोथी थुइका निषेध नही करा है । इस श्रीधनविजयजीने ही चौथी थुइके निषेध करण रुप महा पापकारी उत्सूत्र भाषणकी पोट उठाइ है । और श्रीधनविजयजी जो लिखता है कि, तीन थूइकी परंपरा पूर्वधर आचार्योंसे चली आई है, यह भी लिखना महा मिथ्या है, क्यों कि श्री तपगच्छके भट्टारक श्री मुनिसुंदरसूरीश्वरजीकें शिष्य श्री विबुध हर्ष भूषणजी अपने रचे श्राद्धविधि विनिश्चय ग्रंथमें लिखते है कि, "हुंनंदेंद्रियरुद्र १९५९ काल जनितः पक्षोस्तिराकांकितो, वेदा भ्रारुण १२०४ काल औष्ट्रिक भवो विश्वार्क कार्ले १२१४ चलः ॥ षट्त्र्यर्केषु १२३६ च सार्द्धपूर्णिम इति व्योमेंद्रियार्के पूनर्वर्षे १२५० त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१ ॥ " इस काव्यका भावार्थ यह है कि संवत् १९५९ में पूनमिया मत निकला, और १२०४ में औष्ट्रिक अर्थात् खरतर नीकला, १२१४ में अंचलमत, १२३६ में सार्द्धपूर्णिम मत १२५० में तीन थुइ मानने वालेका मक नीकाला, ये सर्व मत कलियुगमें स्वाग्रहात् अपने मिथ्या आग्रहसे नीकले है, परंतु जैन सिद्धांत सम्मत नहीं, इत्यर्थः । (१०) अब भव्य जनोको विचार करना चाहिये कि, जे कर तीन थुइयोका मत पूर्वधरोको सम्मत होता, तो श्री तपगच्छके भट्टारक श्री मुनिसुंदरसूरिजीके शिष्य ऐसे क्यों लिखते है कि, १२५० में तीन थुइके मानने वालोंका मत स्वाग्रहसे कलियुगमें निकाला है, जे कर कोइ मिथ्यामती कहै, हमको यह लेख प्रमाण नही है । तब तिसको कहना कि जिस गच्छके आचार्योको तुमने गुरु परंपरायमें माने है, उनका ही लेख मान्य नही करना, इससे अधिक मिथ्यावादी उत्सूत्र भाषी, स्वछंद मति, गुरु परंपरा वर्जित, कदाग्रही, सर्व तपगच्छके आचार्योकों मिथ्यावादी और खोटी समाचारी चलाने वाले कहनेवाला तुमारे विना और कोइ भी मालूम नही होता है, जेकर तुम अपने ही वृद्धोंकों झूठा लेख लिखनेवाले मानते Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પોતાની જાતે જ તેની અસત્યતાને જાણી લેશે. (૯) તે પુસ્તકના પ્રસ્તાવનાના પૃષ્ઠ-૧ ઉપર શ્રીધનવિજયજી લખે છે કે.. “(શ્રી)આત્મારામજી આનંદવિજયજીએ સૂત્રાગમ, અર્થાગમ પૂર્વધરાદિ આચાર્યોની પરંપરાગત આવેલી ત્રણ થોય, તથા પૂજા-પ્રતિષ્ઠાદિ કા૨ણે પૂર્વાચાર્યોએ આચરેલી ચોથી થોય જિનચૈત્યમાં નિષેધ કરી, એકાંતે પ્રતિક્રમણ સામાયિકમાં ચોથી થોય સ્થાપન કરી.” ૨૬૫ પ્રથમ તો આ લેખ જ લેખકશ્રીના મૃષાવાદનો સૂચક છે. કારણ કે, પૂર્વાચાર્યો દ્વારા વિરચિત કોઈપણ ગ્રંથમાં આવો લેખ જ નથી કે... “પૂજાપ્રતિષ્ઠાદિ કરવામાં ચોથી થોય આચરણ કરી છે, પરંતુ જિનૈચત્યમાં (જિનમંદિરમાં) ચોથી થોય કહેવાનો નિષેધ છે તથા દેવસિ-રાઈ પ્રતિક્રમણની આણંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાનો નિષેધ છે.” " પરંતુ તપાગચ્છના ભટ્ટારક શ્રીજયચંદ્રસૂરિજીએ અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવેલી બંને પ્રતિક્રમણની આધંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની વિધિ ‘પ્રતિક્રમણગર્ભહેતુ’ગ્રંથમાં લખી છે. તેનો પાઠ ચતુર્થસ્તુતિનિર્ણય, ભાગ-૧ના પૃષ્ઠ-૨૭ ઉપર દેખી લેવો. -શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિના કર્યાં વાદિવેતાલ શ્રીશાંતિસૂરિજીએ ચૈત્યવંદન મહાભાષ્યમાં પૂર્વાચાર્ય આચરિત નવ પ્રકારની ચૈત્યવંદના બતાવી છે. તે પણ પૂર્વોક્ત ગ્રંથમાંથી પૃષ્ટ ઉપરથી જોઈ લેવી. –શ્રીસંઘાચારવૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજીએ પણ આ પ્રમાણે જ કથન કર્યું છે. -કોઈપણ ગ્રંથમાં જિનચૈત્યમાં ચોથી થોયનો નિષેધ કર્યો નથી. માત્ર શ્રીધનવિજયજીએ જ ચોથી થોયના નિષેધ કરણરૂપ મહાપાપકારી ઉત્સૂત્રભાષણનું પોટલું પોતાના માથે ઉપાડ્યું છે. વળી શ્રીધનવિજયજી જે લખે છે કે, ‘ત્રણ થોયની પરંપરા પૂર્વધર આચાર્યોથી ચાલી આવે છે.' આ પણ અસત્ય છે. કારણ કે, તપાગચ્છભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીવિબુધહર્ષભૂષણજી પોતાના દ્વારા રચિત Page #267 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ I हो तो तुम तो अवश्य मिथ्यामती ठहरोंगें । जे कर तुम अपने ही गुरुवोकी परंपराय समाचारी नही मानते हो तो, क्या चमारोकी परंपराय मानोंगे ? जिस गच्छ मुंड मुंडवाके व्यवच्छेद हूए तीन थूइयोंके मिथ्यामतका फेर उद्धार करा, पूर्वाचार्योका लेख न माना, जिनोके नामसें तुमको टुकडा मिलता है, तिनो ही की निंदा तिनो ही के वचनोंका अनादर करनेसें तुम ऐसे निर्विवेकी सिद्ध होते हो कि, जैसे कोइ मुर्ख जिस वृक्षकी शाखा पर बेठा है तिस हों की शाखा छेदन करता है. इस प्रथम ही हमारे लेखसे जितना तुमने मति व्यामोह मिथ्यात्व मोहके उदयसें महा मृषावाद लिखन रुप थोथी पोथी लिखने में परिश्रम करा है, तिससे तुमने निःकेवल महामोहनीयकर्म उपार्जन करा है, और इस ही लेखसे जितना परिश्रम तुमने थोथी पोथीमें तीन थुइके मतकी स्थापना और चौथी थुइके निषेध वास्ते कार है, सो सर्व ही तुमारी थोथी पोथीका लेख धुंधके बादलोंकी तरे उड गया है । क्यों कि, जब तपगच्छ भट्टारक श्री मुनिसुंदर सूरिजीके शिष्य विबुध हर्ष भूषणजी लिखते है कि, तीन थुइके मानने वाला मिथ्यामत संवत् १२५०में उत्पन्न हुआ है । यह श्राद्ध विधिविनिश्चय ग्रंथ प्राचीन हमारे पास लिखा हुआ है, तथा मुनि श्री वृद्धिचंद्रजीके पास भी है, अन्यत्र भी होवेगा । तथा यह पूर्वोक्त काव्य बहुत अन्य पुस्तकोमें भी हे. श्रीराजेंद्रसूरिधनविजयजी ! तुम क्यों इस मिथ्यामतका उद्धार करते हो ? अब भी इस मिथ्यामतकी प्ररुपणाका प्रायश्चित ले लेवो, और किसी संवेगी मुनि पास उपसंपदा ले लेवो, जिससें तुमारा कल्याण होवे 1 (११) ॥ पृष्ट ३ तथा पृष्ट ५४ ॥ में लिखा है कि, रतनविजयजीनें अभिग्रह पूरा हुवा पीछे क्रिया उद्धार करा, और श्री विजय धरणेंद्रसूरिजीने इनकों सूरिपदकी आज्ञा दिनी इत्यादि । यह श्रीधनविजयका गप्प तो कोइ मिथ्यामती ही मानेगा, क्यों कि, पृष्ट ५३ में लिखा है कि श्रीप्रमोदविजयने २६६ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૬૭ શ્રાદ્ધવિધિ વિનિશ્ચય ગ્રંથમાં લખે છે કે,... ___ “हुंनंदेंद्रियरुद्र ११५९ काल जनितः पक्षोस्तिराकांकितो, वेदा भ्रारुण १२०४ काल औष्ट्रिक भवो विश्वार्क काले १२१४ चलः ॥ षट्व्यर्केषु १२३६ च सार्द्धपूर्णिम इति व्योमेंद्रियार्के पूनर्वषे १२५० त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१॥" ભાવાર્થ – સં. ૧૧૫૯માં “પુનમિયો મત નિકળ્યો. સં. ૧૨૦૪માં ઔષ્ટ્રિક અર્થાત્ ખરતર મત નિકળ્યો. સં. ૧૨૧૪માં “અંચલ' મત નિકળ્યો. સં. ૧૨૩૬માં સાદ્ધપૂર્ણિમ મત, સં. ૧૨૫૦માં ‘ત્રિસ્તુતિક = ત્રણ થાય માનવાવાળો મત નિકળ્યો. આ સર્વે મતો કલિયુગમાં સ્વાગ્રહાત = પોતાના મિથ્યા આગ્રહથી નિકળ્યા છે. પરંતુ જૈનસિદ્ધાંતને સંમત નથી. (૧) (૧૦) હવે ભવ્યાતમાઓએ વિચારવું જોઈએ કે. જો ત્રણ થોયનો મત પૂર્વધરોને સંમત હોત, તો શ્રીતપાગચ્છ ભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્યરત્ન આવું કેવી રીતે લખે . “૧૨૫oમાં ત્રણ થાય માનનારાઓનો મત સ્વાગ્રહથી = મિથ્યા આગ્રહથી કલિયુગમાં નિકળ્યો છે.” જો કોઈ એમ કહે કે, અમને આ લેખ પ્રમાણ (માન્ય) નથી. તો તેમને કહેવું છે કે, જે ગચ્છના આચાર્યોને તમે તમારી ગુરુ પરંપરામાં માન્યા છે, તેમના જ લેખો જો તમને માન્ય ન હોય, તો તેનાથી અધિક મિથ્યાભાષણ - કદાગ્રહ પ્રચુરતા બીજી શું હોઈ શકે? (વાચકો આ સ્વયં વિચારી શકે છે.) વળી જો તમે પોતાની જ માનેલી ગુરુ પરંપરાના વૃદ્ધપુરુષોને અસત્ય લેખ લખનારા માનો છો, તો તમે તો અવશ્ય મિથ્યામતિ ઠરશો. જો તમે પોતાના જ ગુરુઓની પરંપરાની સામાચારી માનતા નથી, તો શું ચમાર લોકોની પરંપરા માનો છો? વળી.. જેના ગચ્છમાં સાધુ બનીને વ્યવચ્છેદ થયેલા ત્રણ થાયના મિથ્યામતનો પુનઃ ઉદ્ધાર કર્યો, પૂર્વાચાર્યોના લેખ અમાન્ય કર્યા અને જેમના નામથી તમને ટુકડો મળે છે, તેમની જ નિંદા, તેમના જ વચનોનો અનાદર કરવાથી તમે લોકો એવા નિર્વિવેકી સિદ્ધ થાઓ છો કે, જેમ કોઈ મુર્ખ જે Page #269 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ इनकों सूरि पदवी दीनी. प्रथम तो श्रीप्रमोदविजयजी असंयमी अव्रती षट्कायका हिंसक अनाचारी था, तुमारे लेख मूजब उसकों आचार्य पदवी देनेका अधिकार नही था. क्यों कि, श्रीधनविजयजी पृष्ट ५६ में लिखता है कि, कोइ संयमी आचार्य और संघके विना दीयां आचार्यपद नही होता है। तो हम पूछते है कि इस तेरे गुरुकों किस संयमी आचार्यने आचार्य पद दीना है ? इस तेरे लेख मूजब तुं और तेरा गुरु दोनो ही नरक निगोद रुप कारागारमें पडनेकी इच्छा करते हो । तथा श्रीविजय धरणेंद्रसूरिजीने तेरे गुरुकों आचार्य पदकी अनुमति दीनी । प्रथम तो यह लिखना ही झूठ है क्यों कि, श्रीविजय धरणेंद्रसूरिजीका कोइ भी आदेशी यति नही कहता है कि, श्री पूज्यजीकी अनुमतिसें ही इसने आचार्यपद धारण करा है । दूसरी यह बात है कि श्रीपूज्यजीने श्रीरतनविजयजी समान सुरुप सुंदर अन्य कोइ पुरुष नही देखा होवेगा । क्यों कि, तेरे गुरुका रुप तो मारवाडकी पदमनी स्त्री समान बहुत ही आश्चर्यकारी है। नंदी सूत्रकी टीकामें लिखा है कि जो अपात्रको आचार्य पदवी जानके देवे तो महापापी है; सो तो श्रीप्रमोदविजयजीने पंचाश्रव सेवी छत्र चामर छडीवदार पालखी घोडे ऊंटादि रखनेवाले तेरे गुरुकों आचार्यपद दीना, इस वास्ते बिचारा श्रीप्रमोदविजयजी तो जिनाज्ञा भंग करके नरक निगोदका अतिथि हूआ होवेगा | यह तेरे अनाचारी गुरुको आचार्यपद देनेका श्रीप्रमोदविजयजीने फल पाया । और पदवी देनेवाले संघको भी तेरे दादा गुरुवाला ही फल होवेगा । २६८ ( १२ ) और पालीताणे बाबत जो हकीकत हमने लिखि है सो सत्य सत्य लिखि हैं, तिसको बांचके तेरे पेटमें क्यों शूल उठता है ? तथा पृष्ट १४ में श्रीधनविजयजी लिखता है कि "राजेंद्रसूरिजीए कह्युं के अमो तो हमारा साधुओने पण कागल पत्र गृहस्थीने हाथे लखवा लखाववा, तथा Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ છે કે શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ વૃક્ષની શાખા ઉપર બેઠો હોય, તે જ શાખાનું છેદન કરે છે, તેવું જ તમારું વર્તન છે. વળી, આ મારા પ્રથમ લેખથી (પુસ્તકથી) મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તેમને મતિ વ્યામોહ થયો અને તેના યોગે મહામૃષાવાદના પ્રતિક સમાન પોથી લખવામાં પરિશ્રમ કર્યો છે. તેનાથી તમે માત્ર મહામોહનીય કર્મનું ઉપાર્જન જ કર્યું છે અને આ લેખથી તમે જ ઘણી મોટી થોથીરૂપ પોથીમાં (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધારમાં) ત્રણ થોયના મતની સ્થાપના અને ચોથી થોયના નિષેધ માટે પ્રયત્ન કર્યો છે, તે સર્વે પણ તમારી થોથીરૂપ પોથીના લેખ અંધકારના વાદળોની જેમ ઉડી ગયા છે. કારણ કે, તપાગચ્છભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીવિબુધહર્ષવિજયજી શ્રાદ્ધવિધિ વિનિશ્ચય ગ્રંથમાં લખે છે કે, ત્રણ થાય માનવાવાળો મિથ્યામત સં. ૧૨૫૦માં ઉત્પન્ન થયો છે. આ “શ્રાદ્ધવિધિ વિનિશ્ચિય' પ્રાચીન ગ્રંથ મારી પાસે છે તથા મુનિ શ્રીવૃદ્ધિચંદ્રજીની પાસે પણ છે. અન્ય સ્થળે પણ હશે જ તથા (આ ગ્રંથનું) પૂર્વોક્ત કાવ્ય અન્ય પુસ્તકોમાં પણ છે. હે ! રાજેન્દ્રસૂરિજી-ધનવિજયજી ! તમે શા માટે આ મિથ્યામતનો ઉદ્ધાર કરો છો? હજું પણ આ મિથ્યામતની પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત લઈ લો અને કોઈ સંવેગી સાધુની પાસે ઉપસંપદા લઈ લો. જેનાથી તમારું કલ્યાણ થાય. (૧૧) (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર ગ્રંથની પ્રસ્તાવનામાં) પૃષ્ટ-૩ તથા પૃષ્ટ-૫૪ ઉપર લખ્યું છે કે.. “શ્રીરત્નવિજયજીને અભિગ્રહ પૂરો થયો, પછી ક્રિયાનો ઉદ્ધાર કર્યો અને શ્રી વિજયધરણેન્દ્રસૂરિજીએ તેમને સૂરિપદની આજ્ઞા આપી ઇત્યાદિ.” શ્રીધનવિજયજીનું આ ગમ્યું તો કોઈ મિથ્યામતિ જ માને! કારણ કે, (તે જ પ્રસ્તાવનામાં) પૃ. ૫૩ ઉપર લખ્યું છે કે... શ્રી પ્રમોદવિજયજીએ તેમને સૂરિપદવી આપી. પ્રથમ તો શ્રી પ્રમોદવિજયજી અસંયતી-અવ્રતી-પકાયના Page #271 -------------------------------------------------------------------------- ________________ २७० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ मोकलवा मोकलाववामां दोष गणिए छीए तो गृहस्थीने कागल पत्र लखवा, लखाववा, मोकलाववानो तो अमारो व्यवहारज नथी, प्रथम तो इस लेखसे श्रीराजेंद्रसूरि-धनविजयजी जिनशास्त्रके अनभिज्ञ प्रगट होते है । क्यों कि, श्री कल्पभाष्य वृत्तिमें लिखा है कि साधु राज्यांतरमें रहे हुए साधुकों पत्रव्यवहार वा किसी पुरुष द्वारा आदेश भेजे ॥ ___ तथा च तत्पाठः ॥ अथ यत्र राज्ये गंतुकामास्तत्र प्रविशतां विधिमाह ॥ जत्थवि य गंतुकामा तत्थवि कारिंति तेसिं नायंतु आरक्खियाइ ते विय तेणेव कमेण पुच्छंति ॥ यत्रापि राज्ये गंतुकामास्तत्रापि ये साधवो वर्त्तते तेषां लेखप्रेषणेन संदेसप्रेषणेन वासमवज्ञातं कुर्वंति यथा वयमितो राज्यात्तत्रागंतुकामा अतो भवद्भिस्तबारक्षकादीन ततः पृच्छति यदा तैरनुज्ञातं भवति तान् साधुन् ज्ञापयंति आरक्षितादिभिरत्रानुद्भिरतमस्ति भवद्भिरत्रागंतव्यं एष निर्गमने प्रवेशे च विधिरुक्तः ॥" इसका भावार्थ लिखते है । अब जिस राज्यमें जानेका कामी होवे तिसमें प्रवेश करनेकी विधि कहते है। जिस राज्यमें जानेके कामी होवे तहां भी जे साधु आगे होवे तिनको पत्रिका भेज करके अथवा पुरुष द्वारा ज्ञात करे यथा हम इस राज्यसें तहां तुमारे पास आनेके कामी है इस वास्ते तुमनें तहां कोटवालादिकोंको पूछना तब वे साधु कोटवालादिकांकों पूछे जब वे कोटवालादि आज्ञा देवे तब वे साधु तिन आनेवाले साधुयोंकों पूर्वोक्त रीतिसें ज्ञात करे कि कोटवालादिकोने तुमारे आने वास्ते आज्ञा दीनी है इस वास्ते तुमने इहां आजाना ॥ अब भव्य जनांकों विचारना चाहिये कि श्रीराजेंद्रसूरिजीने जो शेठ प्रेमाभाईके आगे यह कथन करा कि "हमे कागल मोकलाववामां दोष गणीए छीए" यह कथन इनोंका मृषावाद, और उत्सूत्र भाषण रुप है कि नहीं ? क्यों कि, सिद्धांतमें तो साधुको कारण वास्ते पत्र लेख भेजनेकी Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ર૭૧ હિંસક-અનાચારી હતા. તમારા લેખ મુજબ તેમને આચાર્યપદવી આપવાનો અધિકાર નહોતો. કારણ કે, શ્રીધનવિજયજી (પોતાના પુસ્તકની પ્રસ્તાવનાના) પૃષ્ટ-પ૬ ઉપર લખે છે કે.. કોઈ સંયમી આચાર્ય અને સંઘ વિના આપેલું આચાર્યપદ હોતું નથી.-માન્ય બનતું નથી. તો અમે પૂછીએ છીએ કે... આ તમારા ગુરુને ક્યા સંયમી આચાર્ય આચાર્યપદ આપ્યું છે? આ તમારા લેખ મુજબ તો તમે બંને નરક નિગોદરૂપ કારાગારમાં પડવાની ઈચ્છા કરો છો. વળી “વિજયધરેન્દ્રસૂરિજીએ તમારા ગુરુને આચાર્ય પદવીની અનુમતિ આપી.” પ્રથમ તો આ વાત જ અસત્ય છે. કારણ કે, વિજયધરણેન્દ્રસૂરિજીના કોઈપણ આદેશી (આજ્ઞાવર્તી) યતિ કહેતા નથી કે, શ્રી પૂજ્યજીની અનુમતિથી જ તેમણે આચાર્યપદ ધારણ કર્યું છે. બીજી વાત એ છે કે,.... શ્રીપૂજ્યજીએ શ્રીરત્નવિજયજી સમાન સુરુપ સુંદર અન્ય કોઈ પુરુષ નહિ દેખા હોય ! કારણ કે, તમારા ગુરુનું રૂપ તો મારવાડની પદ્મની સ્ત્રીની સમાન ઘણું જ આશ્ચર્યકારી છે. નંદીસૂત્રની ટીકામાં લખ્યું છે કે, જે અપાત્રને અપાત્ર જાણવા છતાં આચાર્ય પદવી આપે તો તે મહાપાપી છે. આ શાસ્ત્રવચનથી વિચારવું જોઈએ કે, જે કંઈ હકીક્ત ઘટી છે, તે દુર્ગતિગમનનું કારણ ન કહેવાય તો શું કહેવાય? અને પાલીતાણા બાબતમાં જે હકીકત લખી છે તે સત્ય સત્ય જ લખી છે, તેને વાંચીને તમને ન ગમે તે સ્વાભાવિક જ છે. (૧૨) શ્રીધનવિજયજી (પોતાના પુસ્તકની પ્રસ્તાવનાના) પૃ.-૧૪ ઉપર લખે છે કે... “રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે અમે તો અમારા સાધુને પણ કાગળ-પત્ર ગૃહસ્થના હાથે લખવા-લખાવવા તથા મોકલવા-મોકલાવવામાં દોષ ગણીએ છીએ. તો ગૃહસ્થને કાગળ-પત્ર લખવો, લખાવવો, મોકલાવવાનો તો અમારો વ્યવહાર જ નથી.” પ્રથમ તો શ્રી રાજેન્દ્રસૂરિજી-ધનવિજયજી જિનશાસ્ત્રના અનભિજ્ઞ Page #273 -------------------------------------------------------------------------- ________________ २७२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ आज्ञा है, और यह जिनाज्ञाको दोष कहते है। (१३) देखो प्रेमाभाई के आगे कैसे बगलेभक्त बन गये । परंतु लोकोसे ज्ञानका मिस करके सैंकडो हजारो रुपइये मंगवाके अनेक लिखारीयोसे अहमदावाद तथा अन्य शहरोमें पुस्तक लिखवाते थे तिनको बांटके रुपइये देते थे और जिस लिखारीके जुम्मे अधिक रुपइये चढ जाते थे तिनके साथ अनेक प्रकारके क्लेश करते थे। तथा कइ लोकोकी जुबानी सुननेसे मालूम हुवा कि तिन लिखारीयोंसें व्याज भी लेते थे। और कितने ही लिखारी हमारे पास आके कहते थे कि श्रीराजेंद्रसूरिजी बडा बेइमान और झूठा है,क्यों कि हमारे लिखे हुए तथा खरीदे हुए पुस्तक जब लेता है तब लिखि हुइ संख्यासे भी गिनती करके हजारो श्लोकोंकी संख्या कमती कर देता है । जब इत्यादि पूर्वोक्त काम करते होवेंगे उस वखत इनोकी बगलाभक्ताइ कहां चली जाती होवेंगी? और नगर शेठ प्रेमाभाईकी तर्फसें जो लेख इनोने इस थोथी पोथीमें लिखा है, सो सर्व मिथ्या है। क्यों कि, नगर शेठ प्रेमाभाईको जैसा मुनि आत्माराम आनंदविजयजीके साथ धर्मराग और उनके कहनेकी प्रतीती थी सो सर्व श्री अहमदावादका संघ तथा शेठजीके साथी लोक जानते है । इस वास्ते इस कपटी छली दंभी मृषावादी श्रीधनविजयजीका झूठ लिखना इसीकों ही दुःखदाइ है। (१४) तथा श्रीधनविजयजी अपने गुरुके दूषण आच्छादन करने के वास्ते श्रीमोहनलालजीकी तो प्रस्तावनाकी पृष्ट २६ में निंदा और पृष्ट २७ में सौजीरामकी स्तुति लिखता है। परंतु सौजीराम तो ढुंढकोकों भी शाता पूछने जाता है, दिगंबरीयोंमें दिगंबर श्रद्धावाला बन जाता है, श्री जिनप्रतिमाकों पुष्प तथा गहना चढाना बुरा जानता है, प्रायः करके ढुंढकोंके सदृश वेष रखता है, कितने ही पुरुषोकों जैन मतकी श्रद्धासें भ्रष्ट करे है, और कितने ही श्रावकोंकी इसने जिनप्रतिमाकी पूजा और सामायिक Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૭૩ પ્રગટ થાય છે. કારણ કે, શ્રી કલ્પભાષ્યની વૃત્તિમાં લખ્યું છે કે, સાધુ રાજ્યાંતરમાં રહેલા સાધુને પત્ર દ્વારા કે કોઈ પુરુષ દ્વારા આદેશ મોક્લે. तथा च तत्पाठः ॥ " अथ यत्र राज्ये गंतुकामास्तत्र प्रविशतां विधिमाह ॥ जत्थवि य गंतुकामा तत्थवि कारिंति तेसिं नायंतु आरख्यियाइ ते विय तेणेव कमेण पुच्छंति ॥ यत्रापि राज्ये गंतुकामास्तत्रापि ये साधवा वर्त्तते तेषां लेखप्रेषणेन संदेसप्रेषणेन वासमवज्ञातं कुर्वंति यथा वयमितोराज्यात्तत्रागंतुकामा अतो भवद्भिस्तत्रारक्षका दीन ततः पृच्छति यदा तैरनुज्ञातं भवति तान् साधुन् ज्ञापयंति आरक्षितादिभिरत्रानुज्ञातमस्ति भवद्भिरत्रागंतव्यं एष निर्गमने प्रवेशे च विधिरुक्तः ॥ " ભાવાર્થ :- હવે જે રાજ્યમાં જવાની ઇચ્છા હોય, તેમાં પ્રવેશ કરવાની વિધિ કહે છે - જે રાજ્યમાં જવાની ઇચ્છાવાળા હોઈએ, તે રાજ્યમાં પણ જે સાધુ પહેલાંથી હોય, તેમને પત્ર લખીને કે પુરુષ દ્વારા જણાવે કે, અમે આ રાજ્યમાંથી તે રાજ્યમાં તમારી પાસે આવવાને ઇચ્છીએ છીએ. આથી તમારે ત્યાંના કોટવાલ આદિને પૂછવું, ત્યારે તે સાધુઓ કોટવાલ આદિને પૂછે, જો તે કોટવાલ આદિ આજ્ઞા આપે તો તે સાધુ આવવાવાળા તે સાધુઓને પૂર્વોક્ત રીતે જ્ઞાત કરે કે, કોટવાલ આદિએ તમને આવવા માટેની આજ્ઞા આપી છે. આથી તમારે અહીં આવી જવું. હવે ભાવ્યાત્માઓએ વિચારવું જોઈએ કે... શ્રીરાજેન્દ્રસૂરિજીએ શેઠ પ્રેમાભાઈની આગળ જે આ કથન કર્યું કે.. ‘અમે કાગળ મોકલાવવામાં દોષ ગણીએ છીએ' – આ કથન શાસ્ત્રની અનભિજ્ઞતાને જ સૂચવે છે ને ? કારણ કે, સિદ્ધાંતમાં તો સાધુને સકારણ પત્ર-લેખ મોકલવાની આજ્ઞા છે અને આ જિનાજ્ઞાને તેઓ દોષ ગણાવે છે. (૧૩) એક બાજુ પ્રેમાભાઈ આગળ આ રીતે ડાહી-ડાહી વાતો કરે છે અને બીજી બાજું લોકો પાસેથી જ્ઞાનના બહાને સેંકડો હજારો રૂપીયા Page #275 -------------------------------------------------------------------------- ________________ २७४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ प्रतिक्रमणादि सत्क्रियासे श्रद्धा भ्रष्ट कर दीइ है, और कितनेक जनोने हमारे आगे आलोचना करके प्रायश्चित लीना है. इसमें हम इसका शील संतोष आत्मध्यानीपणा भी जैसा है तैसा जानते ही है, विशेष करके इसके चेले चिदानंदने संवत् १९४३ में एक अखबार (छापा) छपवा कर इसकी कर्तृतां जाहिर करी थी, सो तो बहोतसें प्राणियोंको मालूम ही है. उपसंपदा भी इसने नही लीनी है, हमारे साधुके सन्मुख इसने यह बात कहीथी के, जे कर मेरेमें शक्ति होवे तो एक भी तपगच्छीय संवेगी यतिको जीता न रहने देऊ. हमारी रुबरु इसने ऋषभदेवजीकी प्रतिमाजीकी निंदा करी है । इसको जिनप्रतिमाकी श्रद्धा नही है, जिनमतके शास्त्रोकी निंदा करता है, परंतु यह भी तीन थुइ माननेवाले कुमतियोका दम मारता है, इसी वास्ते रतलाममें तीन थुइ माननेवालों के उपाश्रयमें रहा था, और खरतर गच्छके श्रावकोने रतलाममें इसकी मानता नही करी थी, तीन थुइके माननेसें ही कुमतीयोंने इसकी महिमा लिखी है। आप जैसा होता है तैसेकी महिमा लिखता ही है। (१५) पृष्ट ४१ में लिखता है कि "राणाजीए बहु बिनती करी, तथा त्यां चोमासु रह्या । ते अवसरे कास्मीर देश ना एक पंडिते आवी राजसभाना पंडितोने जीती जयपताका मांगी त्यारे राणाजीए का के अमारा गुरु साथे वाद करतां जीत थाशे तो जीतपाताका आपीशं; त्यारे ते पंडित अभिमान करी आचार्य साथे वाद करवा आव्यो, ने वादमां नियम कर्यो के जे धर्मनो वाद करवो ते ते धर्मना शास्त्रथी जवाब देवो. एम वाद करतां २१ दहाडा थया तोय पण कोइ हार्या जीत्या नही; त्यारे आचार्यजीना मनमां चिंता थइ के, ए पंडित जैनमत अने परमतनो जाण छे ते केम जीताय ? त्यारे रात्रे श्री मणिभद्रनामा यक्षे आवीने कह्यु के, तमे शाने चिंता करो छो? आपने फारसी आवडे छे, ते पंडितने आवडती नथी । एम कही अदृश थया । त्यारे आचार्य हर्ष पाम्या, बीजे दहाडे वादमां कुराननी कीताब कही, त्यारे Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૭૫ મંગાવીને અનેક લહીયાઓ પાસે અમદાવાદ તથા અન્ય શહેરોમાં પુસ્તક લખાવતા હતા. તેમને કાપીને (નક્કી કરેલા ભાવ કરતાં ઓછા ભાવે) રૂપીયા આપતા હતા અને જે લહીયાઓના ખાતે અધિક રૂપીયા ચઢી જતા હતા. તેમની સાથે અનેક પ્રકારનો ક્લેશ કરતા હતા. તથા તે લોકોની જુબાની સાંભળીને ખબર પડી કે લહીયાઓ પાસેથી વ્યાજ પણ લેતા હતા. તો કેટલાય લહીયાઓ અમારી પાસે આવીને કહેતા હતા કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ અમારી સાથે સારું વર્તન કર્યું નથી. કારણ કે, અમારા દ્વારા લખેલ અને ખરીદેલ પુસ્તક જ્યારે લે છે, ત્યારે લખેલી સંખ્યાથી પણ ગણત્રી કરીને હજારો શ્લોકોની સંખ્યા કમ કરી નાંખે છે. ઇત્યાદિ જયારે પૂર્વોક્ત કામ કરતા હશે, તે વખતે તેમની ડાહી-ડાહી વાતો કયાં ચાલી ગઈ હશે ? નગરશેઠ પ્રેમાભાઈની તરફથી જે લેખ તમારી આ થોથીરૂપ પોથીમાં લખ્યો છે, તે સર્વે મિથ્યા છે. કારણ કે, નગરશેઠ પ્રેમાભાઈને મુનિ આત્મારામજી આનંદવિજયની સાથે, જેવા પ્રકારનો ધર્મરાગ અને તેમના કથન ઉપરની પ્રતિતી હતી. (વિશ્વાસ હતો), તે સર્વે શ્રીઅમદાવાદનો સંઘ તથા સેઠજીના સાથી લોકો જાણે છે. વાસ્તવિકતા આ પ્રમાણે હોવાથી સત્ય હકીકતને છૂપાવનાર અને અસત્ય કથન કરનારા લેખકશ્રીને શું ફળ મળશે તે તો જ્ઞાની જાણે ! (૧૪) શ્રીધનવિજયજી પોતાના ગુરુના દૂષણ ઢાંકવા માટે પ્રસ્તાવનાના પૃષ્ટ-૨૬માં શ્રીમોહનલાલજીની નિંદા અને પૃષ્ટ-૨૭ ઉપર શ્રીસૌજીરામની સ્તુતિ લખે છે. પરંતુ શ્રીસૌજીરામ તો ઢુંઢકોને પણ શાતા પૂછવા જતા હતા. દિગંબરોની વચ્ચે દિગંબર શ્રદ્ધાવાળા બની જતા હતાં. શ્રીજિનપ્રતિમાને પુષ્પ તથા ઘરેણાં ચઢાવવાનું ખરાબ માને છે. પ્રાયઃ કરીને ઢુંઢકોની સમાન વેષ રાખે છે. કેટલાયે પુરુષોને જૈનમતની શ્રદ્ધાની ભ્રષ્ટ કરે છે. કેટલાયે શ્રાવકોની તેમણે જિનપ્રતિમાની પૂજા અને સામાયિકપ્રતિક્રમણાદિ સન્ક્રિયાથી શ્રદ્ધા ભ્રષ્ટ કરી દીધી છે અને કેટલાક લોકોએ Page #277 -------------------------------------------------------------------------- ________________ २७६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ पंडित हाथ जोडीने बोल्यो के हुं हार्यो, ए यवनी भाषा वेद निषिद्ध माटे हुं भण्यो नथी. आचार्यजीनी जीत थइ." यह श्रीधनविजयजीकी महा मूढताकी गप्प है, क्यों कि फारसी पढा हुआ कुरानका अर्थ नही कह सक्ता है और कुरान अर्बी बोलीमें है, यह गौका लघुबंधव क्या जाने ? अबी फारसी क्या होती है ? युही एक झूठी गप्प लिख दीनी है। खबर नही पंडित हार्या, वा मश्करी करी । अपरं च इस श्रीधनविजयजीके लेखसे ही मलूम होती है कि, यह महापुरुषोकों कलंक देनेवाला है। क्यों कि प्रथम तो इसने लिखा कि, जैन से धर्मका वाद होवे उसी धर्मके शास्त्र दीखाने और पश्चात् लिखता है कि दूसरे दिन कुरानकी कीताब कही। इस उपरसें भव्य प्राणीयोंकों विचारना चाहिये कि, यह श्रीधनविजयजी कैसा गप्पी और पूर्व पुरुषोको कलंकका देनेवाला है ? क्यों कि, इस श्रीधनविजयजीके लेखसें तो यही सिद्ध होता है कि आचार्य अपनी प्रतिज्ञासें पराङ्मुख हो गये । वाह रे वाह ! श्रीधनविजयजी ! खूब अपने पूर्वजोकी स्तुति कीनी ॥ (१६) पृष्ट ४२ पर लिखता है कि "एक सामान्य द्रव्यवाला श्रावके आचार्य पदनो ओच्छव को तेना उपर करुणा भावथी तेनुं दारिद्र कापवा चित्रावेल जोवा गया" एक श्रावक की दया विचारी अपनी मतलब वास्ते, और धन होने से जो आरंभादि होना था,तिसके इच्छक असंख्य जीवोकी घात करने गये, परंतु चित्रावेली मिली नही यही अच्छा हुआ । इस लेखके देखनेॐ श्रीधनविजयजीकी कैसी गुणग्रहण करणेवाली बुद्धि है। यह जो कुपंथ चलाया है सो ऐसी ही बुद्धिका प्रभाव है। पृष्ट ४३ में लिखता है कि "एकदा विहार करतां बनास नदी उतरतां चित्रावेलीए पगने आंटो खाधो ते पगथी वेगली करीने बोल्या के कार्य हतुं त्यारे तो हाथ आवी नही, तो हवे ताराथी शुं काम छे ? हवे तो Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૭૭ અમારી આગળ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લીધું છે. આથી અમે તેમનું શીલ-સંતોષ-આત્મધ્યાનપણું વગેરે પણ જેવું છે, તેવું જાણીએ છીએ. વિશેષ કરીને તેમના શિષ્ય શ્રીચિદાનંદજીએ વિ.સં.૧૯૪૩માં એક અખબાર (છાપું) છપાવીને તેમના કરતૂતો જાહેર કર્યા હતા. તે તો ઘણા લોકો જાણે જ છે. ઉપસંપદા પણ તેમણે લીધી નથી. અમારા સાધુની આગળ તેમણે કહ્યું હતું કે, જો મારામાં શક્તિ હોય તો એકપણ તપાગચ્છીય સંવેગી સાધુને જીવતો ન રહેવા દઉં. અમારી રૂબરૂમાં તેમણે શ્રી ઋષભદેવની પ્રતિમાની અને શ્રી શંત્રુજયાદિ તીર્થોની તથા યાત્રા કરવાવાળાઓની નિંદા કરી છે. તેમને જિનપ્રતિમાની શ્રદ્ધા નથી. જિનમતના શાસ્ત્રોની નિંદા કરે છે. પરંતુ તે પણ ત્રણ થાય માનવાવાળા કુમતિઓને ધમકી આપે છે. તેથી રતલામમાં ત્રણ થોય માનવાવાળાના ઉપાશ્રયમાં રહ્યા હતા અને ખરતર ગચ્છના શ્રાવકોએ રતલામમાં તેમની માન્યતા કરી નહોતી. ત્રણ થાય માનવાથી જ કુમતિઓએ એમનો મહિમા લખ્યો છે. પોતે જેવા હોય, તેવાનો મહિમા લખાતો જ હોય છે. (૧૫) પ્રસ્તાવનાના પૃષ્ઠ-૪૧ ઉપર લખે છે કે... “રાણાજીએ ઘણી વિનંતી કરી તથા ત્યાં ચોમાસું રહ્યા. તે અવસરે કાશ્મીર દેશના એક પંડિત આવી રાજસભાના પંડિતોને જીતીને જયપતાકા માંગી, ત્યારે રાણાજીએ કહ્યું કે અમારા ગુરુ સાથે વાદ કરતાં જીત થશે તો જયપતાકા આપીશું; ત્યારે તે પંડિત અભિમાન કરી આચાર્ય સાથે વાદ કરવા આવ્યો, ને વાદમાં નિયમ કર્યો કે જે ધર્મનો વાદ કરવો, તે તે ધર્મના શાસ્ત્રથી જવાબ આપવો. એમ વાદ કરતાં ૨૧ દિવસ થયા, તો પણ કોઈ હાર્યા નહિ કે જીત્યા નહીં. ત્યારે આચાર્યજીના મનમાં ચિંતા થઈ કે આ પંડિત જૈનમત અને પરમતનો જાણે છે, તે કેવી રીતે જીતાય ? ત્યારે રાત્રે શ્રીમણિભદ્ર નામના યક્ષે આવીને કહ્યું કે, તમે શા માટે ચિંતા કરો છો? આપને ફારસી આવડે છે, તે પંડિતને આવડતી નથી. એમ કહી અદશ્ય થયા. ત્યારે આચાર્ય હર્ષ પામ્યા, બીજા દિવસે વાદમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ २७८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ हमारे सर्व प्रत्यक्ष छे त्यारे बीजा साधु बोल्या स्वामी, शुं छे ? त्यारे आचार्यजीए कह्यं के चित्रावेल छे, ते साधु जोइ हाथमां लेवा मंड्या एटले सर्प, रुप थइ जलमां प्रवेश करी गई" वाह ! क्या हो संयमधारी साधु थे? जिनको जल निगोदके और वनस्पतिके जीवांकी भी दया न आइ ? इन लिखनेवालेकों भी ऐसी ही दया होवेगी ! ।। (१७) पृष्ट ५३ में लिखता है कि "पछी त्यांथी वंदावता श्री जावरानगरे पधार्या, त्यारे त्यांना संघे बहु आदरताथी विनंती करी चोमासु राख्या; त्यारे जनाणी मीठालालजी प्रमुख श्रावकोना मुखथी प्रशंसा सांभली ने त्यांना श्री नवाब साहेबे प्रश्न पूछाव्यु के "तुमारा धर्म हम अंगीकार करे, तो हमारे साथ तुम खाना पीना करो के नही ? ते प्रश्ननो उत्तर श्रीजी साहेबे दीधो के, दीनका और जैनका घर एक है" वाह ! क्या उत्तर दीया ! जब तेरे गुरु श्रीराजेंद्रसूरिजीने यह कहा के दीनका और जैनका घर एक है तो क्या जैसे मुसलमान बकरी इदमें क्रोडो बकरे मारतें है यह बात तुमारी एक है ? वा जैसे मुसलमान काफरोंके कतल करनेमें पुण्य मानते है तैसे तुम भी पुण्य मानते हो यह एक है ? वा जैसे मुसलमान सुनत बैठते है. तैसे तुम भी सुनत कराते हो यह एक है ? वा जैसे मुसलमान महम्मदका कलमा पढते है तैसे तुम भी महम्मदका कलमा पढते हो यह एक है ? वा जैसे मुसलमान एक अल्लाह कहते है तैसे तुम भी अल्लाह मानते हो यह एक है ? वा जैसे मुसलमान एक अल्लाहकों ही सृष्टिका हरता करता मानते है तैसे तुम भी मानते हो यह एक है ? वा जैसे मुसलमान रोजे, नमाज, गौघात, मांसभक्षण, मक्केका हज करना इत्यादि कार्य मानते है और करते है इस वास्ते मुसलमानोका दीन और तुमारा कल्पित जैन एक है ? इस लेखसें तो तेरे गुरुने जैनमतको म्लेच्छ मतके साथ एक सरीखा करणेसें अनंत तीर्थकर गणधरोंकों म्लेच्छ मतके कर्ता समान कर दीया, इस हेतुसें तो तेरा Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૭૯ કુરાનની કીતાબે કહી, ત્યારે પંડિત હાથ જોડીને બોલ્યો કે હું હાર્યો, એ યવની ભાષા વેદનિષિદ્ધ છે, માટે હું ભણ્યો નથી.” આચાર્યશ્રીની જીત થઈ.” આ શ્રીધનવિજયજીની મહામૂઢતાનું ગમ્યું છે. કારણ કે, ફારસી ભણેલો કુરાનનો અર્થ કરી શકતો નથી. અને કુરાન અર્બી ભાષામાં છે. આથી ઉપરોક્ત વાત અસત્ય છે અને બીજું આ શ્રીધનવિજયજીના લેખથી જ સ્પષ્ટ થાય છે કે, તેમણે પોતાના માનેલા મહાપુરુષોને કલંક આપ્યું છે. કારણ કે, પ્રથમ તો લખ્યું છે કે જે ધર્મનો વાદ હોય, તે ધર્મના જ શાસ્ત્ર બતાવવા અને પછી લખે છે કે બીજા દિવસે કુરાનની કીતાબ કહી. આ ઉપરથી ભવ્યાત્માઓએ વિચારવું જોઈએ કે, શ્રીધનવિજયજી કેવા અસત્ય બોલનારા અને પોતાના માનેલા મહાપુરુષોને કલંક આપનારા છે ! કારણ કે, તેમના લેખથી જ સિદ્ધ થાય છે કે, આચાર્યશ્રી પોતાની પ્રતિજ્ઞાથી પરામુખ થઈ ગયા. આ લેખકશ્રીની પૂર્વજા પ્રત્યે સ્તુતિ કેવી માનવી તે વાચકો સ્વયં વિચારે. (૧૬) પ્રસ્તાવનાના પૃષ્ઠ-૪૨ ઉપર લખે છે કે... “એક સામાન્ય દ્રવ્યવાળા શ્રાવકે આચાર્યપદનો ઉત્સવ કર્યો, તેના ઉપર કરુણાભાવથી તેનું દારિદ્ર કાપવા ચિત્રાવેલ જોવા ગયા.” એક શ્રાવકની દયા પોતાના મતલબ માટે વિચારી, ધન પ્રાપ્ત થવાથી જે આરંભાદિ થવાના હતા, તેના ઇચ્છુક અસંખ્ય જીવોની ઘાત કરવા ગયા, પરંતુ ચિત્રાવલી મળી નહીં એ જ સારું થયું. - -આ લેખને જોવાથી લેખકશ્રીની ગુણગ્રાહી (?) બુદ્ધિ જોતાં વિચાર આવ્યો કે, આ જે કુપંથ ચલાવ્યો છે, તે આવી જ બુદ્ધિના પ્રભાવથી ચલાવ્યો છે. પૃષ્ઠ-૫૩ ઉપર લખ્યું છે કે- “એકદા વિહાર કરતાં બનાસ નદી ઉતરતાં પાણીમાં ચિત્રાવલીએ પગને આંટો માર્યો, તે પગથી વેગળી કરીને બોલ્યા કે, કાર્ય હતું ત્યારે તો હાથ આવી નહિ, તો હવે અમારે તારાથી શું કામ છે? હવે તો અમારે સર્વ પ્રત્યક્ષ છે, ત્યારે બીજા સાધુ બોલ્યા સ્વામી શું છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે ચિત્રાવેલ છે, તે સાધુએ જોઈ, હાથમાં લેવા Page #281 -------------------------------------------------------------------------- ________________ २८० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ गुरु और तुं दोनो ही मिथ्यादृष्टि अनार्य सिद्ध होते हो । हमको यह मालूम नही था कि तुमारा मत मुसलमानोका है । जे कर मालूम होता तो चतुर्थस्तुति ग्रंथ तुमारे उपकारके वास्ते हम काहेकों रचते ? खैर हमारा करा हुआ परिश्रम तो सार्थक हो गया ! क्यों कि, उस ग्रंथके आश्रय हो कर बहोते भव्य प्राणी तुमारी छल कपट पाखंडरुपी फांसीसें बच गये है। और हमको भी अब निश्चय हुआ है कि, तुम असली जैन धर्मी नही हो । किंतु नवाबकी गांडगुलामी करके अपने आपकों नरकका अधिकारी बनाके तेरे गुरुने मोहर परवाने सहित आपदागिरि किरणीया प्रमुख लीया है, और वास्तवीकमें जैनाभास धारण करा है । वाह रे ! श्रीधनविजयजी अकलकेखाविंद ! तेरे गुरुकी करतूत वाह ! खूब गुरुकी स्तुति कीनी के जिस स्तुति द्वारा अपने ही गुरुकों मुसलमान सिद्ध करता है. (१८) और पृष्ट १६ में श्रीधनविजयजी लिखता है कि "त्यारे महाराज साहेबे कडं के संवत् १९४३ नी सालमां श्रीथरादथी अमो राघनपुर गया, त्यारे श्री तपगच्छ खरतरगच्छना अपक्षपाती श्रावक घणा कालथी त्रण थुइ करता आवेला, तथा श्री आगमिक गच्छना श्रावक, धनजीसाजीनी तरफना, तथा श्री पायचंदगच्छना श्रावकोए त्रण तथा चार थुइ बाबतनी वार्ता चलावीने कडं के आपना शिष्य श्री श्रीधनविजयजी आवेला त्यारे इहांना वासी नामे गोडीदास पण धर्मठग धर्मोपजीवी गुणे करी रोडीदास नामनो श्रावक श्री धनविजयजी साथे चर्चा करतां भुंठो पड्यो" ___अब सुझ जनोकों विचार करना चाहिये कि, इन साध्वाभासोने कितनी बडी गप्प मारी ? क्यों कि, हमने श्री राघनपुरमें संवत् १९४४ का चतुर्मास करा था, परंतु हमने तपगच्छ तथा खरतरगच्छका कोइ भी श्रावक तीन थूइका करनेवाला नही देखा । इस वास्ते श्रीधनविजयजी तथा इसका गुरु यह सर्व मृषावादी एकत्र हुए है, और बिचारे भोले लोकोंकों ज्युं त्यु समझा समझाकर अपनी आजीविका करते है । तथा ऐसे काम करनेसें यह Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ માંડ્યા, એટલે સર્પનું રૂપ ધારણ કરી પાણીમાં પ્રવેશ કરી ગઈ !” વાહ ! કેવા સંયમધારી સાધુ હતા ? જેમને જલ-નિગોદ અને વનસ્પતિના જીવોની પણ દયા ન આવી ? આ લખનારને પણ આવા જ પ્રકારની દયા હશે! (૧૭) પૃષ્ઠ-૫૩ ઉપર લખે છે કે.. “પછી ત્યાંથી વંદાવતા શ્રીજાવરા નગરે પધાર્યા, ત્યારે ત્યાંના સંઘે બહુ આદરથી વિનંતી કરી ચોમાસું રાખ્યા; ત્યારે જનાણી મીઠાલાલજી પ્રમુખ શ્રાવકોના મુખથી પ્રશંસા સાંભળીને ત્યાંના શ્રીનવાબ સાહેબે પ્રશ્ન પૂછાવ્યો કે “તુમારો ધર્મ અને અંગીકાર કરીએ, તો અમારી સાથે તમે ખાવા-પીવાનો વ્યવહાર કરો કે નહિ ! તે પ્રશ્નનો ઉત્તર શ્રીજી સાહેબે આપ્યો કે, દીનનું અને જૈનનું ઘર એક છે.” વાહશું ઉત્તર આપ્યો! જયારે તમારા ગુરુ શ્રી રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે દીનનું અને જૈનનું ઘર એક છે. તે શું જે રીતે મુસલમાન બકરી ઈદમાં ક્રોડો બકરાઓ મારે છે, એ વાત તમારી એક છે? જે રીતે મુસલમાનો કાફરોને મારી નાંખવામાં પુણ્ય માને છે, તે રીતે તમે પણ પુણ્ય માનો છો, આ એક છે ? જેમ મુસલમાનો મહમ્મદનો કલમા વાંચે છે, તેમ તમે પણ મહમ્મદનો કલમા વાંચો છો, આ એક છે? જેમ મુસલમાન એક અલ્લાહ માને છે અને તેને સૃષ્ટિના હર્તા કર્તા માને છે, તેમ તમે પણ માનો છો, આ એક છે? જેમ મુસલમાન રોજા, નમાજ, ગૌઘાત, માંસભક્ષણ, મક્કાની હજા કરવી ઇત્યાદિ કાર્ય માને છે. અને કરે છે, એવી રીતે તમે પણ કરો છો? તેથી મુસલમાનોના દીન અને તમારા કલ્પિત જૈન એક છે? આ લેખથી તો તમારા ગુરુએ જૈનમતને પ્લેચ્છ મતની સાથે એક કરવાથી અનંત તીર્થંકર- ગણધરોને પ્લેચ્છ મતના કર્તા સમાન બનાવી દીધા છે. આ કારણથી તમે અને તમારા ગુરુ બંને પણ મિથ્યાષ્ટિ અનાર્ય સિદ્ધ થાઓ છો. મને એ ખબર નહોતી કે, તમારો મત મુસલમાનોનો છે. જો આ Page #283 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ आप दुर्गतिके अधिकारी होते है, और पीछे लगे सेवकांको भी करते है । और गोडीदास अत्युत्तम श्रावककों धर्मठग धर्मोपजीवी विगेरे शब्द लिखे है, सो भी इसकी अज्ञानता तीव्र कषायता अभिमानता निर्धर्मता निर्विवेकतादिकोंके सूचक है । इसी तरे इस धनविजयकी थोथी पोथीकी प्रस्तावना निःकेवल कर्ताकी अधर्म सूचकतासें भरी है सो सर्व सुज्ञजन आपही वांचके देख लेवेंगे ॥ इति श्रीधनविजयकृत चतुर्थस्तुतिनिर्णयशंकोद्धार प्रस्तावनाया यत्किंचित्खंडनं सम्पूर्णम् । ( १९ ) अथ श्रीधनविजयजीने इस पुस्तकमें जो जो पंचांगी मूल सूत्र नियुक्ति भाष्य चूर्णि टीका विगेरेके पाठ लिखे है सो सर्व हमारे को प्रमाण है, तथा पूर्वधर अथवा अन्य जो जो प्रमाणिक आचार्योंके रचे ग्रंथ पाठ लिखे है वे भी सर्व प्रमाण है, तपगच्छके आचार्योंने जो लिखा है, सो भी प्रमाण है, और अन्य शुद्ध गच्छवाले आचार्योका लेख भी प्रमाण है, और जो मतरुप गच्छ वर्त्तमानमें चल रहे है तिनोका कथन जो पूर्वाचार्योके लेखानुसार है सो सर्व प्रमाण है, और जो सामाचारी खरतर गच्छकी तिसमेसें विरुद्ध नही सो भी हमको प्रमाण है, और जो सामाचारी तपगच्छसें विरुद्ध है तिसके माननेमें हम मध्यस्थ है, अर्थात् हम तिस सामाचारीकों करते भी नही है, और निषेधते भी नही है, और महोपाध्याय श्रीमद्यशोविजयजी महाराजका कथन भी हमकों प्रमाण है, इसी तरेसें हमारी जिनमार्गकी श्रद्धा है, श्रीधनविजयजीने उपर लिखे प्रमाण जो पाठार्थ इस पोथीमें लिखे है वे सर्व हमको प्रमाण. इस वास्ते इन पाठोका उत्तर लिखना आवश्यक नही है । किंतु जो इस श्रीधनविजयजीने अंधी भेंसकी तरे "जैसे अंधी भेंस अनाज घास कष्ठ कांटे आदि खाइ जाती है, तैसें इस श्रीधनविजयजीने" झूठ तोफान अगडम सगडम अंडबंड स्वकपोल कल्पित लिखा है सो सर्व इसहीकों वा इसके लेख माननेवालेंकों दुःखदाइ 1 २८२ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૮૩ ખબર હોત તો તમારા ઉપકાર માટે “ચતુર્થસ્તુતિનિર્ણય' ગ્રંથ રચ્યો જ ન હોત. અલબત્ ! અમારો કરેલો પરિશ્રમ સાર્થક જ છે. કારણ કે, તે ગ્રંથનો આશ્રય કરીને ઘણા ભવ્યજીવો તમારા અસત્ય મતથી બચી ગયા છે. (૧૮) પૃષ્ઠ-૧૬ ઉપર લખે છે કે... “ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે, સં. ૧૯૪૩ની સાલમાં શ્રીથરાદથી અમે રાધનપુર ગયા, ત્યારે શ્રીતપાગચ્છ ખરતરગચ્છના અપક્ષપાતી શ્રાવકો ઘણા કાળથી ત્રણ થોય કરતા આવેલા, તથા શ્રીઆગમિક ગચ્છના શ્રાવક, ધનજી સાજીની તરફના, શ્રીપાયચંદગચ્છના શ્રાવકોએ ત્રણ તથા ચાર થોય બાબતની વાર્તા ચલાવીને કહ્યું કે, તમારા શિષ્ય શ્રીધનવિજયજી આવેલા ત્યારે અહીંના રહેવાસી ગોડીદાસ, પણ ધર્મઠગ ધર્મોપજીવી ગુણે કરી રોડીદાસ નામના શ્રાવકે શ્રી ધનવિજય સાથે ચર્ચા કરતાં ભોઠો પડ્યો.” -અહીં સુજ્ઞજનોએ વિચાર કરવો જોઈએ કે આ લોકોએ કેટલું મોટું અસત્ય પ્રચારેલ છે. કારણ કે, મેં સં. ૧૯૪૪માં શ્રી રાધનપુર નગરમાં ચાતુર્માસ કર્યું હતું. પરંતુ મેં તપાગચ્છ તથા ખરતરગચ્છના કોઇપણ શ્રાવકને ત્રણ થોય કરતા જોયા નથી. તેથી તે લોકોની વાત અસત્ય છે. લોકોને ભરમાવીને પોતાના મતને આગળ વધારે છે તથા ઉત્તમ શ્રાવક ગોડીદાસ માટે ધર્મઠગ-ધર્મોપજીવી લખીને પોતાની અજ્ઞાનતા પ્રગટ કરી છે. આ રીતે “ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર” પોથીની પ્રસ્તાવનાની વાતો અસત્યથી ભરેલી છે, તે સુજ્ઞજનો સમજી શકે છે. આ રીતે શ્રીધનવિજયજી કૃત ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધારની પ્રસ્તાવનાનું આંશિક ખંડન પૂર્ણ થાય છે. (“ચતુર્થરસ્તુતિનિર્ણચશકોદ્ધાર' પુસ્તકની અસત્ય વાતોની સમાલોચના) (૧૯) હવે શ્રીધનવિજયજીએ આ પુસ્તકમાં (“ચતુર્થસ્તુતિનિર્ણય શકોદ્ધાર' પુસ્તકમાં) જે જે પંચાંગીના મૂલસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, Page #285 -------------------------------------------------------------------------- ________________ २८४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ है । परंतु कोइ भव्य जीव इसके मिथ्या लेखकों वांचके इसके लेखकों सत्य मानकर संसार समुद्रमें परिभ्रमण न करे, इस हेतुसें हम इसके मिथ्या लेखके उत्तर लिखनेमें प्रवृत्त हुए है । (२०) पृष्ट २ में श्रीधनविजयजी लिखता है कि "देवसि प्रतिक्रमणनी आदिमां अने राइ प्रतिक्रमणना अंतमां पूर्वाचार्योए सामान्य प्रकारे अर्थात् जघन्य प्रकारे तथा चैत्यगृहमां नवे प्रकारनी चैत्यवंदना यथाशक्तिए करवी कही छे, पण प्रतिक्रमणमां च्यार थुइए चैत्यवंदना करवी, कोइ जैनमतना शास्त्रोमां कही नथी. " यह लिखना इसका महा अधर्मताका सूचक है । क्योंकि इसने लिखा है कि, प्रतिक्रमणमें च्यार थूइसें चैत्यवंदना किसी भी जैनमतके शास्त्रोमें करनी कही नही है । अब भवभीरु प्राणीयोंकों विचार करना चाहिये कि, श्री जयचंद्रसूरिजी विरचित प्रतिक्रमणगर्भ हेतु तथा महोपाध्याय श्रीमद्यशोविजयजी कृत प्रतिक्रमणादि कितने ही शास्त्रोंमें च्यार थुइकी चैत्यवंदना प्रतिक्रमणमें करनी कही है, सो आगे प्रसंगपर लिखे जावेंगे । अब हम श्रीधनविजयजीसे प्रश्न करते है कि पूर्वोक्त आचार्योपाध्याय जैनमतके है वा नही ? जे कर जैनमतके है तो, पूर्वोक्त अपने लेखका तुजको बडा भारी दंड लेना चाहिये. नही तो इन बडे पुरुषोकी आशातना करनेसें दुर्लभबोघीपणा उपार्जन करके खबर नही किस निगोदमे जाके रुलेगा । इस वास्ते अब भी हमारा हितशिक्षा रुपी अमृतका पान करके पूर्वोक्त वचनोंका प्रायश्चित अंगीकार करके कर्मरुपी शत्रुओंकी फांसीसे नीकल जा आगे तेरी मरजी । (२१) पृष्ट १४४ में तथा और भी कइ जगे धनविजय लिखता है कि “७४ ||४९|| धर्मसंग्रह मानविजयजी उपाध्याय कृत छे. तेमां निश्राकृत Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ટીકા, વગેરેના પાઠ લખ્યા છે. તે સર્વે અમને પ્રમાણ (માન્ય) છે. તથા પૂર્વધર અથવા અન્ય જે જે પ્રામાણિક આચાર્યોએ રચેલા ગ્રંથોના પાઠ લખ્યા છે, તે સર્વ પ્રમાણ છે. તપાગચ્છના આચાર્યોએ જે લખ્યું છે, તે પણ પ્રમાણ છે અને અન્ય શુદ્ધ ગચ્છવાળા આચાર્યોના લેખ પણ પ્રમાણ છે. વળી જે મતરૂપ ગચ્છ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તેમના કથન જે પૂર્વાચાર્યોના લેખાનુસાર છે, તે સર્વે પ્રમાણ છે. ખરતરગચ્છની જે સામાચારી છે, તેમાં પણ વિરુદ્ધ ન હોય તેવી વાતો અમને માન્ય છે. તપાગચ્છમાં જે સામાચારી વિરુદ્ધ છે, તેને માનવામાં હું મધ્યસ્થ છું. અર્થાત્ હું તે સામાચારીને કરતો પણ નથી અને નિષેધ પણ કરતો નથી. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાનું કથન પણ મને પ્રમાણ છે. -આ પ્રમાણે મારી જિનમાર્ગની શ્રદ્ધા છે. શ્રીધનવિજયજીએ ઉપરોક્ત પુસ્તકમાં જે પાઠો આપ્યા છે, તે સર્વે પ્રમાણ છે. તેથી તે પાઠોનો ઉત્તર લખવો આવશ્યક નથી. પરંતુ શ્રીધનવિજયજીએ જે કંઈ સ્વકપોલ કલ્પિત = સત્યાભાસ લખ્યું છે, તે સર્વે ઉન્માર્ગપોષક છે, સાથે તેને માનનારાઓ માટે દુઃખદાયી છે. પરંતુ કોઈ આત્મા તેમના અસત્ લેખોને સત્ય માનીને ઉન્માર્ગે ન જાય, તેથી મિથ્યાલેખની સમાલોચના લખવાનો પ્રારંભ કરું છું. (૨૦) પૃષ્ઠ-૨ ઉપર શ્રીધનવિજયજી લખે છે કે.. “દેવસિ પ્રતિક્રમણની આદિમાં અને રાઈ પ્રતિક્રમણના અંતમાં પૂર્વાચાર્યોએ સામાન્ય પ્રકારે અર્થાત્ જઘન્ય પ્રકારે તથા ચૈત્યગૃહમાં નવે પ્રકારની ચૈત્યવંદના યથાશક્તિ કરવાની કહી છે, પરંતુ પ્રતિક્રમણમાં ચાર થોયની ચૈત્યવંદના કરવી, કોઈ જૈનમતના શાસ્ત્રોમાં કહી નથી.” -લેખકશ્રીની આ વાત મહા અસત્ય છે. કારણ કે, તેમાં લખ્યું છે કે પ્રતિક્રમણમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કોઈપણ જૈનમતના શાસ્ત્રોમાં Page #287 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ अनिश्राकृत सर्व चैत्यमां त्रण थुइए देववंदन कह्युं छे. तथा जिनगृहमां द्रव्यपूजा करी जधन्यादि त्रण भेदे चैत्यवंदना कही छे तेमां कल्पभाष्य व्यवहार भाष्य गाथा आश्रित त्रण थुइए तथा प्रकारांतरथी च्यार थुइए देववंदना कही छे पण एकांत च्यार थुइएज कही नथी ने संघाचार भाष्यनी सम्मतिथी नव प्रकारनी चैत्यवंदनानो पाठ आ धर्मसंग्रहना जीर्ण पुस्तकमां लखावट छे ज नही पण आत्मारामजी आनंदविजयजी स्वकपोल कल्पित च्यार थुइए नव प्रकारनं चैत्यवंदन थापवाने पोताना नवा लखावेला पुस्तकोनां "संघाचारवृत्तौ चैतद्राथा व्याख्यानबृहद्भाष्यसंमत्या नवधा चैत्यवंदना व्याख्याता" इत्या दिकथी यावत् "चेइयपरिवाडिमाइसु" इहां सुधी नव प्रकारना जंत्र सहित भवरुपी पिशाचना डाचामां पडवाने भवभ्रमणनो भय अवगुणीने पत्र ९९ नी पृष्ट बीजी ओली आठमीथी पत्र १०० नी पृष्ट १ ओली त्रीजी सुधी पोतानी परतमां नवो पाठ प्रक्षेप करयो" इत्यादिक कइ असमंजसे वातां लिखियां है । परंतु जेकर श्री आत्मारामजीने ऐसा काम करा होवेगा तब तो इस श्रीधनविजयजीका लिखना सर्व सत्य है, और श्रीआत्मारामजीको जैनधर्मी किसी भी श्रावक वा साधुको न मानना चाहिये और आत्माराम अनंत काल तक संसारमें भ्रमण करेगा यह इसको दंड होना चाहिये । परंतु श्रीआत्मारामजीने जो पाठ धर्मसंग्रहका चतुर्थस्तुतिनिर्णय ग्रंथमें लिखा है सो तिस पाठवाला धर्मसंग्रहका पुस्तक श्री राघनपुरमें श्री ऋषभदेवजीके ज्ञानभंडारमें श्री शेठ सीरचंदभाइ सांकलचंदजीके बडोका मोल लीया हुआ शेठ श्री सीरचंदभाईके आधीन है, तिस पुस्तकसें लिखा है । जे कर पूर्वोक्त पाठ तिस पुस्तकमें न निकले तो श्री चतुर्विध संघकी जो मरजी आवे सो इस लोकमें विटंबना रुप दंड देवे जेकर तिस पुस्तकमें पूर्वोक्त पाठ होवे तो इस श्रीधनविजयजी मिथ्या लिखनेवालेका मुख काला करके श्री अहमदावादादि I २८६ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૮૭ કહી નથી. હવે ભવભીરુ જીવોએ વિચાર કરવો જોઈએ કે આ વાત કેટલી અસત્ય છે ! કારણ કે, શ્રી જયચંદ્રસૂરિજી વિરચિત પ્રતિક્રમણગર્ભહેતુ તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત પ્રતિક્રમણાદિ કેટલાયે શાસ્ત્રોમાં પ્રતિક્રમણમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તે આગળ ઉપર પ્રસંગોપાત્ત લખીશું. હવે હું શ્રીધનવિજયજીને પ્રશ્ન કરું છે કે... પૂર્વોક્ત પૂ.આચાર્યશ્રીઉપાધ્યાયશ્રી જૈનમતના છે કે નહિ? જો જૈનમતના છે, તો તેઓએ રચેલા ગ્રંથો જૈનમતમાં છે કે જૈનમતથી બહાર છે? જો જૈનમતમાં છે, તો પૂર્વોક્ત તમારા પોતાના લેખનો તમારે ઘણો મોટો દંડ લેવો જોઈએ. નહિંતર મહાપુરુષોની આશાતના કરવાથી દુર્લભબોધીપણું પ્રાપ્ત થશે. આથી હજું પણ મારી હિતશિક્ષારૂપી અમૃતનું પાન કરીને પૂર્વોક્ત વચનોનું પ્રાયશ્ચિત અંગીકાર કરીને શુદ્ધ થાઓ, બાકી તો તમારી જેવી મરજી. (૨૧) પૃષ્ઠ-૧૪૪માં તથા બીજે પણ ઘણે સ્થળે શ્રીધનવિજયજી લખે છે કે.. “૭૪ ૪લા ધર્મસંગ્રહ (શ્રી) માનવિજયજી ઉપાધ્યાય કૃત છે. એમાં નિશ્રાકૃત-અનિશ્રાકૃત સર્વે ચૈત્યમાં ત્રણ થાયથી દેવવંદન કહ્યું છે તથા જિનગૃહમાં દ્રવ્યપૂજા કરી જઘન્યાદિ ત્રણ થાયથી દેવવંદન કહ્યું છે તથા જિનગૃહમાં દ્રવ્યપૂજા કરી જઘન્યાદિ ત્રણ ભેદે ચૈત્યવંદના કહી છે. તેમાં કલ્પભાષ્ય વ્યવહારભાષ્ય ગાથા આશ્રિત ત્રણ થાયથી તથા પ્રકારાન્તરથી ચાર થાયથી દેવવંદના કહી છે. પણ એકાંતે ચાર થાયથી જ કહી નથી અને સંઘાચાર ભાષ્યની સંમતિથી નવ પ્રકારની ચૈત્યવંદનાનો પાઠ આ ધર્મસંગ્રહના જીર્ણ પુસ્તકમાં લખેલ છે જ નહીં, પરંતુ આત્મારામજી આનંદવિજયજીએ સ્વકપોલ કલ્પિત ચાર થાયથી નવ પ્રકારનું ચૈત્યવંદન સ્થાપવા માટે પોતાના નવા લખાવેલા પુસ્તકોમાં “બંધાવારવૃત્ત ચૈતવાથી વ્યારા નગૃહમામ નવધા વૈત્યવંતના વ્યાક્યાતા” ઇત્યાદિકથી થાવત્ “વેરૂયપારિવાડિમાષ્ફ” અહીં સુધી નવ પ્રકારના મંત્ર સહિત ભવરૂપી Page #289 -------------------------------------------------------------------------- ________________ २८८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ नगरोंके बजारोमें फेरना चाहिये और उदघोषणा (डौंडी) बजवाके संघको ऐसे कहना चाहिये कि, इस श्रीधनविजयजी मृषावादीने जो श्रीआत्मारामजीकी बाबत झूठा लेख लिखा है, तिसका इसको इस लोकमें श्री संघने यह दंड दीना है, और परलोकमें इस बिचारे मृषावादीकों क्या जाने इस झूठे लेख लिखनेका क्या दंड होवेगा ? और इस मृषावादीका कहना सर्व श्री संघकों न मानना चाहिये । तथा इनके श्रावक तीन थुइ माननेवालोंकों हम यह कहते है कि, यदि तुम अरिहंतो का कथन करा हुआ धर्मको सच्च मानते हो तो, श्री राधनपुरके ज्ञानमंडारमें श्री धर्मसंग्रहका पुराना पुस्तक देखके निर्णय कर लो और जो उस पुस्तकमें मेरे लिखे समान पाठ होवे तो इस श्रीधनविजय-राजेंद्रसूरिजीको मिथ्याभाषी अधर्मी महा कलंकके दाता और जिनमार्गकी श्रद्धामें भ्रष्ट जान करके इनको तथा इनके प्ररुपे तीनथुइ आदि मिथ्यामतको त्याग देवो । और श्री तपगच्छमें प्रचलित शुद्ध सामाचारीको ग्रहण करो । जे कर पूर्वोक्त लेखका निर्णय श्री राधनपुरके भंडारका पुस्तक देखके न करोंगे, तो तुम भी सर्व इनके समान ही गिने जावोंगे । और श्री तपगच्छादि अन्य गच्छोंके श्रावकों तथा साधुयों प्रते हमारी नम्रतापूर्वक यह विनंती है कि, जेकर आपको ऐसा निश्चय है कि श्री साधु आत्माराम आनंदविजयजीने श्री राधनपुरके भंडारके पुस्तक श्री धर्म संग्रहके लेख विना चतुर्थ स्तुति निर्णय ग्रंथमें पाठ स्वकपोल कल्पित नवीन रचके लिखा होवेगा तब तो इन श्रीधनविजय-राजेंद्रसूरिजी मृषावादी मिथ्यादृष्टियों का अनादर करना । जेकर मेरे लेखमें आप सर्व सज्ञजनोकों संशय होवे कि, क्या जाने आत्मारामजीका लेख श्री राधनपुरके श्री धर्मसंग्रहके अनुसार हे वा नही ? तो श्री संघके दो चार पठित श्रावक या यति वा साधु श्री राधनपुर जाके अथवा श्री सीरचंदभाईके बडोका मोल लीया हुआ श्री धर्मसंग्रहका पुस्तक श्री अहमदावाद भावनगर सूरत बडोदा Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પિશાચના ડાચામાં પડવા માટે ભવભ્રમણનો ભય અવગુણીને પત્ર-૯૯ના પૃઇ બીજા ઉપરની આઠમી લીટીથી પત્ર-૧૦૦ના પૃષ્ઠ-૧ ઉપરની ત્રીજી લીટી સુધી પોતાની પ્રતમાં નવો પાઠ પ્રક્ષેપ કર્યો છે.” ઇત્યાદિ ઘણી અસમંજસ વાતો લખી છે. પરંતુ જો આત્મારામજીએ આવું કામ કર્યું હોય તો શ્રીધનવિજયજીનું કહેવું સત્ય છે અને કોઇપણ જૈનધર્મી શ્રાવક-સાધુએ આત્મારામજીને માનવા જોઈએ નહિ તથા આત્મારામ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે, આ તેને દંડ હોવો જોઈએ. પરંતુ શ્રી આત્મારામજીએ ધર્મસંગ્રહનો જે પાઠ ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથમાં લખ્યો છે, તે પાઠવાળું ધર્મસંગ્રહનું પુસ્તક શ્રીરાધનપુરમાં શ્રી ઋષભદેવજીના જ્ઞાનભંડારમાં કે જે શેઠ શ્રી સીરચંદભાઈ સાંકળચંદજીને આધીન છે, તે જ્ઞાનભંડારના પુસ્તકમાં તે પાઠ લખેલ છે. જો પૂર્વોક્ત પાઠ તે પુસ્તકમાં ન નીકળે તો શ્રી ચતુર્વિધ સંઘ મને જે દંડ આપશે તે સ્વીકારી લઈશ. અને જો તે પુસ્તકમાં પૂર્વોક્ત પાઠ હોય તો શ્રીધનવિજયજીની વાત મિથ્યા છે તે સ્વયંમેવ સિદ્ધ થઈ જશે. અને તેમણે શ્રીચતુર્વિધ સંઘ જે પ્રાયશ્ચિત્તરૂપ દંડ આપે તે સ્વીકારવું. આથી શ્રીધનવિજયજીની અસત્ય વાતો કોઈએ માનવી નહિ. અમે ત્રણ થોય માનનારા શ્રાવકોને જણાવીએ છીએ કે, જો તમે શ્રીજિનેશ્વર પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખનારા છો, તો શ્રાદ્ધવિધિના પાઠ અંગે સત્યપરીક્ષા કરવી જ જોઈએ અને જો શ્રીધનવિજયજી ખોટા હોય તો તેમને છોડીને પૂર્વાચાર્યો દ્વારા આચરિત શુદ્ધ સામાચારીનો આદર કરવો જોઈએ. અને જો ત્રણ થોયના શ્રાવકો આવી પરીક્ષા કરવા તૈયાર ન થાય તો તેમના માટે શું કહેવું? વ્યક્તિરાગ બહું ભંડો છે. જો તમને લોકોને શ્રી આત્મારામજી ઉપર વિશ્વાસ હોય કે તેઓએ આવું કામ કર્યું નથી, તો ખોટા કામ કરનારા, ઉન્માર્ગ પોષનારા વ્યક્તિઓનો તમારે ત્યાગ કરવો જોઈએ. Page #291 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ I भरुयच्छ पाटन मेहसाणादिककों श्री संघ तिस पुस्तककों अपने नगरमें मंगवाके तिसका पाठ देखे, और जो मेरे लिखे समान पाठ निकले तो इन श्रीधनविजय- राजेंद्रसूरिजीका मृषालेख रुप अन्याय छापेमें छपवाकर सर्व देशके श्री संघको विदित करणा चाहिये । जेकर यह काम श्री संघ न करेगा तो मैं मानुंगा कि, श्री संघके घरमें न्याय नही है । और संघ भी इस महा पापका भागी होगा । श्री संघके विना किसके आगे फिरियाद करूं जेकर श्री संध इस मेरे लेखपर ध्यान न देवेगा, तो मेरा क्या जोर है ? इस श्रीधनविजय- राजेंद्रसूरिजीने जब दीपक बाबत आगे श्री अहमदावादमें झूठ बोला था और झूठा ही नवपद प्रकरणका नाम लीया था, हमने तो प्रायः तबसें ही इनकों मृषावादी उत्सूत्रभाषी जानके इनके साथ संभाषण करना बंद करा था। और इस पोथी के इस झूठे लेखकों देखके तो हमको निश्चय हुआ कि, इस समान मृषावादी अधर्मी उत्सूत्रभाषी कोइ भी जैनमतमें पुरुष होवेगा । अहो भव्य जीवो ! इन मृषावादी कुपंथीयोकी संगत और दर्शन और इनके मुखसे व्याख्यान सुनना और इनकों जैनमतके 'साधु मानने महा पापका हेतु है. हम नही जानते ये कौन अधम जीव जैनके यतिका भेख किस वास्ते लीए फिरते है ? आगे हमने लोकोंके और कितनेक साधुयोंके मुखमें इनके अनेक अनाचार सुने थे, जो लिखने योग्य नही है, परंतु हमकों पूरे पूरी प्रतीति नही आती थी । परंतु इनकी इस थोथी पोथीके झूठे लेखोंकों देखके अब निश्चय हो गया है कि, जो अकृत्य करे इनोंके लोक कहते थे, वे सर्व सत्य ही होवेगे. २९० (२२) इन की इस पोथीके लेखको देखके मेरा मनतो इस्से अधिक उत्तर लिखनेसें हट गया था, परंतु प्रेरकोकी प्रेरणासें फिर लिखनेमें प्रवृत्त हूआ हूं । यह धनविजय अपने पुस्तककी समाप्तिमें पृष्ट ६९९ में लिखता है कि, कुवादीका वाक्स्तंभन करनेवाला मंत्र आराधके मैने यह Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૯૧ આ પ્રમાણે રાધનપુરના જ્ઞાનભંડારમાંથી પુસ્તક મેળવીને અથવા અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, ભરૂચ, પાટણ, મહેસાણા આદિ શહેરોમાંથી તે ધર્મસંગ્રહનું પુસ્તક મેળવીને શ્રીસંઘ વિદ્વાનો પાસે શ્રી આત્મારામજીએ પોતાના પુસ્તકમાં ગ્રહણ કરેલ પાઠ છે કે નહિ, તે નિર્ણય કરવો જોઈએ અને તેમાં શ્રી આત્મારામજી સાચા લાગે તો શ્રીસંઘે સમસ્ત શ્રીસંઘને વિદિત કરવું જોઈએ. આ નિર્ણય સંઘ ન કરે તો કોણ કરશે ! હું સંઘને નમ્ર વિનંતી કરું છું કે આ નિર્ણય તમારે સત્વરે કરવો જોઈએ. શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ અમદાવાદમાં દીપક અંગે પ્રરૂપણા કરી હતી, ત્યારે જ મેં તો તેમને અસત્યવાદી જાણી લીધા હતા અને હવે આ લેખ જોવાથી નિશ્ચય થયો છે કે તેઓ અસત્ય બોલવામાં ખૂબ હોંશીયાર છે. આથી હે ભવ્યો ! આ કુમાર્ગના પ્રવર્તકોનો પરિચય તમારે ન કરવો જોઈએ. પૂર્વે મેં તેઓના ઘણા ખરાબ કામો સાંભળ્યા હતા, પણ તે વખતે પ્રતીતિ થતી નહોતી. પરંતુ આ થોથીરૂપી પોથીને જોવાથી નિશ્ચય થયો છે કે, તેઓને ખોટા કામો કરવામાં જ આનંદ આવે છે. આમ તો અસત્યથી ભરેલી આ પોથીની સામે લખવા માટે મેં ઉપેક્ષા કરી હતી. કારણ કે, અસત્યરૂપી વિઠામાં કોણ હાથ નાંખે ! પરંતુ ઘણા ભવ્યાત્માઓની પ્રેરણાથી પુનઃ લખવા માટે પ્રવૃત્ત થયો છું. (૨૨) પૃષ્ઠ-૬૯૯ ઉપર લખે છે કે... “કુવાદીના વાસ્તંભન કરવાવાળા મંત્ર આરાધક એવા મેં આ પુસ્તક રચ્યું છે.” અહીં ભવ્યાત્માઓ વિચારી શકે છે કે, લેખકે માત્ર પોતાની પ્રશંસા કરી છે. પોતાના શ્રાવકોમાં મોટા મંત્રવાદી તરીકેની પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ સિવાય બીજું કશું જ નથી. કારણ કે, તેમની પાસે એવો કોઈ મંત્ર જ નથી. પરંતુ કપટથી લોકોની વચ્ચે સિદ્ધ બની ગયા છે. લોકોને ડરાવવાની આ Page #293 -------------------------------------------------------------------------- ________________ २९२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ पुस्तक रचा है । अहो भव्य जीवो ! इस धनविजयकी घूर्तता छल कपट दंभता तो देखो ! प्रथम तो इसने अपने मतके श्रावकांकों यह जनाया है कि, मैं बडा मंत्रवादी हुं १, लोक जानेगें वह बडे सिद्ध मंत्र वाले है २, इनके पास ऐसा कोइ भी मंत्र नही है किंतु कपटसें लोकोमें सिद्ध बन बैठा है ३, अपनी सिद्धाइ दिखा के लोकांकों डराता है ४, परंतु अपने मनमें यह नही समझता है कि, मैने पूर्व जन्मोंमें जिनराजके धर्मकी आशातना करके महामिथ्यात्व उपार्जन करा है तिसके उदयसें मेरी बुद्धि विपर्यय हो रही है, इस्में वर्तमानमें वर्त्त रहे संघकी निंदा करता हूं और अतीतकालमें हो गये हजारों आचार्योपाध्यायोंकी और लाक्खो साधुयोंकी निंदा करके दुर्लभबोधि होनेका बीजबोय रहा हुं । इस्से क्या जाने मैरी कैसी भुंडी गति होवेगी? पृष्ट १४० में छानवे ९६ थुइ श्रीबप्पभट्टिसूरिकृत और छानवे थुइ श्री शोभनमुनिकृतके वास्ते श्रीधनविजयजीने जो क्लपना करी है, सो महामिथ्या है । क्यों कि ऐसी कल्पना किसी भी जैनशास्त्रमें नही है तो इस श्रीधनविजयजीने असत्य लिखनेके फलकों भूलके मिथ्यात्वके उदयसें नि:केवल झूठ ही इस पोथीमें लिख दीया है। इसका फल तो यही बिचारा अनाथ भोगेगा. और शोभनमुनि श्री जिनेश्वरसूरिकें शिष्य थे । ऐसा पाठ आत्म प्रबोधमें लिखा है. तथा च तत्पाठः ॥ तदा शोभनेनोचे भो तात ! अहं दीक्षां ग्रहीष्यामि त्वमनृणी भव चेतसि परमानंदं धारय एतत्सुतवचो निशम्य सर्वधरविप्रो देवलोकं गतस्ततो मृतक्रियां कृत्वा शोभनेन श्रीवर्द्धमानसूरिशिष्य श्रीजिनेश्वरसूरिगुरुणां पार्श्वे दीक्षां गृहिता ॥ __ऐसा स्पष्ट लेख है तो भी श्रीधनविजयजी लिखता है कि "चतुर्थस्तुतिनिर्णय पृष्ट १७३ मां श्रीजिनेश्वरसूरिजीका शिष्य नवांगवृत्तिकारक श्रीअभयदेवसूरिजीका गुरुभाइ ॥ ए लखवू पण Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ તરકટ માત્ર જ છે. બિચારા લેખક વિચારી શકતા નથી કે, પૂર્વભવમાં કરેલી આશાતનાઓના કારણે મારી બુદ્ધિનો વિપર્યાસ થઈ ગયો છે. લેખકશ્રી એવું પણ વિચારી શકતા નથી કે, મારી બુદ્ધિના વિપર્યાસના યોગે હું વર્તમાનકાલીન શ્રીસંઘની નિંદા કરું છું અને અતીતકાળમાં થઈ ગયેલા હજારો આચાર્યો-ઉપાધ્યાયોની નિંદા કરીને દુર્લભબોધી તો નહિ બની જાઉં ને! (૨૩) પૃષ્ઠ-૧૪૮ ઉપર ૯૬-૯૬ થોયના રચનારા શ્રી બપ્પભદ્રસૂરિજી અને શ્રીશોભનમુનિ માટે શ્રીધનવિજયજીએ જે કલ્પના કરી તે મહામિથ્યા છે. કારણ કે, એવી કલ્પના કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી. માત્ર પોતાની માન્યતામાં તે સ્તુતિઓ પ્રતિબંધક બનતી હોવાના કારણે અસત્ય કલ્પના કરી નાંખી છે. ન જાણે એનું ફલ લેખકને શું મળશે? વળી શ્રીશોભનમુનિ શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. એવો પાઠ આત્મપ્રબોધમાં લખ્યો છે. तथा च तत्पाठः ॥ तदा शोभनेनोचे भी तात ! अहं दीक्षा ग्रहीष्यामि त्वमनृणी भव चेतसि परमानंदं धारय एतत्सुतवचो निशम्य सर्वधरविप्रो देवलोकं गतस्ततो मृतक्रियां कृत्वा शोभनेन श्रीवर्धमानसूरि शिष्य श्रीजिनेश्वरसूरिगुरुणां पार्श्वे दीक्षां गृहिता ॥ આવો સ્પષ્ટ પાઠ છે. છતાં પણ શ્રીધનવિજયજી લખે છે કે.. “ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૧૭૩માં શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગીવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિના ગુરુભાઈ એ લખવું પણ આત્મારામજીનું એકાંતે સિદ્ધ થતું નથી. પુસ્તકાન્તરનો લેખ છે, પણ પ્રબોધ ચિંતામણી આત્મપ્રબોધાદિક ગ્રંથોમાં શ્રીવર્ધમાનસૂરિની શિષ્ય પરંપરામાં પણ થયેલા શોભનાચાર્ય લખે છે.” ઇત્યાદિક છલપૂર્વકના લેખ ભવ્યાત્માઓને ભ્રમમાં નાંખવા માટે લખ્યા છે. પરંતુ હું પૂછું છે કે, હે ધનવિજયજી ! તમે લખો છો કે આ લેખ પુસ્તકાન્તરનો છે, તો શું પુસ્તકાન્તરનો પાઠ માનવા યોગ્ય નથી ? જો Page #295 -------------------------------------------------------------------------- ________________ २९४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ श्री आत्मारामजीनुं एकांते सिद्ध थतुं नथी. पुस्तकान्तरनो लेख छे पण प्रबोधचिंतामणि आत्मप्रबोधादिक ग्रंथोमां श्रीवर्धमानसूरिजीनी शिष्य परंपरामें पण थया शोभनाचार्य लखे छे" इत्यादिक छलके लेख भव्य जीवोंकों भ्रमजालमें पाडनेके लिये लिखे है । परंतु हम पूछते है कि, हे श्रीधनविजयजी ! तुम जो लिखता है कि, यह लेख पुस्तकान्तरका है, तो क्या पुस्तकान्तरका पाठ मानने योग्य नही है ? जे कर है तो, इसमें तैने अपनी चतुराई क्या छांटी ? जेकर तुम कहेगा कि, एकांत कहां लिखा है ? तथा तुम जो लिखता है कि, आत्मप्रबोधमें लिखा है कि, श्री वर्द्धमानसूरिकी शिष्य परंपरामें शोभनाचार्य हुए लिखा है । हम जानते है कि, झूठ लिखनेमें तेरी अंतरदृष्टितो नाश हो गइ है, परंतु बाह्यदृष्टिसें भी नही दीखता है। क्योंकि, आत्मप्रबोधमें जो पाठ है सो हम पूर्वे लिख आये है और तुम उस पाठसे और ही प्रकारका पाठ जाहिर करता है । इसी तरे हे भव्यो ! इस श्रीधनविजयजीने सर्व पोथी अपनी कल्पना लिखके भर दीनी है । इस वास्ते मैं इस मृषावादीके लेखका क्या क्या उत्तर लिखुं ? जेकर यह सत्यवादी होवे तो अपनी कल्पना समान जैनशास्त्रमें लेख दिखलावे । (२४) पृष्ट १४९ में श्रीधनविजयजी लिखता है कि " चोथी केटलीक थूइयोंमां तो पोतानुं परनुं शरीरनुं रक्षण तथा सुख वली शत्रुना समुदायनो नाश करवो इत्यादिक याचना अने नमस्कार तथा ते देवनो जय बोलवो ने पोतानुं ऐश्वर्यादिक वधारवा प्रमुख याचनाओ करी छे ते सामायिकादिकमां एवी याचना करतां व्यवहारे सावद्य लागे" I यह भी लिखना श्रीधनविजयजीका महा मिथ्या है । क्यों कि, ऐसा लेख किसी भी जैनशास्त्रमें नही है । अपरं च येह लिखता है कि, पूर्वोक्त चौथी थुइ कहने व्यवहारमें सावद्य लगे, हम पूछते है कि, ऐसा लेख कौनसे जैनशास्त्रमें है ? तथा व्यवहारमें सावद्य लगे, इस लेखमें यह भी Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૯૫ પુસ્તકાન્તરનો પાઠ માનવા યોગ્ય છે, તો તેમાં પોતાની ચતુરાઈ ક્યાં ચાલી ગઈ ? જો તમે એમ કહેશો કે એકાંત તો નથી ? તો હું પૂછું છું કે મેં એકાંત કયા સ્થળે લખ્યો છે ? તથા તમે જે લખો છો કે, આત્મપ્રબોધમાં લખ્યું છે કે શ્રવર્ધમાનસૂરિની શિષ્ય પરંપરામાં શોભનાચાર્ય થયા છે. -અસત્ય લખવામાં તમારી આંતરદૃષ્ટિ તો નાશ થઈ ગઈ છે. પરંતુ તમે બાહ્યદૃષ્ટિથી પણ દેખતા હોવ, તેમ લાગતું નથી. કારણ કે, આત્મપ્રબોધમા જે પાઠ છે, તે હું પૂર્વે લખી આવ્યો છું અને તમે તે પાઠથી કંઈક જુદા પ્રકારનું જ જાહેર કરો છો. આથી હે ભવ્યો ! શ્રીધનવિજયજીએ સર્વ પોથી (પુસ્તક) પોતાની કાલ્પનિક વાતોથી ભરી દીધી છે. તેથી તે કાલ્પનિક, અસત્ય વાતોનો કેટલા ઉત્તર આપું ? જો શ્રીધનવિજયજી સત્યવાદી હોય, તો પોતે કરેલી વાતોને જૈનશાસ્ત્રોમાંથી બતાવે. (૨૪) પૃષ્ઠ-૧૪૯માં શ્રીધનવિજયજીએ લખ્યું છે કે... “કેટલીક ચોથી થોયોમાં પોતાના-પરના શરીરનું રક્ષણ, સુખ, વળી શત્રુના સમુદાયનો નાશ કરવો ઇત્યાદિક યાચના તથા નમસ્કાર કરવો અને તે દેવની જય બોલવવીને પોતાના ઐશ્વર્યાદિને વધારવા વગેરેની યાચનાઓ કરી છે. સામાયિકાદિમાં એવી યાચના કરતાં વ્યવહારથી પણ સાવદ્ય લાગે.’ શ્રીધનવિજયજીની આ વાત પણ મહામિથ્યા છે. કારણ કે આવો લેખ કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી તથા “પૂર્વોક્ત ચોથી કહેવાથી વ્યવહારમાં પણ સાવદ્ય લાગે” - આવું જે લેખકે લખ્યું છે, તે કયા જૈનશાસ્ત્રમાં છે ? તે અમને જવાબ આપો. વળી ‘વ્યવહારમાં સાવદ્ય લાગે’ - આ લેખથી એ પણ સિદ્ધ થાય છે કે, નિશ્ચયમાં સાવદ્ય ન લાગે. અને નિશ્ચય માનવો તે પણ ભગવાનની આજ્ઞા Page #297 -------------------------------------------------------------------------- ________________ २९६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ सिद्ध होता है कि, निश्चयमें सावद्य न लगे, और निश्चय भी मानना भगवानकी आज्ञा है, तो भगवानकी आज्ञासे पराङ्मुख हो कर निश्चयका व्यवच्छेद करता है, इसी वास्ते हम लिखते है कि, यह श्रीधनविजयजी मिथ्यादृष्टी है। ॥प्रश्न ॥ श्रीधनविजयजीने कहां निश्चयका व्यवच्छेद करा है। ॥ उत्तर ॥ इसने लिखा है कि, व्यवहारमें सावध है. तो इस ही लेखसें सिद्ध होता है कि निश्चयमें सावध नहीं । अब विचार करीए की जो कार्य सावध नही, उसके करनेमें जो निषेध करना यह भवभीरु प्राणीका काम है ? नही. तो इस मृषावादीने क्यों लिखा कि, चौथी थूइ प्रतिक्रमण की आदिमें करनी किसी भी जैनशास्त्रमें नही है । तथा चौथी थूइके निषेध वास्ते इसने जो इस पोथी थोथीमें स्वकपोल कल्पित वितंडावाद लिखा है, सो सर्व मृषावाद लिखा है. क्यों कि, जैसे लेख इसने लिखे है, वैसे लेख किसी भी जैनशास्त्रमें नहीं है। (२५) पृष्ट १७४ में श्रीधनविजयजी लिखता है कि, श्रीआत्मारामजी पांच वस्तुके विरोधी है। "एक तो जैनलिंगनो विरोधी, बीजो श्री शत्रुजय प्रमुख तीर्थनो विरोधी, त्रीजो जैनशास्त्रनो विरोधी, चोथो चतुर्विध श्री संघनो विरोधी, पांचमो पूर्वाचार्यनी सामाचारीनो विरोधी ।। जैन लिंगनो विरोधी एवी रीते थाय छे के, श्री वीरशासनना साधुओने श्री जैनशास्त्रमें समेत मानोपेत जीर्णप्राय कपडां धारण करवां कह्यां छे ने पीलां प्रमुख कपडां धारण करवावालाने महा प्रभाविक स्थिरापद्रगच्छेक मंडन आचार्य श्री वादिवेताल शांतिसूरिजीए उत्तराध्ययनी बृहद्वेषवृत्तिमां विडंबक एटले विगोववावाला आदि शब्दे भांड चेष्टाना करवावाला कह्या छे" Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૨૯૭ છે. ભગવાનની આજ્ઞાથી પરામુખ બનીને નિશ્ચયનો વ્યવચ્છેદ કરે છે. આથી શ્રીધનવિજયજીની વાત તદ્દન અસત્ય છે. પ્રશ્ન:- શ્રીધનવિજયજીએ નિશ્ચયનો વ્યવચ્છેદ (ઉચ્છેદ) ક્યાં કર્યો છે? ઉત્તરઃ- શ્રીધનવિજયજીએ પૂર્વોક્ત લેખમાં લખ્યું છે કે વ્યવહારમાં સાવ છે.' - આ લેખથી સિદ્ધ થાય છે કે નિશ્ચયમાં સાવદ્ય નથી. અહીં વાચકોએ વિચારવું જોઈએ કે, જે કાર્ય સાવદ્ય નથી, તેને કરવાનો નિષેધ કરવો તે ભવભીરુ આત્માનું કામ છે ? નહિ. ભવભી આત્મા ક્યારે પણ તેવો નિષેધ ન કરે. તો પછી શ્રીધનવિજયજીએ કેવી રીતે લખ્યું કે પ્રતિક્રમણની આદિમાં ચોથી થોય કરવાની કોઈપણ શાસ્ત્રમાં કહી નથી.' વળી ચોથી થોયના નિષેધ માટે શ્રીધનવિજયજીએ આ પોથી (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર) રચી છે, તે માત્ર વિતંડાવાદ છે. સત્યથી વેગળી છે. કારણ કે જેવો લેખ તેમણે લખ્યો છે, તેવો લેખ કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી. (૨૫) શ્રીધનવિજયજી પૃષ્ટ-૧૭૪ ઉપર લખે છે કે, શ્રી આત્મારામજી પાંચ વસ્તુના વિરોધી છે “એક તો જૈનલિંગના વિરોધી, બીજા શ્રી શંત્રુજયપ્રમુખ તીર્થોના વિરોધી, ત્રીજા જૈનશાસ્ત્રોના વિરોધી, ચોથા ચતુર્વિધ શ્રીસંઘના વિરોધી, પાંચમા પૂર્વાચાર્યોની સામાચારીના વિરોધી છે. જૈનલિંગના વિરોધી એવી રીતે થાય છે કે શ્રી વીરશાસનના સાધુઓને શ્રીજૈનશાસ્ત્રમાં માનોપેત જીર્ણપ્રાયઃ સફેદ કપડાં ધારણ કરવા માટે કહ્યું છે, ને પીળાં કપડાં ધારણ કરવાવાળાઓને મહાપ્રભાવિક વાદિવેતાલ સ્થિરાપદ્રગથ્થક મંડન પૂ.આ.શ્રી શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયનની બૃહદ્રવૃતિમાં વિડંબક એટલે વેષ વગોવવાવાળા આદિ શબ્દથી ભાંડચેષ્ટાના કરવાવાળા કહ્યા છે.” -લેખકનો આ લેખ મહામિથ્યા છે. કારણ કે શ્રીભગવંતના સિદ્ધાંતમાં વસ્ત્રો રંગવાનો એકાંતે નિષેધ નથી. “મૈથુનને છોડીને કોઈપણ Page #299 -------------------------------------------------------------------------- ________________ २९८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ यह लेख इस श्रीधनविजयजीका महा मिथ्या है; क्यों कि, श्री भगवंतके सिद्धांतमें एकांत वस्त्र रंगने का निषेध नही है। कारणके वास्ते एक मैथुन वर्ण्यके किसी भी वस्तुके करणेका निषेध नही है । यह कथन श्री निशीथ भाष्यमें है। इस वास्ते उपाध्याय श्रीमद्यशोविजयजीने तथा गणि सत्यविजयजीने किसी कारणके वास्ते वस्त्र रंगे है, तबसे लेके तपगच्छके साधु वस्त्र रंगके ओढते है। परंतु कोइ भी प्रामाणिक साधु यह नही मानते है कि, श्री महावीर स्वामी के शासनमें रंगेके ही वस्त्र साधु रख्खे और मैरी भी यही श्रद्धा है। अब तो श्री सर्व संघ तपगच्छ खरतर गच्छमें यह रीति सम्मत है। श्रीआत्माराम आनंदविजयीने ही ये रंगे वस्त्र रखनेकी परंपराय नही चलाइ. इस वास्ते एकले श्रीआत्माराम आनंदविजयहीकी जो श्रीधनविजयजी जैनलिगंका विरोधी लिखता है, यह लेख इसकों इर्षावर्त्त मत्सरी अन्यायी अज्ञानी मृषावादी सूचन करता है । क्यों कि, श्रीमद्यशोविजयोपाध्याजीसे लेकर आज तांइ जितने साधु हो गये है, तिन सर्वका निंदक श्रीधनविजयजी सिद्ध होता है । तथा श्री नेमसागरजीरविसागरजी सरीखे त्यागी वैरागी मुनियोंको भी ये निंदक जैनलिंगके विरोधी लिखता है, परं इतना तो इसको पूछना चाहिये कि, तेरे गुरु राजेंद्रसूरिने संवत् १९२५ में कुमति मतका उद्धार करा है, तिससे पहिले रंगे हुए वस्त्रोंके बिना कौनसा साधु संयमी था ? तिसका नाम तो बतला दे ? तेरे गुरु दादा गुरु आदि तो सर्व अनाचारी असंयमी षट्कायके हिंसक थे; बिना त्यागी गुरु पासें दीक्षा लीया अब भी तैरा गुरु वैसा ही है। इस वास्ते श्रीधनविजयजी श्री संघका निंदक होनेसें दुर्लभबोधी है, तथा उत्तराध्यनका जो लेख इसने लिखा है, सो लेख भी इस श्रीधनविजयजीको महा मिथ्यादृष्टी उत्सूत्रभाषी मृषावादी जैनशास्त्रका अनभिज्ञ अक्षरबोध रहित अभिनिवेशिक मिथ्यादृष्टीपणेका सूचक है क्यों Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ વસ્તુમાં સકારણ કંઈ પણ કરવાનો નિષેધ નથી.' આ શ્રીનિશીથભાષ્યનું વચન(કથન) છે. આથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કોઈક કારણથી વસ્ત્ર રંગ્યા હતા. ત્યાંથી માંડીને તપગચ્છના સાધુઓ વસ્રોને રંગીને ધારણ કરે છે. પરંતુ કોઈપણ પ્રામાણિક સાધુ એવું નથી માનતા કે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ રંગીન વસ્ત્રો જ રાખે અને મારી પણ તે જ શ્રદ્ધા છે. હાલ તો શ્રીસર્વસંઘ તપગચ્છ-ખરતર ગચ્છમાં આ રીતિ સંમત છે. શ્રીઆત્મારામ આનંદવિજયજીએ જ આ રંગીન વસ્ત્રો રાખવાની પરંપરા ચલાવી નથી. તો પછી લેખકે એકલા શ્રીઆત્મારામજી જૈનલિંગના વિરોધી છે, આવું શા માટે લખ્યું ? આ લેખ લેખકના દ્વેષ, ઇર્ષ્યાદિને સૂચિત કરે છે. કારણ કે, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાથી લઈને આજ સુધી જેટલા સાધુ થઈ ગયા છે, તે સર્વેના નિંદક લેખક સિદ્ધ થાય છે. તથા શ્રીનેમસાગરજી, શ્રીરવિસાગરજી જેવા ત્યાગી વિરાગી મુનિઓને પણ લેખક જૈનલિંગના વિરોધી લખે છે. પરંતુ લેખકને એટલું પૂછવું જોઈએ કે, તમારા ગુરુ શ્રીરાજેન્દ્રસૂરિજીએ સં.૧૯૨૫માં કુમતિ મતનો ઉદ્ધાર કર્યો છે, તેના પહેલાં રંગીન વસ્ત્રો સિવાયના કયા સાધુ સંયમી હતા ? તેના નામ તો આપો ? તમારા ગુરુ-દાદાગુરુ આદિ સર્વે તો જૈનદીક્ષાથી વિપરિત આચરણ કરનારા હતા. ત્યાગી ગુરુ વિના દીક્ષા લીધી, આજે પણ તમારા ગુરુ તેવા જ પ્રકારના છે. ૨૯૯ આથી લેખકે માત્ર પોતાના મતની પુષ્ટિમાં બીજાની નિંદા કરી છે - વ્યક્તિગત અઘટતા આક્ષેપો કર્યા છે. તેમાં તથ્ય નથી. વળી ઉત્તરાધ્યયનના પાઠની સાક્ષી આપી છે. તેમાં લેખકની અનભિજ્ઞતા અને કદાગ્રહતા જ દેખાય છે. કારણ કે લેખકશ્રી લખે છે કે... ‘ઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિમાં પીળા આદિ રંગીન વસ્ત્રોને રાખવાવાળા શ્રીમહાવીરપ્રભુના સાધુ વિડંબક = વેષ વગોવવાવાળા કહ્યા છે.’ પરંતુ આ પૂર્વોક્ત લેખની ગંધ પણ ઉત્તરાધ્યયન સૂત્રની Page #301 -------------------------------------------------------------------------- ________________ ३०० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ कि, येह लिखता है कि, उत्तराध्ययनकी बृहद्वृत्तिमें पीले आदि रंगे वस्त्रोके रखनेवाले महावीर के साधु विडंबक एटले वेष विगोवनेवाले कहे है । परंतु इस पूर्वोक्त लेखकी गंध भी उत्तराध्ययन बृहद्वृतिमें नही है, वहां तो ऐसा लेख है कि, साधुका भेख लोकोंकी प्रतीति वास्ते है, जिस्से लोक साधु माने, और नाना प्रकारके जो उपकरणकी कल्पना है, सो इस वास्ते है कि, कोइ विडंबकादि स्वयमेव साधु नही बन जावे । इस टीकाकों वांचके बुधजन आप ही जान जावेगें कि, श्रीधनविजयजीने झूठ लिखा है, इस झूठका दंड श्री संघको तैसा देना चाहिये, जैसा धर्मसंग्रह बाबत लिखा है और निशीथ सूत्रमें नवीन वस्त्रकों तीन चुलु रंग देना लिखा है, उस जगे भी इसने स्वकपोल कल्पित झूठ ही लिखा है, परंतु चूर्णिका पाठ नही लिखा है ।। (२६) पृष्ट १८० में श्रीआत्मारामजी श्री शत्रुंजय तीर्थका विरोधी इत्यादि जो लेख इसने लिखा है सो सर्व ही मिथ्या है, क्यों कि, इस लेखकी बाबत आर्यदेशदर्पण नामा पुस्तक अहमदावादके छापेमें छपवाके श्री संघने सर्व जगे प्रसिद्ध करा है, सो सर्व सुज्ञजनोमें प्रसिद्ध है । इस वास्ते मैं श्री शत्रुंजय तीर्थका विरोधी नहीं हूं, परंतु भक्ति करनेवाला हूं. इस श्रीधनविजयजी अन्यायीने क्या जाने मिथ्यात्व के उदयसे यह झूठा लेख किस वास्ते लिखा है ? इसने अपने पक्षी तीन थुइके माननेवाले आदि मूढमति बनियोंकों श्रीआत्मारामजीके द्वेषी हो जाने वास्ते लिखा है ? इस दंभी छल कपटीका क्यों कर कल्याण होवेगा ? और जैनशास्त्रका विरोधी लिखा सो भी मिथ्या है । क्यों कि, श्री पूज्य जिनभद्रगणि क्षमाश्रमणजीने श्री संग्रहणी सूत्रमें कोडि शब्दके वास्ते आचार्योंके दो मत लिखे है । एक तो सौ लाखकों कहना, और दूसरा कोडी कोई गिणती विशेषका नाम है इस वास्ते लिखा है कि, श्री कल्पभाष्य वृत्तिमें श्री पुंडरीक गणधरके गच्छमें बत्तीस हजार साधु लिखे है, तो पांच Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ બૃહદ્રવૃત્તિમાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રની બૃહદવૃત્તિમાં એવો પાઠ છે કે, સાધુનો વેષ લોકોની પ્રતીતિ માટે છે, જેનાથી લોકો સાધુને ઓળખે અને અનેક પ્રકારના ઉપકરણોની જે કલ્પના છે, તે માટે છે કે, કોઈ વિડંબક આદિ સ્વયંમેવ સાધુ ન બની જાય. તે ટીકાને વાંચીને સુજ્ઞજનો સ્વયં સમજી જશે કે, શ્રીધનવિજયજીએ અસત્ય લખ્યું છે. અહીં પણ શ્રીસંઘે “ધર્મસંગ્રહની બાબતમાં પૂર્વે જણાવ્યું હતું, તેમ આ ઉત્તરાધ્યયન સૂત્રની બૃહવૃત્તિની ટીકાની પણ પરીક્ષા કરવી જોઈએ. તથા નિશીથસૂત્રમાં નવીન વસ્ત્રોને ત્રણ અંજલી (રંગીન પાણીથી) રંગ આપવાનું લખ્યું છે. આ સ્થળે પણ તેમણે સ્વકપોલ કલ્પિત અસત્ય જ લખ્યું છે. પરંતુ ચૂર્ણિનો પાઠ લખ્યો નથી. (૨૬) પૃઇ-૧૮૦ ઉપર શ્રી આત્મારામજીને શ્રી શંત્રુજય તીર્થના વિરોધી ઇત્યાદિ જે લેખ તેમણે લખ્યો છે, તે સર્વે અસત્ય છે. કારણ કે, તે લેખની બાબતમાં “આર્યદિશદર્પણ” નામનું પુસ્તક અમદાવાદના છાપામાં છપાવીને શ્રીસંઘે સર્વસ્થળે પ્રસિદ્ધ કરેલ છે. તે સર્વ સુજ્ઞજનોમાં પ્રસિદ્ધ છે. તેથી હું શ્રી શત્રુંજય તીર્થનો વિરોધી નથી. પરંતુ ભક્તિ કરવાવાળો છું. -પૃષ્ટ-૧૮૦ ઉપરનો સર્વ લેખ તેજોદ્વેષથી લખાયો છે. પોતાના મતની અસત્ય વાતોને ઢાંકવા માટે બીજા ઉપર મિથ્યા આરોપો મુકવા સિવાય તેમાં બીજું કશું જ નથી. આવી પ્રવૃત્તિ કરનારા બિચારા તે લોકોનું શું થશે? અને “જૈનશાસ્ત્રના વિરોધી' તરીકે મને લખ્યો, તે પણ મિથ્યા છે. કારણ કે શ્રીપૂજય જિનભદ્રગણિ ક્ષમાક્ષમણજીએ શ્રી સંગ્રહણી સૂત્રમાં “કોડી' શબ્દને માટે આચાર્યોના બે મત લખ્યા છે. એક “કોડી' શબ્દ ૧૦૦ લાખ માટે વપરાય છે અને બીજો “કોડી' કોઈક ગણત્રી વિશેષનું નામ છે. મેં તો જૈનતજ્વાદમાં ‘કોડી કોઈ ગણત્રી વિશેષ છે માટે લખ્યું છે કે, શ્રીકલ્પભાષ્ય વૃત્તિમાં શ્રી પુંડરિક ગણધરના ગચ્છમાં ઉત્કૃષ્ટા બત્રીસ હજાર Page #303 -------------------------------------------------------------------------- ________________ ३०२ I श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ कोडी क्योंकर हो सकते है ? ऐसी कोई आशंका न करे, इस वास्ते दूसरा मत लिखा है । परं पूर्वाचार्योंके लेखकों झूठा करने वास्ते नही लिखा है । और श्री हीरविजयसूरिजीने सो लाखकी कोडी लिखी है, और वीसकी कोडी निषेध करी है । और मैंने कोई जैनतत्वादर्शमें ऐसा नही लिखा है कि, वीसकी कोडी ही माननी चाहिये, इस वास्ते श्रीधनविजयजी मृषावादी और जैनशास्त्रोका विरोधी है क्यों कि इसकों तपगच्छके आचार्योंके लेख प्रमाण नहीं है, और उनोंकी निंदा करी है, तथा तीन थुइ माननेका पंथ झूठा निकाला है । । पहिलां तो इसने प्रतिक्रमणकी आद्यंतकी थुइ निषेध करी । जब प्रतिवादीयोंने सताया तब कहने लगाकि, जिनमंदिरमें चौथी थुइ नही कहनी, जब तिसका लेख देखा तब कहने लगा कि, पूजादि विशिष्ट कारणे करणी, अन्यथा नही । इत्यादिक झूठी स्वकपोल कल्पना करके, इस चिंतामणी समान मनुष्य जन्मको बिगाडा है । क्यों कि, नगर सेठ प्रेमाभाई श्री संघके बडे २ सेठोंकी सहि सहित अपने छपवाए पत्रमें प्रगट लिखते है कि, " मुनि आत्मारामजी महाराज चार थोयो प्रतिक्रमणामां कहे छे, ते कोइ नवीन नथी । परंपरा पूर्व चालती आवेली छे. हालमां मु. राजेंद्रसूरिए प्रतिक्रमणमां त्रण थोयो कहेवानुं परुप्युं छे परंतु अहीयां अहमदावादमां आठ दश हजार श्रावकनो संघ कहेवाय छे. तेमां कोइ त्रण थोयो प्रतिक्रमणमां कहेवी एम अंगीकार कर्तुं नथी अने कोइ थोयो कहेता पण नथी " अब विचार करो कि, जेकर उपर लिखे परिमाण इस श्रीधनविजय- राजेंद्रसूरिये प्ररूपणा नही करी तो, क्या अहमदावादके सेठोंकों पूर्वोक्त लेखका स्वप्न आया था ? नही आया । किंतु ही जैनशास्त्रके तथा जैनसंघ के विरोधी श्रीधनविजय - राजेंद्रसूरि ही मिथ्यात्वके उदयसें कही कोई प्ररूपणा, कही कोई प्ररूपणा करते फिरते है । अब इस पोथीमें प्रतिक्रमणकी आदिमें जघन्य प्रकारे और किसी Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૦૩ સાધુ લખ્યા છે, તો પાંચ કોડી કેવી રીતે હોઈ શકે? એવી કોઈ આશંકા ન કરે, આ માટે બીજો મત લખ્યો છે. પરંતુ પૂર્વાચાર્યોના લેખને અસત્ય સિદ્ધ કરવા લખેલ નથી અને શ્રીહીરવિજયસૂરિજીએ ૧૦૦ લાખની કોડી લખી છે અને વીસની કોડી નિષેધ કરી છે. અને મેં જૈનતત્ત્વદર્શમાં એવું નથી લખ્યું કે વીસની કોડી જ માનવી જોઈએ. તેથી શ્રીધનવિજયજીની વાત અસત્ય છે, જૈનશાસ્ત્રોની વિરોધી છે. કારણ કે, તેમને તપગચ્છના આચાર્યોના લેખ પ્રમાણ નથી અને તેઓની નિંદા લખી છે. સાથે સાથે ત્રણ થોયનો અસત્ય માર્ગ પ્રવર્તાવ્યો છે. પ્રથમ તો તેમણે પ્રતિક્રમણની આદ્યતની ચોથી થોય નિષેધ કરી, જ્યારે પ્રતિવાદિઓએ વિરોધ કર્યો, ત્યારે કહેવા લાગ્યા કે જિનમંદિરમાં ચોથી થાય નહી કહેવી. જ્યારે જિનમંદિરમાં ચોથી થોયનો લેખ બતાવાયો, ત્યારે કહેવા લાગ્યા કે પૂજાદિ વિશિષ્ટ કારણમાં ચોથી થોય કહેવી, અન્યથા નહિ. ઇત્યાદિ જુઢિ સ્વકપોલ કલ્પના કરીને લોકોને ઉન્માર્ગમાં ધકેલી દીધાં છે. તેના યોગે સ્વ-પરનો મનુષ્યજન્મ બગડી રહ્યો છે. કારણ કે નગરશેઠ પ્રેમાભાઈ શ્રીસંઘના બે મોટા શેઠોની સહી સહિત પોતાના દ્વારા છપાવેલા પત્રમાં પ્રગટપણે લખે છે કે.. મુનિ આત્મારામજી મહારાજ ચાર થયો પ્રતિક્રમણમાં કહે છે, તે કોઈ નવીન નથી. પરંપરા પૂર્વેથી ચાલતી આવેલી છે. હાલમાં મુ. રાજેન્દ્રસૂરિએ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવાનું પ્રરૂપ્યું છે. પરંતુ અહીંયા અમદાવાદમાં આઠ દસ હજાર શ્રાવકોનો સંઘ કહેવાય છે. તેમાં કોઈએ પણ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવી એમ અંગીકાર કર્યું નથી અને કોઈ (ત્રણ) થોયો કહેતા પણ નથી.” અહીં વાચકોએ વિચારવું જોઈએ કે, જો ઉપર લખ્યા પ્રમાણે શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ પ્રરૂપણા કરી નથી, તો શું અમદાવાદના શેઠોને પૂર્વોક્ત લેખનું સ્વપ્ન આવ્યું હતું? એવું તો નથી જ. પરંતુ જૈનશાસ્ત્ર Page #305 -------------------------------------------------------------------------- ________________ ३०४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ जगे जघन्योत्कृष्ट प्रकारे चैत्यवंदन करनी लिखते है ऐसे पूर्वापर जैनशास्त्र और जैनसंघसें विरोध लिखनेवाले इन बिचारे अनाथोंकी क्या जाने कैसी अशुद्ध गति होवेगी? ॥३॥ मैं संघका विरोधी नही, किंतु संघानुयायी हुँ । और श्रीधनविजय-राजेंद्रसूरिजी तपगच्छ खरतरगच्छ उपकेशगच्छादि सर्व सद्गच्छ और संघके विरोधी है क्यों कि, पूर्वोक्त निंदा करनेसें यह दुर्लभबोधि होनेका बीज बोय रहे है, परंतु यह काम इनोंकों करना अच्छा नही है, आगे इनोकी मरजी ॥४|| पूर्वधर पूर्वाचार्य सामाचारीका मैं विरोधी नही हुं, तपगच्छकी सामाचारी पालनेसें, परंतु यह श्रीधनविजय-राजेंद्रसूरिजी इस पोथीके १८३ पृष्ठके लेखसें महा मृषावादी और पूर्वाचार्योकी सामाचारीके विरोधी सिद्ध होते है । क्यों कि इसने जो १३ ग्रंथो के नाम लिखे है, तिनमेसें एक आवश्यकचूर्णि बिना कोइभी ग्रंथ पूर्वधर पूर्वाचार्योका रचा हुआ नही है । इस वास्ते इनोका लेख इनोहीकों मृषावादी सूचन करता है। और इन पूर्वोक्त ग्रंथोमें जो पाठ लिया है, सो सर्व ही मैं सत्य करके मानता हुं. इस वास्ते मैं पूर्वाचार्योके लिखे ग्रंथोका विरोधी नही हुं, परंतु श्रीधनविजयराजेंद्रसूरिजी च्यार थुइ लिखने रचने और करनेवाले सर्व आचार्योके विरोधी है। तथा तपगच्छ खरतरगच्छोके आचार्योके निंदक और विरोधी है । तिनोंकी कही चौथी थुइ प्रतिक्रमणकी आद्यंतमें कहनी और श्रुतदेवताक्षेत्रदेवताका कायोत्सर्ग करना, और थुइ दिन २ प्रत्ये कहनी नही मानते है; और माननेवालोंकी निंदा करते है । क्यों कि, श्री जयचंद्रसूरिजी और श्रीमद्यशोविजयोपाध्यायजीने तो देवसिक प्रतिक्रमणके आदिमें च्यार थुइसे चैत्यवंदना करनी कही है । तिसके वास्ते यह श्रीधनविजयजीने स्वकपोल कल्पित महा झूठी क्लपना इस पोथीमें लिखी है, सो तो इस ही की अज्ञानता उत्सूत्र प्ररुपणा तपगच्छके सर्व आचार्योसे विरोधीता श्री संघके Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૦૫ અને જૈનસંઘથી વિપરીત જનારા શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી જ કર્મના ઉદયથી કોઈક વાર કોઈક સ્થળે અમુક પ્રરૂપણા અને કોઈક સ્થળે અન્ય પ્રરૂપણા કરતા ફરે છે. વળી તે (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્વાર) પુસ્તકમાં પ્રતિક્રમણમાં જઘન્ય પ્રકારે અને કોઈક સ્થળે જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદના કરવાની લખે છે. આવી રીતે જૈનશાસ્ત્ર અને જૈનસંઘથી પૂર્વાપર વિરોધ લખનારા આ બિચારા લોકોનું શું થશે ? IIા હું સંઘનો વિરોધી નથી. પરંતુ સંઘાનુયાયી છું અને જ્યારે તથાકથિત પુસ્તક અને તેઓની પ્રરૂપણા જોતાં તેઓ સ્પષ્ટતયા શાસ્ત્ર, સંઘ અને સદ્ગુચ્છના વિરોધી છે. તેઓની આ પ્રવૃત્તિ સ્વ-૫૨ આત્મઘાતક છે. તેનાથી તેઓ પાછા ફરી જાય તો સારી વાત છે, બાકી તેઓની જેવી મરજી. ॥૪॥ (૨૭) વળી હું પૂર્વધર પૂર્વાચાર્યોની સામાચારીનો વિરોધી નથી. કારણકે હું તપગચ્છની સામાચારીનું પાલન કરું છું. પરંતુ શ્રીધનવિજયજીશ્રીરાજેન્દ્રસૂરિજી તે પુસ્તકના પૃષ્ટ-૧૮૩ ઉપરના લેખથી મૃષાવાદી અને પૂર્વાચાર્યોની સામાચારીના વિરોધી સિદ્ધ થાય છે. કારણ કે, ત્યાં તેમણે જે ૧૩ ગ્રંથોના નામ લખ્યા છે. તેમાંથી એક આવશ્યક ચૂર્ણિ વિના કોઈ પણ ગ્રંથ પૂર્વધર પૂર્વાચાર્યોનો રચેલો નથી. તેથી તેમનો લેખ તેમને જ મૃષાવાદી જાહેર કરે છે અને તે પૂર્વાક્ત ગ્રંથોમાં જે પાઠ લખ્યા છે, તે સર્વે પણ હું સત્ય તરીકે માનું છું. પરંતુ શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી ચાર થોય લખનારા-રચનારા અને કરનારા સર્વે આચાર્યોના વિરોધી છે તથા તપગચ્છ ખરતર ગચ્છના આચાર્યોના નિંદક વિરોધી છે. પૂર્વાચાર્યો દ્વારા કથિત ચોથી થોય પ્રતિક્રમણની આદંતમાં કહેવી અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવી, તે માનતા નથી અને પૂર્વાચાર્યોની વાતને માનનારાઓની નિંદા કરે છે. કારણ કે, શ્રીજયચંદ્રસૂરિજી અને મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ પ્રતિક્રમણના આધંતમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તેમના માટે લેખકશ્રીએ સ્વકપોલ કલ્પિત મહા અસત્ય કલ્પના તે પોથીમાં લખી છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ३०६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ साथ विरोधीतादिकी सूचना करनेवाली है। (२८) प्रश्न ॥ जब पूर्वोक्त १३ तेरां ग्रंथोमें प्रथम करेमि भंते और पिछे इरियावहीया पडिक्कमवी कही है, तो तुम अपने श्रावकोंकों ऐसी विधि क्यों नही बतलाते हो? उत्तर ।। हे सौम्य ! इन शास्त्रोंके पाठ अति गंभीर है, और मैरी मति अति तुच्छ है, इस वास्ते मैं इन शास्त्रकारोंका आशय नही समझ सकता हुँ । क्यों कि, श्री विजयसेनसूरिजी सेनप्रश्नमें ऐसा लिखते है॥ तथा च तत्पाठः ॥ तथा सामायिकाधिकारे पूर्वमीर्यापथिकीप्रतिक्रमणं शास्त्रानुसार्युत पश्चादिति प्रश्नोऽत्रोत्तरं ॥ सामायिकाधिकारे महानिशीथ-हारिभद्रियदशवैकालिकबृहवृत्याद्यनुसारेण युक्त्यनुसारेण सुविहित परंपरानुसारेण च पूर्वमीर्याथिकी प्रतिक्रमणं युक्तिमत्प्रतिभाति यद्यप्यावश्यकचूर्णी पच्छा इरिआवहीअए पडिक्कमइ इत्युक्तमस्ति परं तत्र साधुसमीपे सामायिक करणानंतरं चैत्यवंदनमपि प्रोक्तमस्ति ततः इर्यापथिकीप्रतिक्रमणं सामायिकसंबंधमेवेति कथं निश्चीयते तेन चूर्णिगत सामायिककरणसमाचारी सम्यक्तया नावगम्यते तदपि योगशास्त्रवृत्तिश्राद्धदिनकृत्यवृत्यादौ पश्चादीर्यापथिकीप्रतिक्रमणं दृश्यते तत्तु चूर्णिमूलकमेवेति तदूपर्येति पश्चादीर्यापथिकीप्रतिक्रमणं निर्णीतं कथं भवतीति || भाषा ॥ तथा सामायिकके अधिकारमें प्रथम ईरियावहीया करके करेमिभंतेकी पट्टी पढनी शास्त्रानुसार युक्त है वा प्रथम करेमिभंते पीछे इरियावही करनी इति प्रश्न । - इसका उत्तर, सामायिकके अधिकारमें महानिशीथ, हरिभद्रसूरिकृत दशवैकालिककी बडी वृत्ति आदि अनुसारे और युक्ति अनुसारे, और सुविहित परंपरानुसारे तो, प्रथम ईर्यावही करणी युक्त मालूम होती है, Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૦૭ તે તો તેમની ઉન્માર્ગસન્મુખતા અને પૂર્વાચાર્યો તથા સંઘની વિરોધિતાને પ્રગટ કરે છે. (૨૮) પ્રશ્ન- પૂર્વોક્ત ૧૩ ગ્રંથોમાં (‘ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર” પુસ્તકના પૃષ્ટ-૧૮૩ ઉપર જણાવેલા આવશ્યક બૃહદ્રવૃત્તિ વગેરે ૧૩ ગ્રંથોમાં) તો પ્રથમ કરેમિભંતે અને પછી ઇરિયાવહીયા પડિફકમવાની કહી છે, તો તમે પોતાના શ્રાવકોને આવા પ્રકારની વિધિ કેમ બતાવતા નથી? જવાબ:- હે સૌમ્ય ! તે શાસ્ત્રોના પાઠ અતિગંભીર છે. અને મારી મતિ આતિતુચ્છ છે. તેથી હું તે શાસ્ત્રોના આશય સમજી શકતો નથી. કારણ કે શ્રીવિજયસેનસૂરિજી સેનપ્રશ્નમાં નીચે પ્રમાણે લખે છે કે... I તથા તા: ___ तथा सामायिकाधिकारे पूर्वमीर्यापथिकीप्रतिक्रमणं शास्त्रानुसार्युत पश्चादिति प्रश्नोऽत्रोत्तरं ॥ सामायिकाधिकारे महानिशीथहारिभद्रियदशवैकालिकबृहदवृत्याद्यनुसारेण युक्त्यनुसारेण सुविहित परंपरानुसारेण च पूर्वमीर्यापथिकी प्रतिक्रमणं युक्तिमत्प्रतिभाति यद्यप्यावश्यकचूर्णौ पच्छा इरिआवहीअए पडिक्कमइ इत्युक्तमस्ति परं तत्र साधुसमीपे सामायिककरणानंतरं चैत्यवंदनमपि प्रोक्तमस्ति ततः इर्यापथिकीप्रतिक्रमणं सामायिकसंबंधमेवेति कथं निश्चीयते तेन चूर्णिगत सामायिक करणसामाचारी सम्यक तया नावागम्यते तदपि योगशास्त्रवृत्तिश्राद्धदिनकृत्यवृत्यादौ पश्चादीर्यापथिकीप्रतिक्रमणं निर्णीतं कथं भवतीति ॥ ભાવાનુવાદ (પ્રશ્ન-) સામાયિકના અધિકારમાં પ્રથમ “ઇરિયાવહીયા' કરીને ‘કરેમિભંતે'ની પટ્ટી (પાઠ) કહેવો શાસ્ત્રાનુસાર યુક્ત છે કે પ્રથમ કરેમિભંતે અને પછી ઇરિયાવહી કરવી યુક્ત છે? જવાબ-સામાયિકના અધિકારમાં મહાનિશીથ, શ્રીહરિભદ્રસૂરિકૃત દશવૈકાલિકસૂત્રની બૃહદ્રવૃત્તિ આદિ અનુસાર તથા યુક્તિ અનુસાર તથા Page #309 -------------------------------------------------------------------------- ________________ ३०८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ यद्यपि आवश्यक चूर्णिमें पीछे ईर्यावही पडिक्कमनी कही है, परंतु तिहां साधु समीपे सामायिक करण अनंतर चैत्यवंदन भी करना कहा है। तब तो ईर्यापथिकी प्रतिक्रमणका संबंध सामायिकके साथ ही है ऐसा कैसे जाना जावे ? इस वास्ते चूर्णिगत सामायिक करणेकी सामाचारी अच्छीतरे नही जानी जाती है । यद्यपि योगशास्त्रवृत्ति, श्राद्धदिनकृत्य वृत्ति, आदिमें पीछे ईर्यावही करनी कही है सो भी लेख चूर्णि उपरसें ही है। इस वास्ते तिन ग्रंथोसें भी ईरियावही पीछे करणी यह निर्णय कैसे होवे? (२९) अब हम श्रीधनविजयजीकों पूछते है कि, तमने जो इस पोथीमें श्रीहीरविजयसूरिजी और श्री विजयसेनसूरिजीके दीये उत्तर रुप ग्रंथोके पाठ अर्थात् हीरप्रश्न-सेनप्रश्नोंके पाठ लिखे है, सो तुमने श्रीहीरविजयसूरिजी और श्रीविजयसेनसूरिजीको सत्यवादी मानके लिखे है कि असत्यवादी मानके जेकर सत्यवादी मानके लिखे है तब तो यह जो लेख तैने इस पोथीमें कितनी जगे लिखा है कि, प्रथम करेमिभंते पीछे ईरियावहिया सो क्या समझके लिखा है ? क्योंकि तुमारे मनमें तो श्रीसेनसूरिजीका कथन सत्य भासन हो रहा है, और पोथीमें तिस्से उलटा लिखके अपने मतके श्रावकांको मिथ्या श्रद्धा करवा रहे हो क्या तुम इन बिचारोंके कोई पूर्व जन्मोके शत्रु हो ? जेकर कहोंगे कि, हम उनोंको मृषावादी मानते है तो फेर कहनाहि क्या रहा? अपनेही पूर्वजोंको मृषावादी ठहराये, तो तुमारेमें वचन सत्यकर मानता हूं. उनोने प्रथम ईरियावही और पीछे करेमिभंते लिखी है, तैसे ही मैं मानता हुं इस वास्ते सुज्ञजन आपही विचार लेवेंगे कि, श्रीधनविजय-राजेंद्रसूरिजी श्रीचतुर्विध संघ और अपने पूर्वाचार्योके विरोधी है कि, श्रीआत्मारामजी विरोधी है ? ॥प्रश्न ॥ करेमिभंते पहिले वा ईर्यापथिकी पहिले इन दोनो ही वातोमें आप किसको मानते है ? Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૦૯ સુવિહિત પરંપરાનુસારે તો પ્રથમ ઇરિયાવહી કરવી યુક્ત જણાય છે. યદ્યપિ (જો કે) આવશ્યક ચૂર્ણિમાં પછીથી ‘ઈર્યાવહી' પડિક્કમવાની કહી છે. પરંતુ ત્યાં સાધુ પાસે સામાયિક કર્યા બાદ ચૈત્યવંદન પણ કરવાનું કહ્યું છે. તેથી ઇર્યાપથિકી પ્રતિક્રમણનો સંબંધ સામાયિકની સાથે જ છે; એવું કેવી રીતે જાણી શકાય? આથી ચૂર્ણિગત સામાયિક કરવાની સામાચારી સભ્યતા જણાતી નથી. (અર્થાત્ ચૂર્ણિમાંથી સામાયિકની સામાચારી સારી રીતે જાણી શકાતી નથી.) યદ્યપિ યોગશાસ્ત્રવૃત્તિ, શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ આદિમાં (‘કરેમિ ભંતે' ઉચ્ચરાવ્યા બાદ) “ઇર્યાવહી કરવાની કહી છે, તે પણ લેખ ચૂર્ણોના આધારે છે-ચૂર્ણ ઉપરથી છે. આથી તે ગ્રંથોથી પણ “ઇરિયાવહી પછી કરવી, તે નિર્ણય કેવી રીતે થઈ શકે? ......................................, (૨૯) ઉપરોક્ત સેન પ્રશ્નના પાઠથી સ્પષ્ટ થાય છે કે, શ્રીધનવિજયજીની વાત અસત્ય છે. શ્રીધનવિજયજીને પ્રશ્ન છે કે... “સેનપ્રશ્ન' ગ્રંથના કર્તા શ્રીસેનસૂરિજી મ.ને તમે સત્યવાદી માનો છો કે અસત્યવાદી માનો છો? જો શ્રીસેનસૂરિજી મ.ને સત્યવાદી માનો છો અને તેમના પ્રશ્નોત્તર ગ્રંથ સેનપ્રશ્નને સત્ય માનો છો, તો તમારા પુસ્તકમાં સેનપ્રશ્નથી વિરોધી લખવાથી તે ગ્રંથના વિરોધી સિદ્ધ થાઓ છો કે નહિ? તેના યોગે તે ગ્રંથના કર્તા શ્રીસેનસૂરિજી મ.ના વિરોધી છે કે નહિ? જો શ્રીસેનસૂરિજી મ.ને અસત્યવાદી માનો છો, તો તમને કશું જ કહેવાનું રહેતું નથી. કારણ કે, તમે પોતાની ગુરુપરંપરામાં થયેલા પૂર્વજોપૂર્વાચાર્યોને પણ અસત્યવાદી કહો છો. અહીં વાચકો વિચારી શકે છે કે પોતાના પૂર્વજોની વાતોથી વિરોધી લખાણ કરવા અને પોતાના પૂર્વજોને અસત્યવાદી માનવા - અંધપરંપરાના વાહક માનવા, ઈત્યાદિ અસમંજસ લખનારા પ્રવૃત્તિ કરનારા શ્રીધનવિજયજી Page #311 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ ॥ उत्तर ॥ हे सौम्य ! मैरा यह शक्ति नही है कि, मैं किसी भी सुविहित आचार्यके लेखकों असत्य कलं. क्यों कि दोनो ही तरेके शास्त्रोमें लेख है। ॥ प्रश्न ॥ किस किस शास्त्रमें प्रथम ईर्यापथिकी और पीछे करेमिभंतेका उच्चार करना कहा है ? ॥ उत्तर ॥ श्री तपगच्छीयगणि श्रीरुपविजयजी अपने रचे प्रश्नोत्तरोमें ऐसे लिखतें है। तथा च तत्पाठः ॥ जैनागमवचः श्रुत्वा नत्वा सद्गुरुपत्कजं ईर्यापथिकचर्चासं वक्ष्ये सन्मार्गदीपिकां ॥१॥ जे आत्मार्थी जीव होय तिणे पचांगी प्रमाणे सामायिकादिक क्रिया करवी ते पचांगी नाम कहीछीए । सूत्र १ नियुक्ति २ भाष्य ३ चूर्णि ४ वृत्ति ५ तथा सुविहित आचार्यकृत ग्रंथ तेहने अनुसारे जे भव्य जीव क्रिया करे ते जिनमार्गनो आराधक थाइ, अने हमणा कलिकालना दूषण थकी पोत पोताना गच्छने कदाग्रहें करीने सूत्रने लोपीने कदाग्रहें करीने श्रावकने विपरीत मागें चलवें तेहने इम कहे जे सामायिक दंडक उचरीने पछे ईरियावही पडिक्कमो पण सुविहित गच्छनी विधि सूत्रने अनुसारी ईर्यावही पडिक्कमीने सर्व पडिक्कमणुं पोसह सामायिक सज्झायादिक क्रिया करवी, पण ईर्यावही पडिक्कम्या विना पडिक्कमणादिक सामायिक करवू ते आगमथी विरोधी छे।। (३०) ते उपर श्रीमहानिशीथ सूत्रनी साखि लखी छे. ॥ तथाहि ॥ से भयवं जहुत्तविण उवहाणेण पंचमंगल महासुअक्खं धमहिज्झित्ताणं पुव्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपव्वीए सीरवंजणमत्ता बिंदुपयाक्खरविसुद्धथिरपरिचियं काऊणमहतापबंधेणं सुत्तत्थंच विण्णायतउणं किं महिचज्झे गोयमा इरियावहियं से भयवं केणंअटेणं एवं वुच्चइ जयाणं पंचमंगलं महासुअक्खं धमहिज्झित्ताणं पुणो इरियावहिअं अहीए गोयमा जेएस Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૧ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ કેવી રીતે સત્ય હોઈ શકે ? હું તો સર્વ તપગચ્છના આચાર્યોના વચનને સત્ય માનું છું. તેઓશ્રીએ પ્રથમ ઇરિયાવહી અને પછી “કરેમિ ભંતે લખી છે, તે જ પ્રકારે હુ માનું છું તેથી સુજ્ઞજનો વિચારી શકે છે કે ચતુર્વિધ સંઘ અને પોતાના પૂર્વાચાર્યોના વિરોધી શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી છે કે શ્રી આત્મારામજી મ. છે? પ્રશ્નઃ- “કરેમિ ભંતે પ્રથમ કે “ઇરિયાવહી' પ્રથમ, આ બંને વાતોમાં તમે કઈ માનો છો? જવાબ-હે સૌમ્ય ! મારી એ શક્તિ નથી કે, હું કોઈ પણ સુવિહિત આચાર્યશ્રીના લેખને અસત્ય (જાહેર) કરું. કારણ કે, શાસ્ત્રોમાં બંને પ્રકારના લેખ છે. પ્રશ્ન - ક્યા કયા શાસ્ત્રમાં પ્રથમ “ઇર્યાપથિકી અને પછી “કરેમિ ભંતે' નું ઉચ્ચારણ કરવાનું કહ્યું છે? જવાબઃ- શ્રીતપાગચ્છીય ગણિવર્ય શ્રીરુપવિજયજી સ્વરચિત પ્રશ્નોત્તરમાં આ પ્રમાણે લખે છે... તથા ૪ તત્પતિ છે નૈનાનામવર: કૃત્વા નત્વા સમુહ पत्कजं इर्यापथिकचारुं वक्ष्ये सन्मार्गदीपिकां ॥१॥ -જે આત્માર્થી જીવ હોય, તેણે પંચાંગી પ્રમાણે સામાયિકાદિક ક્રિયા કરવી. તે પંચાંગીના નામ કહીએ છીએ. (૧)સૂત્ર, (૨)નિર્યુક્તિ, (૩)ભાષ્ય, (૪)ચૂર્ણિ, (૫)વૃત્તિ. તથા સુવિહિત આચાર્યકૃત ગ્રંથને અનુસાર જે ભવ્યજીવ ક્રિયા કરે તે જિનમાર્ગનો આરાધક થાય છે. અને હમણાં કલિકાલના દૂષણથી પોતપોતાના ગચ્છના કદાગ્રહોને લઈને, સૂત્રને લોપીને કદાગ્રહોને કરીને શ્રાવકને વિપરીત માર્ગે ચલાવે છે. તેમને એમ કહે છે કે, સામાયિક દંડક ઉચ્ચરીને પછી ઇરિયાવહી પડિકમો, પણ સુવિહિત ગચ્છની વિધિ સૂત્રને અનુસારી ઇર્યાવહી પડિક્કમીને સર્વ પડિક્કમણું, પોષણ, સામાયિક સજ્જયાદિક ક્રિયા Page #313 -------------------------------------------------------------------------- ________________ ३१२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ आयागमणागमणाइ परिणए अणेगजीवपाणभूअसत्ताणं अणोवउत्तपमत्ते संघट्टण अवद्दावणकिलामणं काउणं अणालोइअ अपडिक्कंते चेवगमणाइ अणेण अण्णवावार परिणामासत्तचित्तयाए केइपाणीतमेव भावंतरमच्छद्दिअ अट्टदुइट्टज्झवसिए किंचिकालखणं विरत्तेताहे तस्सफलेणं विसंवएज्जाजयाउणं कहिंचीण्णाण मोहमाया दोसेणं एगिदि आदीणं संघट्ट परिआवणं वाकयंहवेज्झातयाय पच्छा हाहाहा दुट्टकयमम्मोहित्तिघण रागदोसमोह मिच्छत्तणामधेहिं अदिट्ठ परलोग पच्चवाएहिं कुरकम्मनिग्धिणेहिं परमसंवेगमावणे सुपरिफूडं आलोइत्ताणं 'निंदित्ताणं गरहित्ताणं पायछित्तमणुचरित्ताणं निस्सल्लेअणाउलचित्ते असुभकम्मक्खयट्ठा किंचि आयहिअचिइ वंदणाइ अणुढेज्झातयातयटेचेव उवउत्तेसे हवेज्झाजयातस्सणं परमेग्गचित्तसमाहि हवेज्झा तयाचेव सव्वजगजीव पाणभूअसत्ताणं अहिट्ठफलसंपत्ती हवेज्झा ता गोयमा अपडिक्वंताए इरियावहिआए नकप्पई चेवकाउं किंचिवि चिइवंदणसज्झायज्झाणाई अफलासायमभिकंखु गणएएणं अद्वेणं गोयमा एवं वुच्चइजहाणं गोयमाससुतत्थोभयपंचमंगलं थिरपरिचियं काउणं तओ इरियावहिअं अज्झाए से भयवं कयराएविहिए तमिरियावहिअमहीए गोयमाजहाणं पंचमंगलमहासुअक्खंधंति ॥ इति महानिशीथ तृतीयाध्ययने ॥ (३१) इहां श्री महानिशीथ सूत्रना त्रीजा अध्ययने इम कडं के, जे वारे कोई जीव १ प्राणी, बेइंद्री तेइंद्री चौरिंद्री जावत् पंचिंद्री भूत ते, वनस्पतीकाय सत्व, ते पृथ्वी प्रमुख च्यार थावर तेहनी संघटना करी अथवा तेहने परितापना उपजावी तेवारे मनमां पश्चात्ताप उपनो, हा हा ! अमोए घणुंज दुष्ट काम कस्युं अतिशय राग-द्वेष-मोह-मिथ्यात्व-अज्ञानदशाए अंध थइने परलोकना कष्टने अणविचारीने क्रूर कर्म निर्दयीपणे करयुं हवे कुण रीते ए पापथकी न्यारो थईश. ए रीते परमवैराग्य रंगे रंगाणो थको पापने आलोइने निंदना करीने गरहणा करीने प्रायश्चित अंगीकार करीने शल्य रहित Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૧૩ કરવી, પણ ઈર્યાવહી પડિફકમ્યા વિના પ્રતિક્રમણાદિક સામાયિક કરવું તે આગમથી વિરોધી છે. (30) ते ७५२ श्रीमहानिशीथ सूत्रांनी साक्षी समीछे. तथाहि ॥से भयवं जहत्तविण उवहाणेण पंचमंगलं महासुअक्खं धमहिज्जित्ताणं पुव्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपुव्वीए सरवंजणमता बिंदुपयाक्खरविसुद्धथिरपरिचियं काउणमहतापबंधेणं सुत्तत्थं च विण्णाय तओणं क महिज्जेज्जा गोयमा इरियावहियं से भव्यं केणअटेणं एवंवुच्चइ जयाणं पंचमंगलं महासुअक्खं धमहिज्जित्ताणं पुणो इरियावहिअं अहीए गोयमा जेएस आयागमणागमणाइ परिणइ अणेगजीवपाणभूअसत्ताणं अणोवउत्तप्रमते संघट्टण अवद्दावणकिलामणं काउणं अणालोइअ अपडिक्कंते चेगमणाइ अणेग अण्णवावार परिणामासत्तचित्तयाए केइपाणीतमेव भावंतरमच्छद्दिअ अट्टदुहट्टइववसिए किंचिकालखणं विरत्तेताहे । तस्सफलेणं विसंवएज्जा जयाउणं कहिंचीअण्णाण मोहमाया दोसेणं एगिदि आदीणं संघट्ट परिआवणं वाकयंहवेज्जातयाय पच्छाहाहाहादुटुकयमम्मोहित्तिधण रागदोसमोहमिच्छत्तणाणंधेहि अदिट्ठपरलोग पच्चवाएहिंकुरकम्मनिग्घणेहिं परमसंवेगमावणे सुपरिफूडं आलोइत्ताणं निंदित्ताणं गरहित्ताणं पायच्छित्तमणुचरित्ताणं निस्सल्लेअणाउलचित्ते असुभकम्मक्खयट्ठा किंचि आयहिअचिइवंदणाइ अणुद्वेज्जातयातयद्वेचेव उवउत्तेसे हवेज्जाजयातस्सणं परमेग्गचित्तसमाहि हवेज्जा तयाचेव सव्वजगजीव-पाणभूअसत्ताणं अहिटुफलसंपती हवेज्जा तागोयमा अपडिक्वंताए इरियावहिआए नकप्पईचेवकाउं किंचिवि चिइवंदणसज्झायझाणाइ अ फलासायमभिकंखुगणएएणं अटेणं गोयमा एवं वुच्चइ जहाणं गोयमा ससुतत्थोभय पंचमंगलं थिरपरिचियं काउणं तउ इरियावहिअं अज्झाए से भयवं कयराएविहिए तमिरियावहिअमहीए गोयमाजहाणं पंचमंगलमहासुअक्खंधति ।। इति महानिशीथ तृतीयाध्ययने ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ३१४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ थइने अणाउलचित्त कहतां चित्तने समाधि जोगमां थापीने अशुभ कर्म क्षय करवाने अर्थे जेहथी आपणा आत्माने हित थाय एहवी करणी करे. एटले चैत्यवंदना आदे देईने समग्र सामायिक पडिक्कमणुं पोसह प्रमुख करणी करे तिवारे ते करणीना उपयोगने विषे सावधानपणे ते करता प्राणी वरतें तेहथी ते करता प्राणीना मननी एकाग्रता थाय चित्तनी समाधि थाय अने जे चित्त समाधि छे तिणे जे सकल जगत्ना जीव १ प्राणी २ भूत ३ सत्व तेहने अभीष्ट फलनी प्राप्ती थाय एटले मनोवंछित फलनी प्राप्ति थाय एटले एम कडं जे सर्व जगत्ना जीव उपर समभावे वर्त्तवें तेहज सामायिक कहिये। यदुक्तं श्री आवश्यकनिर्युक्तौ ।। समोजोसव्वभूयेसुतसेसुथावरेसुय तस्सामाइयं होई इइकेवली भासियं ॥१॥ ते कारण माटे गौतम इरियावहिया पडिक्कम्या विना कसीए करणी करवी न ज कल्पे। देववंदन अष्ट स्तुतिए देव वांदवा तथा प्रथम पोरसीए सूत्रपाठ करे ते सज्झाय कहीए तथा बीजी पोरसीए अर्थ चिंतन करीए ते ध्यान कहीएइअ कहेतां ए आदे देइने सामायिक पोसह प्रमुख सर्व करणी. तेहना फलना स्वादनी इच्छावंत प्राणीने इरियावही पडिक्कम्या विना करणी करे तेहने कशुंए फल न थाय एटले एम का जे इरियावही पडिक्कम्पा विना जे सामायिक करे ते वांझीयुं सामायिक छे ते सामायिकादि करणी सूत्र प्रमाणे इरियावही पडिक्कमीनेज करवी तथा महा निशीथ सूत्र ते षट्च्छेदसूत्र मध्ये छ। (३२) ते वचनने सामान्य वचन कहे छे तथा चूर्णीना वचनने विशेष वचन कहे तो जयसोमनामा खरतरगच्छी तेहज सामान्य पुरुष जाणवो जे कारण माटे प्रथम सूत्र तो गणधर महाराजे रा छे, निरजुगती तो श्रुतकेवलीए रची छे, भाष्य तो पूर्वगत सूत्रधारीए रच्यां छे, चूरणी चो Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૧૫ (૩૧) અહીં શ્રીમહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયને એમ કહ્યું છે કે જે વખતે કોઈ જીવ, અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય કે જે પ્રાણી છે, ભૂત એટલે વનસ્પતિકાય અને સત્ત્વ એટલે પૃથ્વી આદિ ચાર સ્થાવર, આ પ્રાણી, સત્ત્વ, ભૂત રૂપ જીવોની સંઘટ્ટના કરી અથવા તેમને પરિતાપના ઉપજાવી, તે વખતે મનમાં પ્રશ્ચાતાપ ઉપયો. હા ! હા! હા ! અમોએ ઘણું જ દુષ્ટ કામ કર્યું, અતિશય રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાનદશાથી અંધ બનીને પરલોકના કષ્ટોને વિચાર્યા વિના કૂરકર્મ નિર્દયપણે કર્યું. હવે કેવી રીતે પાપથી અળગો થઇશ, એ રીતે પરમવૈરાગ્યને રંગે રંગાતો પાપની આલોચના કરીને, નિંદા કરીને, ગહ કરીને, પ્રાયશ્ચિત અંગીકાર કરીને, શલ્પરહિત થઈને, ચિત્તને સમાધિમાં સ્થાપીને અશુભકર્મોનો ક્ષય કરવા માટે જેનાથી આપણા આત્માને હિત થાય એવી કરણી કરે. એટલે ચૈત્યવંદના આદિ કરીને સમગ્ર સામાયિક પડિક્કમણું પોસહ પ્રમુખ કરણી કરે, તે વખતે તે કરણીના ઉપયોગને વિશે સાવધાનપણે તે કરતાં પ્રાણી વર્તે અર્થાત કરણીના ઉપયોગપૂર્વક સાવધાનપણે સાધક ક્રિયા કરે છે. તેનાથી તે રીતે કરતા પ્રાણીના (સાધકના) મનની એકાગ્રતા થાય, ચિત્તની સમાધિ થાય અને તેના યોગે સકલ જગતના જીવોના (જીવો એટલે પૂર્વે જણાવેલ પ્રાણી, ભૂત અને સત્ત્વ તમામ જીવોના) અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય. (આથી કહ્યું કે સર્વજગતના જીવ ઉપર સમભાવે વર્તવું તે જ સામાયિક કહેવાય છે. यदुक्तं श्री आवश्यकनिर्युक्तौ ॥ समो जो सव्व भूयेसु तसेसु थावरेसु य तस्स सामाइयं होइ इइकेवली भासियं ॥१॥ –તે કારણથી ગૌતમ ઈરિયાવહિયા પડિક્કમ્યા વિના કોઈપણ કરણી કરવી ન જ કહ્યું. દેવવંદન આઠ સ્તુતિએ વાંદવા તથા પ્રથમ પોરસીએ સૂત્રપાઠ કરે તે Page #317 -------------------------------------------------------------------------- ________________ ३१६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ बहुश्रुते करी, टीका सर्व सूत्रनी जूनी सिद्धसेनाचार्यनी करी छे, ए रीते छे ते महानिशीथ सूत्रना वचनने सामान्य कहे तिके ज सामान्य पुरुष जाणवा तथा श्री दशवैकालिकनी मोटी टीका चौदसेंने चौमालिस शास्त्रना कर्त्ता सुविहित गच्छना धोरी श्री हरिभद्रसूरिनी रचेली छे, ते टीका मध्ये पण एम लख्युं छे जे इरियावही पडिक्कम्या विना जो कसी क्रिया करीस अने इरियावहि पडिक्कम्या विना जो क्रिया करीस तो ते क्रिया अशुद्ध थशे ए रीते कह्युं छे । श्री हरिभद्रसूरिजी महाराजे तेहनो पाठ छे तथा "इर्यापथ प्रतिक्रमणाकृत्वा नान्यत्किमपिकुर्यात्तदशुद्धतापत्तेः ॥” इति दशवैकालिकवृतौ हारिभद्रयां ॥२॥ तथा श्री भगवती सूत्रना १२ शतकना पहेला उद्देशामां पोक्खली श्रावके इरियावहि पडिक्कमीने शंख श्रमणोपासकने वंदना नमस्कार करीने इम कह्युं ते सूत्र पाठ ए छें "तत्तेणं पोक्खली समणोवासए जेणेव पोसहसाला जेणेव संखेसमणोवासए तेणेव उवागच्छइ उवागच्छिता गमणागमणे पक्किमति २ त्ता संखं समणोवासगं वंदति णमंसती " ए सूत्र मध्ये एम कह्युं जे शंख श्रमणोपासक पोषधमां वर्त्ततो हतो तेनी साथे वात करवी हती, ते पण पुक्खली श्रावके इरियावहि पडिक्कमीने करी भगवती सूत्रमां कही छे, तो सामायिकतो मुनिराजपणानी वानगी छे तेहनी क्रिया तो विरतीरुप प्रसादनी पीठिकानी समान इरियावहि पडिक्कम्या विना सामायिक शुद्ध थायज नही इति भगवती सूत्रे एहज पदनी टीका श्री अभयदेवसूरिजीए लखी छे “गमणागममाए पडिक्कमइति इर्यापथिकी प्रतिक्रामतीत्यर्थः" इति श्री भगवती वृत्तौ श्री अभयदेवसूरयः ॥ ४ ॥ तथा श्री धर्मघोषसूरिकृत संघाचार भाष्यमांहि पण कह्युं छे, जे पुक्खली श्रावकनी कथा सांभलीने इरियावहि पडिक्कमीनेज सामायिक करवुं ॥ यदुक्तं ॥ श्रुत्वैवमल्पमपि पुष्कलिनानुचीर्णमीर्या Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ સજ્ઝાય કહેવાય તથા બીજી પોરસીએ અર્થ ચિંતન કરીએ તે ધ્યાન કહેવાય. આથી ધર્મક્રિયાના ફલના સ્વાદની ઇચ્છાવાળા જીવે (સાધકે) ઇરિયાવહિયા પડિક્કમીને કરણી કરવી. તે વિના કશું જ ફળ ન મળે. એટલે જ એમ કહ્યું કે, ઇરિયાવહી પડિક્કમ્યા વિના જે સામાયિક કરે તે વાંઝિયું સામાયિક છે. તે સામાયિકાદિ કરણી સૂત્ર પ્રમાણે ઇરિયાવહી પડિક્કમીને જ કરવી તથા મહાનિશીથસૂત્ર તે છ છેદસૂત્રની મધ્યમાં છે. (૩૨) જો કોઈ શ્રીનિશીથસૂત્રના વચનને સામાન્ય વચન કહે અને ચૂર્ણીના વચનને વિશેષવચન કહે, તો તે લેશમાત્ર યોગ્ય નથી. કારણ કે, મહાનિશીથ સૂત્ર પૂ.ગણધર ભગવંત દ્વારા વિરચિત છે. કહ્યું છે કે પંચાંગી પૈકી ‘સૂત્ર'ની રચના પૂ.ગણધર ભગવંતે કરેલી છે. ‘નિર્યુક્તિ’ની રચના શ્રીશ્રુતકેવલી મહારાજે કરી છે. ‘ભાષ્ય’ની રચના પૂર્વગત સૂત્રધારીએ કરી છે. ‘ચૂર્ણી’ની રચના બહુશ્રુત પરમર્ષિ એ કરી છે. સર્વસૂત્રની જુની ટીકા શ્રીસિદ્ધસેનાચાર્યની છે. ૧૪૪૪ ગ્રંથના રચયિતા, સુવિહિત ગચ્છના ધોરી શ્રીહરિભદ્રસૂરિજી દ્વારા વિરચિત શ્રીદશવૈકાલિક સૂત્રની બૃહદવૃત્તિમાં લખ્યું છે કે,... ઇરિયાવહી પડિક્કમ્યા વિના કોઈ ક્રિયા કરવી નહિ અને ઇરિયાવહી પડિક્કમ્યા વિના જો ક્રિયા કરીશ તો તે ક્રિયા અશુદ્ધ થશે. તે પાઠ આ પ્રમાણે છે. ૩૧૭ “इर्यापथप्रतिक्रमणमकृत्वा नान्यत्किमपि कुयात्तदशुद्धतापत्तेः ॥” इति दशवैकालिकवृत्तौ हारिभद्र्यां ॥२॥ શ્રી ભગવતી સૂત્રના ૧૨મા શતકના પહેલા ઉદ્દેશામાં પુસ્ખલી શ્રાવકે ઇરિયાવહી પડિક્કમીને શ્રમણોપાસક શંખને વંદના, નમસ્કાર કરીને એમ કહ્યું, તે સૂત્ર પાઠ આ છે. "ततेणं पोक्खली समणोवासए जेणेव पोसहसाला जेणेव संखे समणोवासए तेणेव उवागच्छइ उवागच्छित्ता गमणागमणे पडिक्कमति र त्ता संखं समणोवासगं वंदति णमंसती" Page #319 -------------------------------------------------------------------------- ________________ ३१८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ प्रतिक्रमणतः किल धर्मकृत्यं सामायिकादि विदधीत ततः प्रभूतं तत्पूर्वमत्र चपदावनिमार्ज्जनं त्रिः १ व्याख्या पुक्खलि श्रावके थोडुंसुक धर्मकार्य करयुं साहमीवच्छलमां तेडवा मात्र ते पण इरियावहि पडिक्कमीने शंखनामा श्रमणोपासकने कह्युं ते माटे सामायिकादि विशेष करणी तो इरियावहि पडिक्कमीनेज करवुं त्रणवार भूमि पूंजिने करवुं इति संघाचार वृत्तौ ॥ तथा प्रभातिक सामायिक करवाने अधिकारे प्रथम इरियावहि पडिक्कमीने पछी सामायिकका पाठ उचरया हैं तेहनो ए पाठ हैं | "तओराइएचरमजामे उट्ठउण इरियावहियं पडिक्कमियपुविंच पोत्तिपेहिय नमोक्कारपुव्वं सामाइयसुत्तं कढिय संदिसावियसज्झायंकुणइ" ॥ व्याख्या, ते वारे रात्रिने चोथे प्रहरे इरियावहि पडिक्कमीने प्रथम थकी तेवार पछी मुहपत्ती पडिलेहीने नमस्कार १ गणीने सामायिक दंडक उच्चार करीने संदिसाविय कहेतां बेसणे संदीसामी बेसणे ठाएमी कहीने सज्झाय करे ए पाठ छे । तथा जिनवल्लभसूरिकृत पोषध विविध प्रकरणमां लख्युं छे जे रात्रीए पोसह करयो होय ते पाछली राते उठीने प्रथम इरियावहि पडिक्कमीने च्यार नोकारनो काउसग्ग करी उपर लोगस्स कहीने मुहपत्ती पडिलेहीने नोकार गणीने सामायिक लेवुं. श्री जिनवल्लभसूरिजीए कह्युं के, गृहस्थ चंचल जोगनो धणी इरियावहिया पडिक्कम्या विना सामायिक करे तेहने सामायिक शुद्ध नज होय । स्नान करीने पूजा करे ए तो सर्व लोकमां प्रसिद्ध छे पण पूजा करीने न्हावुं एम तो कोई करतुं नथी, तेम इरियावहि ते पापनी टालणहारी छे भावना जल छे तेणे शुद्ध थइने पछी सामायिकमां प्रवर्त्ते, तो ज सामायिक शुद्ध थाय. इरियावहि पडिक्कम्या विना सामायिक सुद्ध ज न होय. इहां कोइ गच्छममत्वे करीने विवेक रहित थका एम बोले छे जे गणधर महारजनुं रच्युं श्री महानिशीथ सूत्र तेहने सामान्य सूत्र कहे छे. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૧૯ આ સૂત્રમાં કહ્યું છે કે, જે શ્રમણોપાસક શંખ પોષધમાં રહ્યો હતો, તેની સાથે વાત કરવી હતી. તે પણ પુસ્ખલી શ્રાવકે ‘ઇરિયાવહી’ પડિક્કમીને કરી, તેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. તો પછી સામાયિક તો મુનિરાજપણાની વાનગી છે, તેની ક્રિયા તો વિરતિરૂપ પ્રસાદની પીઠિકા સમાન ‘ઇરિયાવહી’ પડિક્કમ્યા વિના સામાયિક શુદ્ધ થાય જ નહિ. ભગવતી સૂત્રના તે પદની ટીકા શ્રી અભયદેવસૂરિજીએ લખી છે, તે આ પ્રમાણે છે "गमणागमणाए पडिक्कमइति इर्यापथिकी प्रतिक्रामतीत्यर्थः” इति श्री भगवतीवृत्तौ श्री अभयदेवसूरयः ॥ ४ ॥ શ્રી ધર્મઘોષસૂરિજી કૃત સંઘાચાર ભાષ્યમાં પણ કહ્યું છે કે, પુસ્ખલી શ્રાવકની કથા સાંભળીને ‘ઇરિયાવહી' પડિક્કમીને જ સામાયિક કરવું. ॥ यदुक्तं ॥ श्रुत्वैवमल्पमपि पुष्कलिनानुचीर्णमीर्याप्रतिक्रमणतः किलधर्मकृत्यं सामायिकादि विदधीत ततः प्रभूतं तत्पूर्वमत्र च पदावनिमार्ज्जनं त्रिः ॥ १ ॥ ભાવાર્થ :- પુસ્ખલી શ્રાવકે અલ્પ પણ ધર્મકાર્ય કર્યું, સાધર્મિક વાત્સલ્યમાં તેડવા (આમંત્રણ આપવા) માટે. (તેટલું અલ્પ ધર્મકાર્ય) પણ ‘ઇરિયાવહી’ પડિક્કમીને શંખ નામના શ્રમણોપાસકને કહ્યું. તેથી સામાયિકાદિ વિશેષ કરણી તો ‘ઇરિયાવહી' પિંડેક્કમીને જ કરવી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જીને કરવી. આ પ્રમાણે સંઘાચારવૃત્તિનો ભાવાર્થ છે. (૩૩) શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશક ગ્રંથની ચૂર્ણમાં પ્રાભાતિક (સવારે) સામાયિક કરવાના અધિકારમાં પ્રથમ ‘ઇરિયાવહી’ પડિક્કમીને પછી સામાયિકનો પાઠ ઉચ્ચારવાની વિધિ બતાવી છે. તે પાઠ આ પ્રમાણે છે. "तओ राइए चरमजामे उट्ठउण इरियावहियं पडिक्कमिय पुवि च पोतिंपेडिय नमोक्कारपुव्वं सामाइयसुत्तं कड्डिय संदिसावियसज्झायं कुणइ” ભાવાર્થ:- ત્યારબાદ રાત્રિના ચોથા પ્રહરે ઉઠીને ‘ઇરિયાવહી’ પડિક્કમીને, Page #321 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ तथा बारव्रतना उच्चारमां देशथी विरतीरुप नवमं सामायिक व्रत तेहना अधिकारनो कहेनारो चूर्णीनो पाठ छे ते मध्ये च्यार स्थानके सामायिक कह्युं छे ते कहे छे, "चेइयघरे १ साहसमीवे २ नियघरे ३ पोसहसालार ४ जत्थवावीसमइ अच्छइवानिव्वावारो सवत्थकरेइ सव्वं चउसुठाणेसुनियमाकायव्वंचेवेति" तेहमां जो कोइनुं देणुं लेणुं न होय को हाथ पकडीने बलात्कारे जोर करीने यद्वा तद्वा बोलनारानो भय न होय तो पोताने घरेज सामायिक करीने साधुनी परे जयणा सहित पंच सुमति त्रणगुप्ति इर्या उपयोगमां वर्ततो साधुनी परे उपयोग सहित मार्गमें चालतो " तिविहेण नमिउण साहुणो पच्छा सामाइयं करेमिभंते सामाइयं सावज्झं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साहु पज्जुवासामित्तिकाउणपच्छा इरियावहियं पडिक्कमइ पच्छाआलोइत्तावंदइ आयरियादिजहारायणियादे पुणोवि गुरुवंदित्ता पडिलेहित्ता निविट्ठो पुच्छइ पढइ वाएवं चेइएस विजयासगिहे पोसहसाला एवा आवासएवा तत्थनवरिगमणंनत्थि " ए हरिभद्रसूरिकृत वृत्तिनो पाठ जाणवो. ३२० चूर्णीमां पण एमज छे " एवं चेइसुवि असइसाहुचेइयाणं पोसहसालाए सगिहे वा एवं सामाइयं वा आवस्सयं वा करेंति तत्थनवरिगमणं नत्थिभाइ जावणियमं समाणेमी" तथा जे ऋद्धिवंत छे ते सामायिक करतो थको माथे थकी मुगट उतारे तेहनो ए पाठ छे "सोयकिरसामाइयं करिंतो मउडंण अवणेति कुंडलाणि १ णाममुद्द २ पुप्फ ३ तंबोल ४ पावरग ५ मादि वोसरति अन्ने भांति मउडंपि अवणेति" इहां चूर्णी मध्ये कह्युं छे जे ऋद्धिवंत होय ते माथानो मुगट माथे राखीने सामायिक करे तथा केटलाक आचार्य कहे छे जे मुगट Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૨૧ ત્યારબાદ પ્રથમ મુહપત્તિ પડિલેહીને ૧ નવકાર ગણવાપૂર્વક સામાયિક દંડક ઉચ્ચરાવે.ત્યારબાદ સંદિસાવિય કહીને બેસણે સંદીસામી બેસણે ઠાએમી કહીને સ્વાધ્યાય કરે. શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત પૌષધ વિધિ પ્રકરણમાં લખ્યું છે કે રાત્રિનો પૌષધ કર્યો હોય તો પાછલી રાતે ઉઠીને પ્રથમ ‘ઇરિયાવહી’ પડિક્કમીને ચાર નવકારનો કાયોત્સર્ગ કરી ઉપર લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહીને નવકા૨ ગણીને સામાયિક કરે. અહીં મધ્યસ્થભાવે વિચારણા કરવી કે પૌષધમાં તો વિરતિ છે, છતાં પણ શ્રી જિનવલ્લભસૂરિજીએ ‘ઇરિયાવહી’ પડિક્કમીને સામાયિક લેવાનું કહ્યું. તો પછી ગૃહસ્થ તો ચંચલ યોગનો ઘણી છે- તેથી તે તો ‘ઇરિયાવહી’ પડિક્કમ્યા વિના સામાયિક કરે તો સામાયિક શુદ્ધ ન જ થાય. વળી જેમ સ્નાન કરીને પૂજા કરે તે તો સર્વલોકમાં પ્રસિદ્ધ છે, પણ પૂજા કરીને સ્નાન કરવાનું કાર્ય કોઈ કરતું નથી. તેમ ઇરિયાવહી પાપનાશક છે, ભાવના જલ છે, તેનાથી શુદ્ધ થઇને સામાયિકમાં પ્રવર્તે તો જ સામાયિક શુદ્ધ થાય. ‘ઇરિયાવહી' પડિક્કમ્યા વિના સામાયિક શુદ્ધ ન જ થાય. અહીં કોઈ ગચ્છમમત્વના યોગે વિવેક રહિત થઇને એમ બોલે છે કે, પૂ. ગણધર ભગવતનું રચેલું શ્રીમહાનિશીથ સૂત્ર છે. તે સામાન્ય સૂત્ર છે. (૩૪) બારવ્રતના વ્રતના ઉચ્ચારમાં દેશથી વિરતિરૂપ નવમું સામાયિક વ્રત છે. તે સામાયિક વ્રતના અધિકારનો જણાવનારો ચૂર્ણિનો પાઠ છે. તેમાં ચાર સ્થળે સામાયિક કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે છે " चेइयघरे १ साहुसमीवे २ नियघरे ३ पोसहसालाए ४ जत्थवावीसमइ अच्छइवानिव्वावारो सव्वत्थ करेइ सव्वं चउसुठाणेसु नियमाकायव्वं चेवेति" -તેમાં જો કોઈનું દેણું-લેણું ન હોય, કોઈ પકડીને બળાત્કારથી યદ્વા તદ્ઘા બોલનારનો ભય ન હોય તો પોતાના ઘરે જ સામાયિક કરીને સાધુની જેમ જયણા સહિત પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ તથા ઇર્યાના ઉપયોગમાં વર્તતો Page #323 -------------------------------------------------------------------------- ________________ ३२२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ पण उतारे, ए रीते बे सामाचारी कही छे तो खरतरवाले एकज पाठ केम लख्यो ए पण विचारज्यो. (३५) तथा “पच्छा इरियावहियं पडिक्कमइ” ए पदनुं व्याख्यान ते ए छे "पश्चात् ईर्यापथिकायाः प्रतिक्रामतीत्यत्रपंचमी विभक्तिर्गमनव्यावर्तिलक्षणास्ति एतावतागंतव्यक्रियाव्यावृत्तः सन स्वाध्यायादि- परायणो भवति यथापुष्कलिना संखसमीपागतेन ईप्रतिक्रम्य पृथ्व्यादिप्रमार्जनंच कृत्वा परिमितक्षेत्रादौ उपवेशनादिकं विहितं" ॥ व्याख्या ॥ इर्यावहिया जे जावानी क्रिया तेह थकी निवर्त्तन करे एटले सामायिकमें थिरपणे वर्ते, एहवो अर्थ छे. इहां पांचमी विभक्ति छे ते जावानी क्रियानी निषेधनी करनारी छे एटले एम का ए जवानी क्रिया थकी निवों थको सज्झाय प्रमुख करवाने तत्पर थइने प्रवर्ते, जेम पुष्कलिनामा श्रावक संख श्रावकने पासे जइने इर्यावहिनी क्रिया करीने तेहथी निवर्तन करीने त्रणवार भूमि पूंजिने परिमित क्षेत्रे बेसीने यथारीत करता हवाए अर्थ छे ते जाणवू तथा श्री महानिशीथमां का जे इरियावहि पडिक्कमीने सर्व करणी करवी ते उपर साहमावाला सामायिकमां इरियावहि प्रथम थकी नथी पडिक्कमता, सामायिक लेइने पडिक्कमे छे तेहने पूछवू, जे पहेला इरियावहि पडिक्कमतां शुं दूषण लागे छे तथा सामायिकतो लीधुं सावध जोगथकी निव? छे, हवे इरियावही पडिक्कमवाथी शुं अधिक करशो ? तथा पोसह लेतां पहेलां इरियावहिया केम पडिक्कमो छो? तथा साधु ने पडिक्कमणुं करतां प्रथम ईर्यावहि किम पडिक्कमो छो अने श्रावकने केम पडिक्कमावता नथी इत्यादि घणी चरचा छे ते पत्र मध्ये केटली लखिए तथा श्री देवगुप्तसूरिकृत नवपद विवरणने विषे पण इम का छे, जे प्रथम थकी पोताने घरे सामायिक करे तो "ईरियावहिया पडिक्कमइ" कहेतां तो इरियावहियां पडिक्कमे "तो चेइयाइं वंदई" कहेतां तेवार पछी Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ સાધુની જેમ ઉપયોગપૂર્વક માર્ગમાં ચાલતો... “तिविहेण नमिउण साहुणो पच्छा सामाइयं करेमिभंते सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साहु पज्जुवासामित्ति काउण पच्छा इरियावहियं पडिक्कमइ पच्छा आलोइत्ता वंदइ आयरियादि जहारायणियादे पुणोवि गुरुवंदित्ता पडिलेहित्ता निविट्ठो पुच्छइ पढइ वाएवं चेइएसु विजयासगिहे पोसहसालाएवा आवासएवा तत्थनवरि गमणंनत्थि " આ પાઠ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિનો જાણવો. ચૂર્ણિમાં પણ એ જ રીતે ऽधुं छे " एवं चेइसुवि असइसाहु चेइयाणं पोसहसालाए सगिहे वा एवं सामाइयं वा आवस्सयं वा करेति तत्थनवरिगमणं नत्थिभणइ जावणिमयं समाणेमी" ૩૨૩ તથા જે ઋદ્ધિવંત છે તે સામાયિક કરતી વખતે માથા ઉપરથી મુગટ ( साझे - पाघडी) उतारे, तेनो साक्षी पाठ या प्रमाणे छे... " सोयकिरसामाइयं करितो मउडं ण अवणेति कुंडलाणि १ णाममुद्द २ पुप्फ ३ तंबोल ४ पावरग ५ मादिवोसरति अन्नभणंति मउडंपि अवणेति" આ ચૂર્ણિમાં કહ્યું છે કે.. જે ઋદ્ધિવંત હોય તે માથાનો મુગટ માથે રાખીને સામાયિક કરે તથા કેટલાક આચાર્ય કહે છે કે,.. મુગટ પણ ઉતારે, એ રીતે બે સામાચારી કહી છે, તો ખરતરવાળાઓએ એક જ પાઠ કેમ લખ્યો, તે પણ વિચારજો. ( 34 ) तथा " पच्छा इरियावहियं पडिक्कमइ" से पहनुं व्याख्यान सा प्रमाणे छे. "पश्चात् ईर्यापथिकायाः प्रतिक्रामतीत्यत्र पंचमी विभक्तिर्गमनव्यावर्तिलक्षणास्ति एतावतागंतव्यक्रियाव्यावृत्तः सन् स्वाध्यायादिपरायणो भवति यथापुष्कलिना संखसमीपागतेन ईर्यां प्रतिक्रम्य पृथ्व्यादिप्रमार्जनं च कृत्वा परिमितक्षेत्रादौ उपवेशनादिकं विहितं ॥” Page #325 -------------------------------------------------------------------------- ________________ ३२४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ चैत्यवंदना करे एणे पाठे एम सूचवाणुं जे घरे सामायिक करी पछे सामायिक मांहिज वर्त्ततो साधु पासे आवीने सामायिक उच्चरे मार्गनी विराधना टालवाने ईरियावहि पडिक्कमीने सो हाथ उपर थकी ने आवे तेहने जरुर इरियावहि पडिक्कमवी जोइए ते माटे पडिक्कमे छे जाणजो || उक्तं च आवश्यक निर्युक्तौ ॥ " हत्थसयादागंतु गंतुचमुहुतगंजहिं चिट्ठेपंथेवावच्चंतो- नइमंतरेण पडिक्कमइ" १ ते कारण माटे जे सो हाथ उपर थकी आवे तेहने जरुर इरियावहि पडिक्कमीने सामायिक करवुं तथा श्री आवश्यक चूर्णीमां जे पाठ छे ते प्रमाणे खरतरगच्छी सामायिक नथी करता - श्री चूर्णिमां तो कह्युं जे साधु पासे अऋद्धिवंत आवीने सामायिक दंडक उचरे ते मध्ये जावसाहु पजुवासामी एम कह्युं छे जे महर्द्धिक राजा प्रमुख होय तेहने अथवा घर मध्ये सामायिक करे तेहने जावनियमं पज्जुवासामी एहवो पाठ छे पण उपासरे करे तेहने ए पाठ जाव नियमनो कहे छे ते खोटो कहे छे तथा मुहपत्ति पडिले छे तथा कटासणं संदेसामी कहे छे तथा त्रण नोकार गणी ने सामायिकदंडक उच्चरे छे तथा पाउछणं संदेसामी तथा सीयकाले पावरणं संदेसामी चूर्णिमां कह्या नथी पोताना गच्छनुं स्थापन करवा सारु जिनप्रभसूरि गच्छोए विधिप्रपा नामा ग्रंथ करीने तेहमां पोतानो मत स्थाप्यो छे, पण श्री आवश्यक चूर्णि तथा वृति तथा नवपद प्रकरणवृत्ति तथा योगशास्त्रवृत्ति तथा पंचाशक चूर्णि प्रमुख कोई शास्त्र मध्ये ए सामाचारी लखी नथी ए तो जिनप्रभसूरिजीए कठिन छाती करीने पोताना मननी कल्पना करीने विधिप्रपा ग्रंथ रच्यो छे ते तो एमना पक्षी होय ते माने, पण आत्मार्थी तो शास्त्र प्रमाणे करे पण कल्पना करी होय ते बीजा कुंण माने ? ते माटे खरतरनो सामायिक आवश्यक चूर्णिने अनुसारे नथी. श्री श्राद्धविधिशास्त्रमें जो सामायिकको विधि कह्यो सो विधान शुद्ध है ( ३७ ) और सर्व गच्छवासी अपने अपने गच्छकी सामाचारी Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૨૫ ભાવાર્થ- ઇર્યાવહિયા અર્થાત્ જે જવાની ક્રિયા છે, તેનાથી નિવર્તન કરે એટલે સામાયિકમાં સ્થિરપણે વર્તે એવો અર્થ છે. અહીં જે પંચમી વિભક્તિ છે, તે જવાની ક્રિયાનો નિષેધ કરનાર છે. એટલે એમ કહ્યું કે જે જવાની ક્રિયાથી પાછો ફરેલો છતો સ્વાધ્યાય આદિ કરવાને તત્પર થઈને પ્રવર્તે. જેમ પુષ્કલિ નામના શ્રાવકે શંખ શ્રાવકની પાસે જઈને ઇર્યાવહિની ક્રિયા કરીને ગમનથી નિવર્તન કરીને ત્રણવાર ભૂમિ પૂજીને પરિમિત ક્ષેત્રમાં બેસવા આદિની ક્રિયા કરી, આ રીતે અર્થ જાણવો. વળી શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યા પ્રમાણે સર્વે ક્રિયાઓ ઇરિયાવહી પડિક્કમીને જ કરવાની છે. સામાપક્ષવાળા તેનાથી વિપરીત પ્રથમ સામાયિક દંડક ઉચ્ચરાવીને ત્યારબાદ “ઇરિયાવહી પડિક્કમે છે, તેમને પ્રશ્ન છે કે, પહેલાં સામાયિક દંડક ઉચ્ચારાવતાં પૂર્વે “ઇરિયાવહી પડિક્કમતાં શું દૂષણ લાગે છે? તથા, • તમે (પ્રથમ) સામાયિક લો છો, (તેથી) સાવદ્યયોગથી નિવર્યા છો, હવે ઇરિયાવહી પડિક્કમવાથી શું અધિક કરો છો? વળી, તમે પોષહ લેતાં પહેલાં “ઇરિયાવહી કેમ પડિક્કમો છો ? તથા, • સાધુ (તમારા સાધુ) પ્રતિક્રમણ કરતાં પહેલાં શા માટે “ઇરિયાવહી પડિક્કમે છે ? અને શ્રાવકો (તમારા શ્રાવકો) શા માટે પડિક્કમતા નથી ? ઇત્યાદિ ઘણી ચર્ચા છે. તે પત્રમાં કેટલી લખવી! (૩૬) શ્રીદેવગુપ્તસૂરિકૃત નવપદ વિવરણમાં પણ આ રીતે જ કહ્યું છે કે, પ્રથમ પોતાના ઘરે સામાયિક કરીને સાધુ પાસે આવીને પુનઃ જો સામાયિક કરે તો “ફરિયાવદિયા પડમ કહેલાં તો ઇરિયાવહિયા પડિક્કમે.“તો વેચવું વર્લ્ડ કહેતાં ત્યારબાદ ચૈત્યવંદના કરે. આથી આ પાઠમાં એમ સૂચવ્યું કે ઘરે સામાયિક કરી પછી સામાયિકમાં જ વર્તતો સાધુ પાસે આવીને સામાયિક ઉચ્ચરે, માર્ગની વિરાધના ટાળવા માટે ઇરિયાવહિ પડિક્કમે. સો હાથ ઉપરથી આવે, તેને તો Page #327 -------------------------------------------------------------------------- ________________ ३२६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ प्रमाणे सामायिक करते है पण इरियावहि प्रथम थकी पडिक्कमीने काउसग्ग करके लोगस्सका पाठ उच्चार करके पीछे मुहपत्ती पडिलेहके सामायिक संदिसाहु सामायिक ठाउ पाठ उच्चार करके सामायिकदंडक उच्चरते है । तपगच्छके तेरगच्छी १ अंचलगच्छी २ उक्केशगच्छी ३ सागरगच्छी ४ पायचंदगच्छी ५ कमलकलसगच्छी ६ चउदसीयागच्छी ७ कडुआमतीगच्छी ८ भ्रम्हामतीगच्छी ९ राजगच्छी १० बीजागच्छी ११ संडेरागच्छी १२ कतकपरागच्छी १३ फेर बहुत क्या कहे जो सर्व निन्हव दिगंबर हे सों भी इरियावहि पडिक्कमीने सामायिक करते हैं और महामिथ्यात्वी जिनप्रतिमाकी पूजाके द्वेषी वेष विडंबक लोक हे ओबी ईरियावहि पडिक्कमीने पछी सामायिक उच्चार करते हैं और खरतरगच्छवाले सर्व गच्छकी सामाचारीसें विरोधी और आवश्यकका पाठ माफिक पण नहीं आप मतसें कल्पित सामाचारी है सो समकितिकुं प्रमाण करनी नही एही शास्त्रका रहस्य है॥ यह उपर लिखा सर्व वृत्तांत जैसा श्री रुपविजयजी महाराजके दीये प्रश्नोत्तरमें लिखा हुआ है, तैसा हि हमने यहां भव्य जीवोंको मलूम करने वास्ते लिखा है। (३८) तथा खरतरगच्छीय श्रीमदभयदेवसूरि विरचित सामाचारीकी परत जो के पाटणके फोफलीया वाडेके भंडारमें पुराणी परत है उस उपरसे लिखाइ गई है उसमें भी प्रथम इरियावहि पडिक्कमके पीछे सामायिक दंडकादि क्रिया कही है। तथा च तत्पाठः ॥ "अंगीकृतसामायिकेन चोभयसंध्यं सामायिकं ग्राह्यं तस्यचार्यविधिः ॥ पोसहसालाए साहुसमीवे गिहेगदेसे वा इरियावहियं पडिक्कमियं खमासमणपुव्वं मुहपत्ति पडिलेहिय पढम खमासमणं सामाइयं संदिसावेमि बीय खमासमणे सामाइए ठामित्ति भणिउण अद्धावणओ नमोक्कारपुव्वं करेमिभंते सामाइयं इच्चाइ दंडगं भणिउण खमासमण दुगेण सज्झायं च Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૨૭ જરૂરથી ઇરિયાવહી પડિક્કમવી જોઈએ. તે માટે પડિક્કમે તે જાણજો. (उक्तं च आवश्यकनिर्युक्तौ ॥ "हत्थसयादागंतु गंतुव मुहुतगंजहिं चिट्ठपंथेवावच्चंतो नइमंतरेण पडिक्कमइ") ॥१॥ -તે કારણથી જે સો હાથ ઉપરથી આવે તેહને જરૂર ઈરિયાવહી પડિક્કમીને સામાયિક કરવું તથા શ્રીઆવશ્યક ચૂર્ણિમાં જે પ્રમાણે પાઠ છે તે પ્રમાણે ખરતરગચ્છવાળા સામાયિક કરતા નથી. શ્રીચૂર્ણિમાં કહ્યું છે કે, સાધુ પાસે ઋદ્ધિવંત આવીને સામાયિક દંડક ઉચ્ચરે-તેમાં “નવસાદુ જુવાસામી” એ પ્રમાણે કહ્યું છે, તે મહદ્ધિક રાજા પ્રમુખ હોય તેના માટે અથવા ઘરમાં સામાયિક કરે તેના માટે ‘નાવનયમં પૂજ્વાલામી' એવો પાઠ છે. પણ ઉપાશ્રય કરે તેના માટે આ પાઠ “ઝાનિયમ.' નો કહે છે તે ખોટો કહે છે. તથા મુહપત્તિ પડિલેહે છે તથા કટાસણ સંદેસામી કહે છે તથા ત્રણ નવકાર ગણીને સામાયિક દંડક ઉચ્ચરે છે તથા પાઉચ્છણે સંદેસામી તથા સીયકાલે પાવરણ સંદેસામી, એ સર્વે આદેશ માંગે છે, તે સૂત્રથી વિરુદ્ધ છે. શ્રી આવશ્યક ચૂર્ણિમાં કહ્યા નથી. પોતાના ગચ્છનું સ્થાપન કરવા માટે શ્રીજિતપ્રભસૂરિ એ “વિધિપ્રપા' નામનો ગ્રંથ બનાવીને તેમાં પોતાનો મત સ્થાપ્યો છે. પરંતુ શ્રી આવશ્યક ચૂર્ણિ, તેની વૃત્તિ, નવપદ પ્રકરણ વૃત્તિ, યોગશાસ્ત્ર વૃત્તિ તથા પંચાશક ચૂર્ણિ પ્રમુખ કોઈ શાસ્ત્રમાં એ સામાચારી લખી નથી. એ તો શ્રીજિનપ્રભસૂરિએ કઠીન છાતી કરીને પોતાના મનની કલ્પના કરીને વિધિપ્રપા ગ્રંથ રચ્યો છે. તે તો તેમના પક્ષવાળા હોય તે માને. પરંતુ આત્માર્થી તો શાસ્ત્ર પ્રમાણે કરે. કાલ્પનિક હોય તેને કોણ માને? આથી ખરતરગચ્છનો સામાયિક આવશ્યક ચૂર્ણિને અનુસાર નથી. શ્રીશ્રાદ્ધવિધિ ગ્રંથમાં જે સામાયિકનો વિધિ કહ્યો છે, તે વિધાન શુદ્ધ છે. (૩૭) વળી સર્વ ગચ્છવાસી પોતપોતાના ગચ્છની સામાચારી પ્રમાણે સામાયિક કરે છે. પણ ઇરિયાવહી પ્રથમ પડિકમીને કાયોત્સર્ગ કરીને Page #329 -------------------------------------------------------------------------- ________________ ३२८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ संदिसाविय सुहज्झवसाओ जहन्नओ वि घडियादुगं चिट्ठ तदज्झवसाणे मुहपोतिं पडिलेहिय पढम खमासमणे सामाइयं पारेमि गुरु पुणोविकायव्वे बीय खमासमणे सामाइयं पारियं गुरु पूणो विजुत्ता नमत्तवो तओ छउमत्थो मूढमणोइच्चाइ गाहाओ भणति ॥ इति सामायिक विधिः ॥ " ( ३९ ) पृष्ट २८४ सें लेके पृष्ट ३९० तक जो इसने लेख लिखे है, तिसमें जो वचन पूर्वाचार्योंके लिखे है, वे सर्व सत्य है । और जो इसने अपनी कपोल कल्पनासे अगडम सगडम अंड बंड लिखा है तिस्सें जिनमंदिरमें और प्रतिक्रमणेकी आद्यंतमें चौथी थुइका निषेध किसी आचार्यने नहीं करा है किंतु इसीनेही करा है, और श्री सिद्धसेनाचार्यजी तो प्रवचनसारोद्धारकी वृत्तिमें गीतार्थोकी आचरणासे चौथी थुइ माननी कहते है । और गीतार्थ आचरणा गणधरोंके कहे समान सर्व मोक्षार्थीयोंकों करणे योग्य है । आपही श्रीधनविजयजी इस अपनी पोथीके पृष्ट १७१ में इसीतरें लिखता है फैर आपही तिसका निषेध करता है, इसी वास्ते इसके वचनों पर प्रतिती रखने योग्य नही है । पृष्ट ३९० में ललितविस्तरा पंजिकाका पाठ लिखा है सो पाठ यह है ॥ उचितेषूपयोगफलमेतदिति उचितेषू लोकोत्तरकुशलपरिणामनिबंधनतया योग्येष्वर्हदादिषूपयोगफलं प्रणिधानप्रयोजनम् चैत्यवंदनमित्यस्यार्थस्य ज्ञापनार्थमितिवेयावच्चः । तदपरिज्ञानेत्यादि तैर्वैयावृत्त्यकरा दिभिरपरिनेऽपि स्वविषयकायोत्सर्गस्यास्मात्कायोत्सर्गात्तस्य कायोत्सर्गकर्तुः शुभसिद्धौ विघ्नोपशम पुण्यबंधादिसिद्धौ इदमेव कायोत्सर्गप्रवर्त्तकं प्रवचनं ज्ञापकं गमकमाप्तोपदिष्टत्वेनाव्यभिचारित्वान्नच नैवासिद्धं अप्रतिष्ठितं प्रमाणांतरेणैव तदस्माच्छुभसिद्धिलक्षणं वस्तु कुत इत्याह अभिचारकादौ दृष्टांत धर्मिण्याभिचारुकेस्तोभन - स्तंभन मोहनादि फले कर्मणि, आदि Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૨૯ લોગસ્સનો પાઠ ઉચ્ચારીને પછી મુહપત્તિ પડિલેહીને સામાયિક સંદિસાહુ સામાયિક ઠાઉ એવો પાઠ ઉચ્ચારીને (આદેશ માંગીને) સામાયિક દંડક ઉચ્ચરે છે. તપગચ્છના (૧) તેરગચ્છવાળા, (૨) અચલગચ્છવાળા, (૩) ઉફકેશગચ્છવાળા, (૪) સાગરગચ્છવાળા, (પ) પાયચંદગચ્છવાળા, (૬) કમલકલસગચ્છવાળા, (૭) ચઉદ સીયાગ૭વાળા, (૮) કડુઆમતિગ૭વાળા, (૯) ભ્રમ્હામતિગ૭વાળા, (૧૦) રાજગચ્છવાળા, (૧૧) બીજા ગચ્છવાળા, (૧૨) સંડે રાગચ્છવાળા, (૧૩) કતકપરાગચ્છવાળા, (આ તેર ગચ્છ માટે) વિશેષ શું કહેવું, તે સર્વે નિલવ દિગંબર છે, તો પણ ઇરિયાવહી પડિક્કમીને સામાયિક કરે છે. તથા જે મહામિથ્યાત્વી જિનપ્રતિમાની પૂજાના દ્રષી વેષ વિડંબક લોકો છે, તે પણ ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક ઉચ્ચાર કરે છે અને આ પ્રમાણે ત્રિસ્તુતિક મતની આ સામાચારી ખરતરગચ્છ આદિ સર્વ ગચ્છની સામાચારીથી વિરોધી અને આવશ્યકના પાઠ અનુસારે પણ નથી. તેમની સ્વકપોલ કલ્પિત સામાચારી છે, તે સમકિતિએ પ્રમાણ કરવી નહિ, આ શાસ્ત્રનું રહસ્ય છે. ઉપર લખેલો સર્વ વૃત્તાંત જે પ્રમાણે શ્રીરૂપવિજયજી મહારાજના પ્રશ્નોત્તરમાં લખ્યો છે, તે પ્રમાણે જ મેં અહીં ભવ્યજીવોની જાણકારી માટે લખ્યો છે. (૩૮) ખરતરગચ્છીય શ્રીમદ્ અભયદેવસૂરિ વિરચિત સામાચારીની પ્રત, કે જે પાટણના ફોફલીયા વાડાના ભંડારમાં પ્રાચીન પ્રત છે, તેના ઉપરથી લખાયેલી છે. તેમાં પણ પ્રથમ “ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક દંડકાદિ ક્રિયા કહી છે. तथा च तत्पाठः ॥ "अंगीकृतसामायिकेन चोभयसंध्यं सामायिकं ग्राह्यं तस्य चायं विधिः ॥ पोसहसालाए साहुसमीवे गिहेगदेसे वा Page #331 -------------------------------------------------------------------------- ________________ ३३० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ शब्दाच्छांतिक-पौष्टिकादि-शुभफल कर्मणिच, तथेक्षणात् स्तोभनीयस्तभनी -यादिभिरपरिज्ञानेपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तंभनादेः प्रत्यक्षानुमानाभ्यां दर्शनात् । प्रयोगो-यदाप्तोपदेशपूर्वकं कर्म तद्धिषयेणाज्ञातमपि कर्तुरिष्ट- फलकारि भवति यथा स्तोभनस्तंभनादि तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकरणमिति ।। इस पाठमें प्रगट चौथी थुइ ललितविस्तरामें लिखि हुइ की पंजिकामें लिखा है कि, वैयावृत्त्य करोंका कायोत्सर्ग करने वालेकों शुभ सिद्धिमें विघ्न उपशम पुण्यबंधादि सिद्धिमें यह आप्तोपदिष्ट कायोत्सर्ग प्रवर्तक वचन ज्ञापक है। यही प्रमाण है। अब सुज्ञजनोंकों विचारना चाहिये कि, जब वैयावृत्तकरोंका कायोत्सर्ग थुइ करनेसे शुभकी सिद्धिमें विघ्रोपशम और पुण्यबंधादि होता है यह कहना आप्त अर्थात् यथार्थ वक्ता पुरुषका है, तो फिर जिनमंदिरमें, और प्रतिक्रमणमें, पूर्वोक्त कार्योत्सर्ग थुइ कहनेका श्रीधनविजय-राजेंद्रसूरिजी क्यों निबंध करते है ? क्या येह श्री हरिभद्रसूरिजी श्री मुनिचंद्रसूरिजीसे भी अधिक पठित और भवभीरु है ? नही किंतु, पूर्वाचार्योके तथा संघके निंदक कुमति मत स्थापक है। (४०) पृष्ट ३९० सें लेके पृष्ट ४६४ तक इसने इतने शास्त्रोमें चार थुइसे चैत्यवंदना करनी लिखी है । १ ललितविस्तरा पंजिका श्री मुनिचंद्रसूरि कृत २ योगशास्त्र दीपिका श्री हेमचंद्रसूरि कृत ३ दिनचर्या श्री देवसूरि कृत ४ भावदेवसूरि कृत दिनचर्या ५ श्री नेमीचंद्रसूरि कृत प्रवचनसारोद्धार ६ श्री सिद्धसेनसूरि कृत प्रवचनसारोद्धारवृत्ति ७ श्री देवेंद्रसूरि कृत लघुभाष्य ८ श्री धर्मघोषसूरिकृत लघु चैत्यवंदनभाष्य वृत्ति ३९ श्री जिनप्रभसूरिकृत विधिप्रपा १० श्री मानविजयोपाध्याय कृत धर्मसंग्रह वृत्ति ११ इन पूर्वोक्त ग्रंथोंमें श्रीधनविजयजी लिखता है, चौथी थुइ सहित त्रण थुइना देववंदन पूजादि विशिष्ट कारणे करना कहा है। प्रथम Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૩૧ इरियावहियं पडिक्कमियं खमासमण पुव्वं मुहपत्ति पडिलेहिय पढम खमासमणं सामाइयं संदिसावेमि बीय खमासमणे सामाइए ठामित्ति भणिउण अद्धावणउ नमोक्कारपुव्वं करेमिभंते सामाइयं इच्चाइ दंडगं भणिउण खमासमण दुगेण सज्झायं च संदिसाविय सुहज्झावसाओ जहन्नओ वि घडियादुगं चिट्ठइ तदज्झवसाणे मुहपोत्तिं पडिलेहिय पढम खमासमणे सामाइयं पारेमि गुरु पुणोविकायव्वे बीय खमासमणे सामाइयं पारियं गुरु पुणो विजुत्ता नमत्तवो तओ छउमत्थो मूढमणोइच्चाइ गाहाओ भणति ॥ इति सामायिक विधिः ॥" । (૩૯) શ્રીધનવિજયજીએ પૃષ્ટ-૨૮૪ થી પૃષ્ટ-૩૯૦ સુધી જ લેખ લખ્યો છે, તેમાં જે વચન પૂર્વાચાર્યોના લખ્યા છે, તે સર્વે સત્ય છે અને તેમણે જે પોતાની કપોલ કલ્પનાથી અગડમ સગડમ (ગમે તેમ) અંડબંડ (નકામું) લખ્યું છે, તેમાં જિનમંદિરમાં અને પ્રતિક્રમણની આદંતમાં ચોથી થાયનો નિષેધ કોઈ આચાર્યો કર્યો નથી. પરંતુ તેમણે જ કર્યો છે. શ્રીસિદ્ધસેનાચાર્યજી તો પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં ગીતાર્થોની આચરણાથી ચોથી થોય માનવાની કહે છે અને ગીતાર્થોની આચરણા પૂ.ગણધર ભગવંતોના કથન સમાન સર્વ મોક્ષાર્થીઓએ કરવી યોગ્ય છે. શ્રીધનવિજયજી પોતાના પોથીના પૃષ્ટ-૧૭૧ ઉપર પોતે જ લખે છે અને પુનઃ પોતે જ તેનો નિષેધ કરે છે. તેથી તેમના વચનો ઉપર વિશ્વાસ રાખવા યોગ્ય नथी. પૃષ્ટ-૩૯૦ ઉપર લલિતવિસ્તરા પંજિકાનો પાઠ લખ્યો છે. તે પાઠ माछ "उचितेषूपयोगफलमेतदिति उचितेषु लोकोत्तरकुशलपरिणामनिबंधनतया योग्येष्वर्हदादिषू- पयोगफलं प्रणिधान प्रयोजनम् चैत्यवंदनमित्यस्यार्थस्य ज्ञापनार्थमितिवेयावच्चः । तदपरिज्ञानेत्यादि तैवैयावृत्त्यकरादिभिरपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्यास्मात्कायौत्सर्गात्तस्य कायोत्सर्गकर्तुः शुभसिद्धौ विघ्नोपशम-पुण्यबंधादि सिद्धौ इदमेव कायोत्सर्ग प्रवर्तकं प्रवचनं ज्ञापकं गमकमाप्तोपदिष्टत्वेना- व्यभिचारित्वान्न Page #333 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ तो श्रीधनविजयजीका यह लेख धूर्तता छल दंभता रुप है। क्योंकि, चौथी थुइसहित त्रण थुइ ऐसा लेख पूर्वोक्त ११ ग्रंथोमें नहीं है। इसने अपनी मति कल्पनासें लिखा है, इस लेखसे इसकी कुछभी सिद्धि नही होती है। और इसने जो पूजादि विशिष्ट कारणे लिखा है, तिसमें जो आदि शब्द इसने लिखे है, तिस आदि शब्दसें जिनभुवन बिना अन्यस्थान प्रतिक्रमणादिमें भी पूर्वोक्त चार थुइकी चैत्यवंदना सिद्ध होती है । इस पोथीमें जो झूठ लिखा है, उसके सबबसे क्या जाने इस बिचारेकी क्या दुर्दशा होवेगी? (४१) पृष्ट ४६४ में जो इसने चैत्यवंदन नव प्रकारे लिखके यंत्र लिखा है, सो महा मिथ्यात्वके उदयसें लिखा है । क्योंकि, इसने यह यंत्र चतुर्थस्तुतिनिर्णयके यंत्रकी नकल करी है, परंतु संघाचारभाष्य वृत्ति १ लघुचैत्यवंदन भाष्य वृत्ति २ प्रवचनसारोद्धार बृहद्वृत्तिमें ऐसा यंत्र नही है, और न ऐसे यंत्र बनानेकी विधिकी गाथा है। और जो मैने नव प्रकारना यंत्र लिखा है, सो श्री राधनपुरके भंडारमें जो पुस्तक धर्मसंग्रहका है, तिसके यंत्रसे लिखा है। तिस वास्ते हे भव्य जीवो ! श्रीधनविजयजीने जो जो पुस्तक नवीन लिखवाइ है, तिनमें प्रायः करके स्वकपोल कल्पनासे अनेक पाठार्थ प्रक्षेप करवाए है। ऐसा हमने श्रावक लोकादिकोके मुखसे सुना है। और इसकी पोथी भी सिद्ध करती है कि, श्रीधनविजयजी महा झूठ स्वकपोल कल्पित लिखनेवाला है; इस वास्ते इसके कथनकी किसीभी भव्य जीवोंकों प्रतीति करनी नही चाहिये। पृष्ट ४७० सें पृष्ट ४७८ तक जो इसने स्वकपोल कल्पित लिखा है, तिन में इसने 'सम्मद्दिठि देवा' इस पदकी जगें 'सम्मत्तस्स य सुद्धि' यह पद पाठांतर सिद्ध करा है। परंतु मूल-पाठ तथा टीका चूर्णिमें होवे तब तो पाठांतर सिद्ध होवे, ऐसा तो कोइ पाठांतरका पाठ साक्षी सहित नही लिखा है, इस वास्ते यह सिद्ध होता है कि, इन श्रीधनविजय-राजेंद्रसूरिजीने ही Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૩૩ च नेवासिद्धं अप्रतिष्ठितप्रमाणांतरेणैव तदस्माच्छुभसिद्धिलक्षणं वस्तु कुत इत्याह अभिचारकादौ दृषटांत धर्मिण्यभिचारुकेस्तोभनस्तंभनमोहनादिफले कर्मणि च तथेक्षणात् स्तोभनीयस्तभनीयादिभिरपरिज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तंभनादे प्रत्यक्षानुमानाभ्यां दर्शनात् । प्रयोगो-यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति यथा स्तोभनस्तंभनादि तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकरणमिति ॥" આ ઉપરોક્ત લલિત વિસ્તરાના પાઠમાં પ્રગટપણે ચોથી થાય લખી છે, તે લલિત વિસ્તરાની પંજિકામાં લખ્યું છે કે વૈયાવૃજ્યકરોનો કાયોત્સર્ગ કરનારાઓને શુભસિદ્ધિમાં-વિનોપશમ પુણ્યબંધાદિ સિદ્ધિમાં આ આસોપદિષ્ટ કાયોત્સર્ગનું પ્રવર્તક વચન જ્ઞાપક છે. એ જ પ્રમાણ છે. હવે સુજ્ઞજનોએ વિચારવું જોઈએ કે, જ્યારે વૈયાવૃજ્યકરોનો કાયોત્સર્ગ-થોય કરવાથી શુભની સિદ્ધિમાં વિજ્ઞોપશમ અને પુણ્યબંધાદિ થાય છે, આ કથન આપ્ત અર્થાત યથાર્થ વકતા પુરુષનું છે. તો પછી જિનમંદિરમાં અને પ્રતિક્રમણમાં, પૂર્વોક્ત કાયોત્સર્ગ-થોય કહેવાની શ્રીધનવિજયશ્રી રાજેન્દ્રસૂરિજી શા માટે નિબંધ (નિષેધ) કરે છે ? તેઓ શું શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીમુનિચંદ્રસૂરિજીથી પણ અધિક પઠિત અને ભવભીરું છે ? નહીં, પરંતુ પૂર્વાચાર્યોના તથા સંઘના નિંદક, કુમતિ મત સ્થાપક છે. (૪૦) પૃષ્ઠ ૩૯૦ થી પૃષ્ટ ૪૬૪ સુધીમાં શ્રીધનવિજયજીએ નીચેના શાસ્ત્રોમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની લખી છે. (૧) શ્રીહરિભદ્રસૂરિકૃત લલિત વિસ્તરા, (૨) શ્રીમુનિચંદ્રસૂરિકૃત લલિત વિસ્તરા પંજિકા, (૩) શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્ર દીપિકા, (૪) શ્રીભાવદેવસૂરિકૃત દિનચર્યા, (૫) શ્રીદેવસૂરિકૃત દિનચર્યા, (૬) શ્રીનેમીચંદ્રસૂરિકૃત પ્રવચન સારોદ્ધાર, (૭) શ્રી સિદ્ધસેનસૂરિકૃત પ્રવચનસારોદ્ધાર વૃત્તિ, (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત લઘુભાષ્ય, (૯) શ્રીધર્મઘોષસૂરિકૃત લઘુચૈત્યવંદનભાષ્યવૃત્તિ, (૧૦) શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા, (૧૧) શ્રીમાનવિજયોપાધ્યાય કૃત ધર્મસંગ્રહ વૃત્તિ, Page #335 -------------------------------------------------------------------------- ________________ ३३४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ यह पद मतांध होके नवीन प्रक्षेप करा होवेगा, इस वास्ते इनोंकों जिनेंद्र वाणीके छेद भेद न्यूनाधिक करनेका डर नही है; इस सबबसे येह जैनमतके और चतुर्विध संघके विरोधी सिद्ध होते है । (४३) पृष्ट ४७४ श्री ज्ञानविमलसूरि कृत ग्रंथकी साक्षी दीनी है । तिस्से तो इनकी कल्पना किंचित् मात्र भी सिद्ध नही होती है। परंतु तुम श्रीज्ञानविमलसूरिजीके लेखको सत्य मानते हो, सो श्री ज्ञानविमलसूरिजी तपगच्छमें उपाध्याय श्री यशोविजयजी गणि, और धर्मसंग्रहके कर्त्ता उपाध्याय श्री मानविजयजीके समयमें उनोंके साथ ही हुए है; तिन श्री ज्ञानविमलसूरिजीने दैवसिक राइ प्रतिक्रमणेकी विधि लिखी है, सो नीचे लिखे प्रमाणे है "सुगुरु गणधर पाय प्रणमेव विधि पभणं पडिक्कमणनी भविक जीव उपगार काजे षट आवश्यक नितु प्रति करो जेम भव दुःख भांजे भुमि प्रमार्जि मुहपती थापना चरवलो लेइ मन थीर करीने आपणुं खमासमण धुरिदेइं १ ढाल ॥ वीर जिणेसर चरण कमल ए देशी ॥ प्रथम इरिया पडिक्कमी मुहपति पडिलेही सामायक संदिसावुं ठाउं खमासमण दुग देइ गुरु मुखे सामायक ग्रहें कही एक नोकार तदनंतर चउत्थोभंदई कहे त्रिण्य नोकार २ सामायक लेवा तणो विधि इंणिपरें पुरइं पच्चखाण करवो तिहां वेला जाणी असुर पडिलेहे पुण मुहपती दोइ वंदन देवें दूति चउविह पचखाण तेम यथा सकति लेवें ३ चैत्यवंदण नमुत्थुणं कहि चैत्यस्तव पभणे मंगल एकैक काउसग्ग करी थुइ निसुणई काउसग करें च्यार च्यार थुइ देवज वांदे बेसी शकस्तव कही निज पाप निकंदे ४ च्यार खमासमणां दीइं भगवन् आचारज उपाध्याय वर साधु जेह वंदे गुण संयुत्त " इत्यादि उपर लिखी हूइ विधिमें दैवसिक प्रतिक्रमणकी आदिमें च्यार थुइकी चैत्यवंदना करनी लिखी है। Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૩૫ આ પૂર્વોક્ત ગ્રંથોમાં (તે ગ્રંથોના પાઠ અંગે) શ્રીધનવિજયજી લખે છે કે, ચોથી થાય સહિત ત્રણ થોયના દેવવંદન પૂજાદિ વિશિષ્ટ કારણે કરવાના કહ્યા છે. પ્રથમ તો શ્રીધનવિજયજીનો આ લેખ ધૂર્તતા-છલ-દંભતા સ્વરૂપ છે. કારણ કે, “ચોથી થોય સહિત ત્રણ થાય'- એવો લેખ પૂર્વોક્ત ૧૧ ગ્રંથોમાં ક્યાંય જ નથી. તેમણે પોતાની મતિ કલ્પનાથી લખ્યો છે. તે લેખથી એમના મતની કંઈ પણ સિદ્ધિ થતી નથી અને તેમણે જે પૂજાદિ વિશિષ્ટ કારણે લખ્યું છે, તેમાં જે આદિ શબ્દ તેમણે લખ્યો છે, તે આદિ શબ્દથી જિનભુવનથી અન્ય સ્થાન પ્રતિક્રમણાદિમાં પણ પૂર્વોક્ત ચાર થોયની ચૈત્યવંદના સિદ્ધ થાય છે, અને તે પોથીમાં જે અસત્ય લખ્યું છે, તેના બદલામાં બિચારા તે લોકોની કેવી દુર્દશા થશે? તે તો જ્ઞાની જ જાણે. (૪૧) પૃષ્ટ ૪૬૪માં શ્રીધનવિજયજીએ જે ચૈત્યવંદનના નવ પ્રકાર લખીને યંત્ર બનાવ્યું છે, તે મહામિથ્યાત્વના ઉદયથી લખ્યું છે. કારણ કે, એમને તે યંત્ર ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧માંના યંત્રની નકલ કરી છે. પરંતુ (૧) સંઘાચારભાષ્યવૃત્તિ, (૨) લઘુ ચૈત્યવંદન ભાષ્યવૃત્તિ અને (૩) પ્રવચન સારોદ્ધાર – બૃહવૃત્તિમાં એ પ્રકારનું યંત્ર નથી અને એવું યંત્ર બનાવવાની વિધિની ગાથા પણ નથી તથા મેં જે નવપ્રકારનું યંત્ર (ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧માં) લખ્યું છે, તે રાઘનપુરના ભંડારમાં જે ધર્મસંગ્રહનું પુસ્તક છે, તેના યંત્રથી લખ્યું છે. તેથી હે ભવ્યો ! શ્રીધનવિજયજી જે જે પુસ્તક નવીન લખાવે છે, તેમાં પ્રાયઃ કરીને સ્વકપોલ કલ્પનાથી અનેક પાઠાર્થ પ્રક્ષેપ કરાવે છે, એવું મેં શ્રાવકાદિ પાસેથી સાંભળ્યું છે અને તેમની પોથી પણ સિદ્ધ કરે છે કે, શ્રીધનવિજયજી સ્વકપોલ કલ્પિત લખે છે. તેથી તેમના વચનોનો કોઈપણ ભવ્યાત્માઓએ વિશ્વાસ કરવો નહિ. (૪૨) પુષ્ટ-૪૭૦ થી પૃષ્ટ-૪૭૮ સુધીમાં લેખકશ્રીએ સ્વકપોલ કલ્પિત લખ્યું છે. તેમાં એમણે (વંદિતા સૂત્રની ગાથા-૪૭માંના) “મિિટ્ટ રેવા' આ પદના સ્થાને “સમય સુદ્ધિ આ પદ પાઠાંતર તરીકે સિદ્ધ કરે Page #337 -------------------------------------------------------------------------- ________________ ३३६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ तथा रात्रि प्रतिक्रमणके अंतमेंभी च्यार थुइकी ही चैत्यवंदना करनी लिखी है, सो पाठ नीचे मूजब है, __"विसाल चैत्यवंदन कही शकस्तव भाखई उभा थइने चार थोइ देववंदन दाखइं बेंसी नमुत्थुणं कही खमासमणां देइं कृत पोषध जे श्राद्ध तथा मुनिवर जे होइं १३" इत्यादि इस विधिको क्यों नही मानते हो? क्या श्रीमद्यशोविजयजी उपाध्याय, श्री मानविजयजी उपाध्याय और श्री ज्ञानविमलसूरिजी तुमारेसे न्यून पठित थे ? वा कदाग्रही थे ? तिस वास्ते उनोंका कथन तुम नही मानते हो ? अहो तपगच्छादि सर्व सुविहित गच्छोंके विरोधी ! क्या जाने तुमारा इस कदाग्रहसें क्या हाल होगा ? अब भी इस कुमतकों छोडके त्यागी किसी संवेगी पास प्रायश्चित लेके शुद्ध गुरु धारण करो, जिससे तुमारा संसार भ्रमण मिट जावे । हमने तो यह हितशिक्षा करुणा ल्याके लिखी है। परंतु टिट्टीरीकी तरे उंची टांगें करके जिनोंका आकाश थाभनका अभिमान है, वे तो कदापि नहीं मानेंगे। (४४) पृष्ट ४७९ से लेके पृष्ट ५३४ तक जो इसने स्वकपोल कल्पनाका झूठा लेख लिखा है सो तो उसकी झूठ लिखनेकी प्रकृति ही है। पृष्ट ५३५ सें लेके पृष्ट ५५२ तक श्री उत्तराध्ययन मूल १ उत्तराध्ययन बृहद्वृत्ति २ उत्तराध्ययन लघुवृत्ति ३ उत्तराध्ययन अन्यवृत्ति ४ उत्तराध्ययनावचूरि ५ आवश्यक नियुक्ति ६ आवश्यक बृहद्वृत्ति ७ इतने शास्त्रानुसार दैवसिक प्रतिक्रमणकी विधि लिखके श्रीधनविजयजी लिखता है कि, इन विधियोंमें प्रतिक्रमणकी आदिमें च्यार थुइको चैत्यवंदना, और श्रुतदेवी क्षेत्रदेवीका कायोत्सर्ग करना कहा नही है, ऐसें लिखके विवेक रहित अपठित जीवोंकों च्यार थुइकी चैत्यवंदनाका निषेध धूर्ततासें करता होगा, परंतु हम तो इसकों इतनाही पूछते है कि, इन पूर्वोक्त दैवसिक Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ 339 छे. परंतु भूलपाठ अने तेनी टीअ-यूर्शिमां भे सेवा प्रहारनो (सम्मत्तस्स य सुद्धि - सेवा प्रहारनो) पाठ होय त्यारे पाठांतर सिद्ध थाय. परंतु जेवा પ્રકારનો કોઈ પાઠાંતરનો પાઠ સાક્ષી સહિત લખ્યો નથી. તેથી એ સિદ્ધ થાય છે કે, શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ જ તે પદ મતાંધ બનીને નવીન પ્રક્ષેપ दुर्यो हशे साथी स्पष्ट ४शाय छे हे, तेभने भिनेन्द्रवाशीनो छेह, लेह, ન્યૂનાધિક કરવાનો ડર નથી. તેનાથી તેઓ જૈનમત અને ચતુર્વિધ સંઘના વિરોધી સિદ્ધ થાય છે. (૪૩) પૃષ્ટ-૪૭૪ ઉપર શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત ગ્રંથની સાક્ષી આપી છે. તેનાથી તો તેમની કલ્પના કિંચિત્ માત્ર પણ સિદ્ધ થતી નથી. પરંતુ તમે જો જ્ઞાનવિમલસૂરિજીના લેખને સત્ય માનો છો, તો શ્રીજ્ઞાનવિમલસૂરિજી તપગચ્છમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિ અને ધર્મસંગ્રહના કર્તા મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિના સમયમાં તેઓની સાથે થયા છે.તે શ્રીજ્ઞાનવિમલસૂરિજીએ દૈવસિક રાઈ પ્રતિક્રમણની વિધિ લખી છે, તે નીચે प्रमाणे छे "सुगुरु गणधर पाय प्रणमेव विधि प्रभणूं पडिक्कमणनी भविकजीव उपगार काजे षट् आवश्यक नितु प्रति करो जेम भवदुःख भांजे भूमि प्रमार्जि मुहपत्ति थापना चरवलो लेइ मनथीर करीने आपणुं खमासमण धूरिदेइं १ ढाल ॥ वीर जिणेसर चरण कमल० ए देशी ॥ प्रथम इरिया पडिक्कमी मुहपत्ती पहिलेही सामायक संदिसावुं ढाडं खमासमण दुग दे गुरुमुखे सामायक ग्रहें कही एक नोकार तदनंतर चउंत्थोभंदई कहे त्रिण्य नोकार २ सामायिक लेवा तणो विधि इंणिपरे पुरइं पच्चखाण करवो तिहां वेला जाणी असुर पडिलेहें पुण मुहपत्ति दोइ वंदन देवें दूति चउविह पचखाण तेम यथा सकति लेवें ३ चैत्यवंदणं नमुत्थुणं कहि चैत्यस्तव प्रभणे मंगल एकैक काउसग्ग करी थुइ निसुणई काउसग्ग करें च्यार च्यार थुइ देव वांदे बेसी शक्रस्तव कही निज पाप निकंद ४ च्यार खमासमणां दीइं भगवन् आचारज उपाध्याय वरसाधु जेह वंदे गुण संयुक्त" Page #339 -------------------------------------------------------------------------- ________________ ३३८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ प्रतिक्रमणकी विधियोंमें दैवसिक प्रतिक्रमणकी आदिमें सामान्यप्रकारे तथा जघन्य प्रकारे, तथा जघन्योत्कृष्ट प्रकारे चैत्यवंदना करनीही नही कही है, तथा भगवानादि च्यार ४ क्षमाश्रमणोंमें वंदना नही कही है, तो फेर तूं अपने आपकों पंचांगी प्रमाण मानने वाला क्यों कर समझता है ? क्योंकि तुं इस पोथीमेंही लिखता है कि, मैं और मेरे गुरु जघन्य प्रकारे, तथा जघन्योत्कृष्ट प्रकारे चैत्यवंदन प्रतिक्रमणकी आदिमें मानते, और कहते है । इस वास्ते तुम पंचांगीकी श्रद्धासें भ्रष्ट हो । और जो तूं पंचांगी प्रमाण नही मानता है, तो इस पोथीमें पंचांगीके पाठ तेने भोले जीवोंके बहका ने वास्ते लिखे सिद्ध होते है। तथा तेने जो लिखा है कि, पंचांगीमें तीन थुइसे चैत्यवंदना कही है, सो भी तेरी अज्ञताका सूचक है । क्यों कि, श्री संघाचार वृत्तिमें श्री धर्मघोषसूरिजी लिखते है कि, श्री ललितविस्तराके विना अनुक्रमसें चैत्यवंदनकी विधि अन्य किसी ग्रंथमें भी नही है। जे कर है तो ललितविस्तराके अनुसारे हि तिन ग्रंथोमें लिखा है, इस वास्ते इससे भी यह सिद्ध होता है कि, पंचांगीमें क्रम करके चैत्यवंदनाकी विधि नही कही है, तो भी पंचांगीका नाम लेकर तीन थुइ कहता फिरता है, सो तेरी ही उन्मत्तता प्रगट होती है। क्यों कि, जब श्रीधर्मघोषसूरिजी सदृश आचार्योकों भी पंचांगीमें क्रमसे चैत्यवंदनाका पाठ ज्ञात नही हुआ तो, तेरे सदृश मिथ्याभिमानीकों कहांसे हो गया? इस वास्ते तूं पंचांगीका विरोधी सिद्ध होता है। (४५) पृष्ट ५५३ सें लेकर जो इसने पंचांगीके पाठसें राइ प्रतिक्रमणकी विधि लिखी है, तिनमें राइ प्रतिक्रमणकी अंतमें भगवानादि चार ४ क्षमाश्रमण करके वंदना कही नही है। परंतु येह करते है, इस वास्ते येह पंचांगीके विरोधी है । तथा राइ प्रतिक्रमणकी अंतमें जो जिनगृहमें वंदना करनी सामान्य प्रकारे कही है, तिनका स्वरुप कहा नही है। और येह किसी स्वरुपवाली चैत्यवंदना त्रण थुइकी थापन करता है, इस वास्ते भी Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૩૯ -ઇત્યાદિ ઉપર લખેલી વિધિમાં દેવસિક પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની લખી છે. તથા રાત્રિ પ્રતિક્રમણના અંતમાં પણ ચાર થાયની જ ચૈત્યવંદના કરવાની લખી છે, તે પાઠ નીચે મુજબ છે, "विसाल चैत्यवंदन कही शक्रस्तव भाखइं उभा थइने चार थोड़ देववंदन दाखइं बेसी नमुत्थुणं कही खमासमणं देइं कृत पौषध जे श्राद्ध ताथ मुनिवर जे होइं १३” ઈત્યાદિ આ વિધિને શા માટે માનતા નથી? શું શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય, શ્રીમાનવિજયજી ઉપાધ્યાય અને શ્રી જ્ઞાનવિમલસૂરિજી તમારાથી ઓછું ભણેલા છે? અથવા કદાગ્રહી હતા? તેથી તેઓના કથન તમે માનતા નથી ? અહીં વાચકો સમજી શકે કે શ્રીધનવિજયજી આદિ મતાગ્રહના કારણે પૂર્વાચાર્યોના કથનોના ફાવતા અંશો પડકે છે અને પોતાની માન્યતામાં અવરોધક બનતા અંશોને બાજુ પર રાખે છે. તેઓની આ નીતિ તેમને જ દુઃખદાયી છે. (૪૪) પૃષ્ટ-૪૭૯ થી પૃષ્ટ-પ૩૪ સુધીમાં જે કંઈ લખ્યું છે, તે અસત્ય છે. અસત્યનો આશરો લેવાની તેઓની પ્રકૃત્તિ સ્વયમેવ પ્રગટ થાય છે. પૃષ્ટ-પ૩૫ થી પૃષ્ટ-૫૫૨ સુધીમાં (૧) શ્રીઉત્તરાધ્યયન મૂલ, (૨) ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ, (૩) ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ, (૪) ઉત્તરાધ્યયન અન્યવૃત્તિ, (૫) ઉત્તરાધ્યયન અવસૂરિ, (૬) આવશ્યક નિર્યુક્તિ, (૭) આવશ્યક બૃહદ્રવૃત્તિ, આટલા શાસ્ત્રાનુસારે દેવસિક પ્રતિક્રમણની વિધિ લખીને શ્રીધનવિજયજી લખે છે કે, આ વિધિઓમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના તથા મૃતદેવી-ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો નથી.” આ પ્રમાણે લખીને વિવેકરહિત અપઠિત જીવોને ચાર થોયની ચૈત્યવંદનાનો નિષેધ કરતા હશે, પરંતુ અમે તેમને એટલું જ પૂછીએ છીએ કે. આ પૂર્વોક્ત દેવસિક પ્રતિક્રમણની વિધિઓમાં દેવસિક પ્રતિક્રમણની Page #341 -------------------------------------------------------------------------- ________________ ३४० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ येह पंचांगीका विरोधी है । भाष्यकारने तो उभय कालमें उत्कृष्ट चैत्यवंदनाके तीन भेदवाली चैत्यवंदना करनी कही है । और यह श्रीधनविजयजीने दैवसिक प्रतिक्रमणकी आदिमें जघन्य और जघन्योत्कृष्ट प्रकारे स्वकपोल कल्पनासे इस पोथीमें कितने ही पत्रे वृथा लिखके बिगाडे है। तथा इसने जितने आचार्योंके रचे ग्रंथ और सामाचारीयोंके पाठोंसे प्रतिक्रमणकी विधिमें जहां जहां सामान्य प्रकारे चैत्यवंदना लिखी है, तहां तहां चार थुइकी ही वंदना भाष्यकारके वचनोंसे सिद्ध होती है। इन भाष्यकारके वचन प्रमाणे सर्वाचार्योने प्रतिक्रमणकी आद्यंतमें चार थुइकी चैत्यवंदना लिखी है । परंतु इस श्रीधनविजयजीने तो अभिमान अन्यायके वश होकर उत्सूत्र लिखनेमें कसर नही रखी है; परंतु सो दुःखदाइ भी इसकों ही है । तपगच्छीय श्री जयचंद्रसूरि कृत प्रतिक्रमण गर्भहेतुमें, श्रीमद्यशोविजयजी उपाध्याय कृत प्रतिक्रमण विधि स्वाध्यायमें, जिनप्रभसूरि कृत विधिप्रपामें, तथा बृहत् खरतरगच्छ सामाचारी आदि ग्रंथोंमें, दैवसिक प्रतिक्रमणकी विधिमें प्रगटपणें चार ४ थुइकी चैत्यवंदना लिखी है; और जैसे लिखी है, तैसेही इन गच्छोंके चतुविध संघमें आज तक प्रवर्ति चलती है । इस श्रीधनविजयजीने स्वकपोल कल्पनासें जो इन विधियोंके अर्थ अन्यथा करके लिखे है, सो क्या तपगच्छ खरतर गच्छमें कोइभी साधु यति शब्द शास्त्रका जाननेवाला इसने नही जाना है ? सो निःशंक होके उलटे उत्सूत्र रुप एक बडी स्थूल पोथी लिखके अपनी मूढता प्रगट करी है । इस पोथीकों देखके मूढलोक तो अपने मनमें समझेंगे कि, श्रीधनविजयजी महाराज बडे ज्ञानी है; और बहुत शास्त्रोंके जानकार है । क्योंकि, बहोत शास्त्रोंके पाठार्थ इस पोथीमें लिखे है, इस वास्ते बडेही पंडित है; परंतु, इसको थोथी पोथी जब पंडितोकी सभामें रखी जायगी, Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ આદિમાં સામાન્ય પ્રકાર તથા જઘન્યપ્રકાર તથા જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદના કરવાની કહી જ નથી તથા ભગવાનાદિ ચાર ક્ષમાશ્રમણોને વંદના કહી નથી. તો પછી તમે પોતાને પંચાંગીને પ્રમાણિત માનવાવાળા કેવી રીતે સમજો છો? કારણ કે, તમે આ પોથીમાં લખો છો કે, હું અને મારા ગુરુ જઘન્ય પ્રકાર તથા જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદન પ્રતિક્રમણની આદિમાં માનીએ છીએ - કરીએ છીએ. આથી તમે પંચાંગીની શ્રદ્ધાથી ભ્રષ્ટ છો અને તમે પરમાર્થની પંચાંગીને પ્રમાણ માનતા જ નથી, તેથી તમારી પોથીમાં પંચાંગના પાઠ લખ્યા છે તે માત્ર ભોળા જીવોને બુદ્ધિભેદ કરવા માટે છે, તે સ્વયમેવ સિદ્ધ થાય છે. વળી તેમણે જે લખ્યું છે કે, પંચાંગીમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે, તે પણ તેમની અજ્ઞતાની સૂચક છે. કારણ કે, શ્રીસંઘાચાર વૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજી લખે છે કે, લલિતવિસ્તરા ગ્રંથ સિવાય અનુક્રમથી (ક્રમપૂર્વક) ચૈત્યવંદનની વિધિ અન્ય કોઈપણ ગ્રંથમાં નથી. જો આ પ્રમાણે છે, તો લલિત વિસ્તરા ગ્રંથને અનુસારે જ તે તે ગ્રંથોમાં ચૈત્યવંદનની વિધિ લખી છે. તેનાથી સિદ્ધ થાય છે કે પંચાંગીમાં ક્રમશઃ ચૈત્યવંદનની વિધિ કહી નથી. તો પણ પંચાંગીનું નામ લઈને ત્રણ થાય કહેતા ફરો, તે તમારી મતોન્મત્તતા પ્રગટ થાય છે. કારણ કે જ્યારે શ્રીધર્મઘોષસૂરિજી જેવા આચાર્યોને પણ પંચાંગીમાં ક્રમથી ચૈત્યવંદનાનો પાઠ જ્ઞાત નથી, તો તમારા જેવા મિથ્યાભિમાનીઓને ક્યાંથી જ્ઞાત થઈ ગયો ? આથી તમે પંચાંગીના વિરોધી સિદ્ધ થાઓ છો. (૪૫) પૃષ્ઠ-૫૫૩ થી લઈને તેમણે પંચાંગીના પાઠથી રાઈ પ્રતિક્રમણની અંતમાં ભગવાનાદિ ચાર ક્ષમાશ્રમણ કરીને વંદના કહી નથી, છતાં પણ તેઓ કરે છે. તેથી તેઓ પંચાંગીના વિરોધી છે. તથા રાઈપ્રતિક્રમણની અંતમાં જે જિનગૃહમાં વંદના કરવાની સામાન્ય પ્રકારે કહી છે, તેનું સ્વરૂપ કહ્યું નથી અને તેઓ કોઈક સ્વરૂપવાળી ચૈત્યવંદના ત્રણ થોયની સ્થાપન કરે છે. તેથી પણ તેઓ પંચાંગીના વિરોધી છે. ભાષ્યકાર તો ઉભયકાલમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનના ત્રણ ભેદવાળી Page #343 -------------------------------------------------------------------------- ________________ ३४२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ तब अवश्यमेव ही पोल नीकलेगी। (४६) जैसे एक ग्राममें एक अपठित ब्राह्मण रहता था, परंतु अपने मनमें पंडिताइका बडा अभिमान रखता था, और ग्रामके लोकभी अपने मनमें बडा पंडित उसकों मानते थे । एक दिन कोइ षट्शास्त्रका वेत्ता पंडित पुस्तकोंके कितनेक पोठिये लदहुए साथ लेके आया, तब तिस पंडितकों देखके ग्रामके लोक कहने लगेकि हमारे पंडितके साथ चरचा करोंगे ? तब पंडितने कहा, हां करुंगा । तब तिन ग्रामके लोकोंने तिस अपठितकों ल्याके पंडितके पास बैठा दीया । तब पंडितने तिस मूर्खको पूछा कि, चरचा करोंगे ? तब अपठित कहने लगा कि चरचा मरचा और करचा तीनोंही करूंगा. यह बात सुनकर पंडित विचार करने लगा कि चरचाका स्वरुप तो मैं जानता हुं,परंतु मरचा और करचा यह क्या होती है ? येह शब्द तो मैंने कदेइ नही सुने है । तब ग्रामके लोकोने ताली पीट दीइ कि हमारा, पंडित जीत गया। क्योंकि, यह पंडित तो एक चरचा ही जानता है; और हमारा पंडित मरचा करचा यह दो अधिक जानता है । पीछे तिस पंडितका सर्व असबाब छीनकें तहांसे निकाल दीया । तब तिस पंडितने जिस राजाके राज्यमें वो गाम था, तिस राजेकी सभामें जाकर, सर्व समाचार कहा । तब राजाने तिस अपठित ब्राह्मणकों, तथा तिसके पक्षीयोंको बुलवाके पंडितोंकी सभामें चरचा करवाइ । तब तो अपठितकी पोल जाहिर हुइ । राजाने ग्रामके लोक, और अपठित ब्राह्मणकों महा दंड दीया; और पंडितका माल पंडितको दिलवा दीया । इसीतरें यह श्रीधनविजयजी मरचा करचा लिखके एक बडी पोथी बनाके अपठित पक्षपाती मतांध बनियोंमें पंडित बन रहा है; परंतु जब तपगच्छ खरतरगच्छके पंडित साधु यतियोंके आगे पंडितोकी सभामें मरचा करचा रुप पोथीकों सच्ची सिद्ध करेगा, तब इसकों अपनी पंडिताइकी खबर पडेगी। इस तरेंका दृष्टांत बृहत्कल्पभाष्यमें Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૪૩ ચૈત્યવંદના કરવાની કહી છે અને શ્રી ધનવિજયજીએ દેવસિક પ્રતિક્રમણની આદિમાં જઘન્ય અને જઘન્યોત્કૃષ્ટ પ્રકારે સ્વકપોલ કલ્પનાથી તેમની પોથીના કેટલાયે પાના લખીને ફોગટ કાગળ બગાડ્યાં છે. તથા તેમણે આચાર્યોના રચેલા જેટલા ગ્રંથો અને સામાચારીઓના પાઠોથી પ્રતિક્રમણની વિધિમાં જ્યાં જ્યાં સામાન્ય પ્રકારે ચૈત્યવંદના લખી છે, ત્યાં ત્યાં ચાર થોયની જ વંદના ભાષ્યકારના વચનોથી સિદ્ધ થાય છે. આ ભાષ્યકારના વચન પ્રમાણે જ સર્વે આચાર્યોએ પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચેત્યવંદના લખી છે. પરંતુ શ્રીધનવિજયજી એ વાતની ઉપેક્ષા કરીને પોતાનો મત પુષ્ટ કરી રહ્યાં છે, તે તેમને જ દુઃખદાયી બનવાનો છે. તપાગચ્છીય શ્રીજયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણગર્ભહતુ, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. કૃત પ્રતિક્રમણ વિધિ સ્વાધ્યાય, શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા અને બૃહદ્ ખરતરગચ્છ સામાચારી આદિ ગ્રંથોમાં દેવસિક પ્રતિક્રમણની વિધિમાં પ્રગટપણે ચાર થોયની ચૈત્યવંદના લખી અને જેવી લખી છે, તેવી રીતે જ એ ગચ્છોના ચતુર્વિધ સંઘમાં આજ સુધી પ્રવૃત્તિ ચાલે છે. શ્રીધનવિજયજીએ સ્વકપોલ કલ્પનાથી મહાપુરુષોએ બતાવેલી વિધિઓને અન્યથા કરીને લખી છે. આમ તો શ્રીધનવિજયજીની પોતાની ઘણી મોટી પોથીમાં માત્ર વિતંડાવાદ કરાયો છે. મોટી પોથી જોતાં તેનાથી લોકો અંજાઈ જાય તેમ છે. લોકો પોથીના રચનારાને મોટા પંડિત માની લેશે. પરંતુ તે પોથીની કોઈ શાસ્ત્રજ્ઞ પંડિત પાસે પરીક્ષા કરાવવામાં આવે તો તેની પોલ ખુલ્લી થઈ જશે. (૪૬) જેમ એક ગામમાં એક અપઠિત બ્રાહ્મણ રહેતો હતો. પરંતુ પોતાના મનમાં પંડિતાઈનું ઘણું અભિમાન રાખતો હતો અને ગામના લોકો પણ તેને મોટો પંડિત માનતા હતા. એક દિવસે તે ગામમાં પશાસ્ત્રોનો જ્ઞાતા એક પંડિત પુસ્તકોની કેટલીક પોઠો સાથે લઈને આવ્યો, ત્યારે તે પંડિતને જોઈને ગામના લોકો કહેવા લાગ્યા કે, અમારા ગામના પંડિતની સાથે તમે ચર્ચા કરશો ? ત્યારે તે પંડિતે કહ્યું કે, હા ચર્ચા કરીશ. તે વખતે ગામના Page #345 -------------------------------------------------------------------------- ________________ ३४४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ भी, बैंकाक शब्द उच्चारने वाले दुर्विदग्धका लिखा है। (४७) तथा इस श्रीधनविजयजीने आदिसें लेकर अंत पर्यंत जो कुछ अपनी महत्तता लोकोंमें जनावने के वास्ते स्वकल्पनासें पलालभूत पोथी लिखनेका परिश्रम करा है, सो सर्व ही निष्फल है । क्यों कि, इसने किसी जगे भी पूर्वाचार्योका रचा एसा लेख नही लिखा है की प्रतिक्रमणकी आद्यंतकी चैत्यवंदनामें चार ४ थुइकी चैत्यवंदना नही करनी; और जघन्य प्रकारे, जघन्योत्कृष्ट प्रकारे इतने दंडक, और इतनी थुइयोंसें चैत्यवंदना करनी । इस वास्ते पूर्वोक्त पूर्वाचार्योके लेख बिना इसकी सर्व पोथी रचने का महेनत व्यर्थ है. और थुइयोंसें चैत्यवंदना, अथवा आठ थुइयोंसें चैत्यवंदना जिनमंदिरादिमें करणी ऐसा लेख इसने अपने हाथोंसेही इस पोथीमें बहुत जगे लिखा है; परंतु तीन थुइसें, वा ६ थुइसेही जिनमंदिरोमें चैत्यवंदना करणी; चार थुइसें वा आठ थुइसे जिनमंदिरादिमें चैत्यवंदना नही करनी; ऐसी पूर्वाचार्योके लेख लिखे बिना जितनी इसनें स्वकपोल कल्पनासें गडबड लिखके पोथी भरी है, सो सुझ पुरुषोंकों मान्य करने योग्य नही है। और तपागच्छाधिराज श्री जयचंद्रसूरि कृत प्रतिक्रमणगर्भ हेतुमें, तथा श्रीमद्यशोविजयोपाध्याय कृत प्रतिक्रमणगर्भ हेतु स्वाध्यायमें तथा खरतरगच्छाचार्य श्री जिनप्रभसूरिकृत विधिप्रपामें तथा बृहत् खरतरगच्छकी समाचारीमें, प्रगटपणे देवसि प्रतिक्रमणकी आदिमें चार थुइकी चैत्यवंदना लिखी है । तथा उपकेशगच्छ, तपगच्छ, खरतरगच्छमें परंपरासें देवसि प्रतिक्रमणकी आदिमें चतुर्विध श्रीसंघ ४ चार थुइसें चैत्यवंदना करते है । इन सर्वकों झूठ करने वास्ते धनविजयने जो स्वकपोल कल्पना करी है, सो भी सुज्ञ जनोंको तिरस्कार करने योग्य है, और जो इसने राजेंद्रसूरिके गुरु, तथा दादगुरु आदि अनाचारी षट्कायके हिंसक परिग्रहधारीयोंको संयमी Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ લોકોએ પોતાના ગામના અપઠિત બ્રાહ્મણને લાવીને પંડિતની પાસે બેસાડી દીધો. ત્યારે પંડિતે તે મુર્ખને પૂછ્યું કે ચર્ચા કરશો ? ત્યારે અપઠિત બોલ્યો કે ચર્ચા, મરચા અને ક૨ચા ત્રણે પણ કરીશ. આ વાત સાંભળીને પંડિત વિચાર કરવા લાગ્યો કે, ચર્ચાનું સ્વરૂપ તો હું જાણું છું. પરંતુ મરચા અને કરચા શું છે ? તે શબ્દ તો મેં સાંભળ્યો પણ નથી.ત્યારે ગામના લોકોએ થાળી વગાડીને (ઢંઢેરો પીટીને) ગામમાં જાહેરાત કરી કે, અમારા ગામનો પંડિત જીતી ગયો. કારણ કે, આ પંડિત તો માત્ર એક ચર્ચા જ જાણે છે અને અમારો પંડિત તો મરચા અને કરચા આ બે અધિક જાણે છે. પછી તે પંડિતનો સર્વ માલ સામાન છીનવી લઈને ગામથી બહાર કાઢયો. ત્યારે તે પંડિત જે રાજાના રાજ્યમાં તે ગામ હતું, તે રાજાની સભામાં જઈને સર્વ વિગત જણાવી. ત્યારે તે રાજાએ તે અપતિ બ્રાહ્મણને અને તેના પક્ષકારોને બોલાવીને પંડિતોની સભામાં ચર્ચા કરાવી. ત્યારે અપઠિત બ્રાહ્મણની પોલ જાહેર થઈ ગઈ. રાજાએ અપઠિત બ્રાહ્મણ અને ગામના લોકોને મોટો દંડ કર્યો અને પંડિતનો માલ સામાન પાછો અપાવ્યો. શ્રીધનવિજયજીની મોટી પોથીની હાલત પણ આવી જ થવાની છે. આ પ્રમાણેનું દૃષ્ટાંત બૃહત્કલ્પ ભાષ્યમાં પણ, ત્રૈકાક શબ્દ ઉચ્ચાર કરનારા દુર્વિદગ્ધનું લખ્યું છે. (૪૭) શ્રીધનવિજયજીએ પ્રારંભથી અંત સુધી જે કંઈ પોતાનું મહત્ત્વ લોકોમાં જણાવવા માટે સ્વકલ્પનાથી પલાલભૂત પોથી લખવાનો પરિશ્રમ કર્યો છે, તે સર્વે પણ નિષ્ફળ છે. કારણ કે, તેમણે પોતાના આખા પુસ્તકમાં ક્યાંય પણ ‘પ્રતિક્રમણની આધંતમાં ચાર થોયથી ચૈત્યવંદના ન કરવી.’ આવી પોતાની માન્યતાને પુષ્ટ કરનાર પૂર્વાચાર્ય રચિત કોઈ ગ્રંથની સાક્ષી આપી નથી. સાથે સાથે “જઘન્ય પ્રકારે કે જઘન્યોત્કૃષ્ટ પ્રકારે આટલા દંડક અને આટલી થોયથી ચૈત્યવંદના કરવા.' આવી પોતાની માન્યતાને કોઈપણ સુવિહિત મહાપુરુષના શાસ્ત્રપાઠના આધારે સિદ્ધ કરેલ નથી. આથી પૂર્વાચાર્યોના લેખની સાક્ષી વિનાની તેમની પોથી રચવાની ૩૪૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ ३४६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ लिखे है, और गणिश्री कीर्तिविजयजी गणिश्री कस्तुरविजयजी, गणिश्री मणिविजयजीकों असंयति लिखे है, सो लेख भी इसके मिथ्यादृष्टिपणेका सूचक है "असाहु सुसाहु पणा, साहुसु असाहु पणा मिच्छत्तं" इति वचनात् ॥ (४८) तथा इस राजेंद्रसूरिका गुरु प्रमोदविजय संवत् १९३४ में आहोर गामके उपाश्रयमें था, तिसके पास हमारे साधु गए थे, तिस अवसरमें प्रमोदविजय कच्चे जलसे स्नान कर रहा था, और परिग्रहधारी था, तथा गुप्त अनाचार करे होवेंगे सो तो उसहीकों मलूम होवेगा । तिस प्रमोदविजयका शिष्य यह रत्नविजय (राजेंद्रसूरि) महा असंयति हुआ, इसने जो जो अनाचार, षट्कायकी हिंसा, धूर्तोकी वृत्ति करके लोकोकों ठगना यंत्र, मंत्र करना, कच्चा पाणी पीना, असवारी उपर चढना, परिग्रह रखना गुप्तपणे अनाचारका करना इत्यादि अनेक असंयति अव्रतियोंके काम करे हैं; सो प्रायः सर्व श्री संघके लोक जानते है, तो फैर ऐसा असंयति, अप्रत्याख्यानी, षट्कायका हिंसक, परिग्रहधारी, अनाचारी, राजेंद्रसूरि ऐसें ही असंयति गुरु पास दीक्षा लीनी । अब विचार करना चाहिये कि जैनमतके शास्त्रानुसार तिसकों कैसें साधु मानता चाहिये ? और श्री महानिशीथ सूत्रमें तो, एक, दो, तीन, गुरु १ दादागुरु २ प्रदादागुरु ३ जिसके कुशीलीये होवे, सो पुरुष स्वयमेव क्रियोद्धार करे, और चारित्रकुशीलीयेके लक्षण पूर्वाचार्योने ऐसें लिखे है, सौभाग्यार्थे स्नान करे करावे १, ज्वरकी औषधी देवे २, विद्याबलसें प्रश्न कहें ३, निमित्तादि थापे प्रयुंजे ४, जाति कुल प्रमुखसें आजीविका करे ५, माया करे ६, स्त्री प्रमुखके अंगोके लक्षण कहे ७, मंत्रके आश्रय रहे ८, ऐसें अनाचारके मलसें चारित्रकों मलिन करे, तिसको चारित्रकुशीलीया कहा है। परंतु धनविजयके गुरु राजेंद्रसूरि प्रमोदविजयादि तो पूर्वोक्त चारित्रकुशीलीयेके लक्षणवाले Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ३४७ મહેનત વ્યર્થ છે. વળી “ચાર થાયથી ચૈત્યવંદના અથવા આઠ થાયથી ચૈત્યવંદના જિનમંદિરમાં કરવી.”- આવો લેખ તેમણે પોતાના હાથે જ તે પોથીમાં ઘણા સ્થળે લખ્યો છે. વળી ત્રણ થોય કે છ થાયથી જિનમંદિરમાં ચૈત્યવંદના કરવી; ચાર થાય કે આઠ થોયથી જિનમંદિરમાં ચૈત્યવંદના કરવી નહિ” – આવા પ્રકારના પૂર્વાચાર્યોના શાસ્ત્રની સાક્ષી વિના જેટલી સ્વકપોલ કલ્પનાથી ગમે તેમ લખીને પોથી ભરી છે, તે પોથી સુજ્ઞપુરુષોએ માન્ય કરવા યોગ્ય નથી. તથા તપાગચ્છાધિરાજ શ્રીજયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણગર્ભહેતુમાં, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. કૃત પ્રતિક્રમણગર્ભ હેતુ સ્વાધ્યાયમાં, ખરતરગચ્છાચાર્ય શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપામાં તથા બૃહદ્ધરતરગચ્છની સામાચારીમાં પ્રગટપણે દેવસિ પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના લખી છે તથા ઉપકેશગચ્છ, તપગચ્છ, ખરતરગચ્છમાં પરંપરાથી દેવસિ પ્રતિક્રમણની આદિમાં શ્રીચતુર્વિધ સંઘ ચાર થાયથી ચૈત્યવંદના કરે છે. તે સર્વેને અસત્ય સિદ્ધ કરવા માટે શ્રીધનવિજયજીએ જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ સુજ્ઞજનોએ તિરસ્કાર કરવા યોગ્ય છે. વળી શ્રીધનવિજયજીએ પોતાની ગુરુપરંપરાને સંયમી તરીકે ગણાવેલ છે અને ગણિ શ્રી કીર્તિવિજયજી, ગણિ શ્રીકસ્તુરવિજયજી, ગણિ શ્રીમણિવિજયજીને અસંયમી લખે છે, તે લેખ પણ તેમની મિથ્યાદષ્ટિપણાનો સૂચક છે. કારણ કે, શાસ્ત્રવચન છે કે “સહુનું સદુપણા, સાદુનું મસાજુપણ મિચ્છd In” (૪૮) વળી શ્રીધનવિજયજીની ગુરુપરંપરા કેટલી વિશુદ્ધ હતી તે સૌ કોઈ જાણે છે. અમારા સાધુએ નજરોનજર પણ તેમની અસતુપ્રવૃત્તિઓ જોઈ છે. પણ કલિકાલનો પ્રભાવ છે કે, પોતાનું અસદ્ આચરણ દેખાતું નથી અને બીજાની સારી વાત સહન થતી નથી, તેના યોગે સારામાં પણ ખરાબનો આરોપ કરે છે. વળી વાચલતા એવી છે કે, અજ્ઞાન લોકો તેવાઓને જ સાચા Page #349 -------------------------------------------------------------------------- ________________ ३४८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ नही थे; किंतु असंयति, अविरती, अनाचारी, षट्कायके हिंसक, परिग्रहधारी, इत्यादि महा असंयमी गृहस्थी तुल्य और किसी कामकी अपेक्षा गृहस्थीसें भी अधिक पापी थे । ऐसे पुरुषोंकों तो श्री महानिशीथ सूत्रमें स्वयमेव क्रियोद्धार करनेवाले नही लिखे है। और जो तुमने यह लिखा है कि, आत्माराम आनंदविजयने ढुंढकमत छोसके पाषंडमत कपडे रंगनेका धारा है; सो भी तुमारी निविवेकताका सूचक है । क्योंकि, आगे भी लुंपक गच्छके श्री पुज्य मेघजीऋषिने, लुंपक मतको जैनशास्त्रोसें विरुद्ध जानके, २५ पच्चीस यतियों सहित श्री तपगच्छाचार्य श्री हीरविजयसूरिके पास फेरके दीक्षा लीनी, और श्री मेघविजय उपाध्याय, इस नामसे प्रसिद्ध हुए । ऐसे आगे कितने ही महात्मायोने कुमतकों छोडकर जैनमत अंगीकार करा है । तैसें में भी ढुंढक मतमें अपनी महा महिमाको छोडकर जैन सिद्धांतानुसार श्री तपगच्छकी समाचारीका शरणा लीना है। और श्री बुद्धिविजयजीकों मैने गुरु करे है, सो तो ऐसे त्यागी वैरागी निस्पृही पुरुष थे कि, जिनोंकी महिमा ढूंढक मतमें, और मारवाड गुजरात देश खास करके अहमदावादमें प्रसिद्ध है । परंतु राजेंद्रसूरिका गुरु प्रमोदविजय, जैसा असंयती, अव्रति, षट्कायका हिंसक, अनाचारी था, तैसे मेरे सद्गुरु नही थे। (४९) और जो कपडे रंगनेसे कुलिंग मत धरनेवाला मुझकों लिखा है, सो भी मिथ्या है । क्योंकि, यह कपडे रंगनेकी रीति क्या जाने किस कारण से श्रीमदुपाध्याय यशोविजयजी गणिने, और श्री विजयसिंहसूरिके शिष्य श्री सत्यविजयजी गणिजीने और श्री ज्ञानविमलसूरिजीने प्रवर्त्तता करी है। परंतु आत्माराम आनंदविजयजीने नही चलाई है. और हमारी यह भी श्रद्धा नहीं है कि, महावीरके शासनमें साधुकों रंगे हुए वस्त्र ही चाहिये । इस वास्ते वस्त्र रंगके रखनेमें भी दोष Page #350 -------------------------------------------------------------------------- ________________ उ४८ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ માની લે છે. શાસ્ત્રોમાં ચારિત્રકુશીલીયાના જે લક્ષણો બતાવ્યા છે, તે અમારી ગુરુપરંપરામં ક્યાંય જોવા મળતાં નથી. તે લક્ષણો પૂર્વાચાર્યો આ પ્રમાણે જણાવે છે. (૧) સોભાગ્યાર્થે સ્નાન કરે-કરાવે, (૨) જવરની ઔષધી આપે, (૩) વિદ્યાબલથી પ્રશ્ન કહે, (૪) નિમિત્તાદિ કહે, (૫) જાતિ-કુલ વગેરેથી આજીવિકા ચલાવે, (૬) માયા કરે, (૭) સ્ત્રી પ્રમુખના અંગોના લક્ષણો કહે, (૮) મંત્રનો આશ્રય કરે. અમારી ગુરુપરંપરા આવા કોઈ અનાચારોને સેવતી નહોતી. શ્રીધનવિજયજીની ગુરુપરંપરાનો આચાર કેવો હતો, તે સૌ કોઈ જાણે છે. વળી મહાનિશીથ સૂત્રમાં કોણ ક્રિયાદ્ધાર કરી શકે અને કોણ ન કરી શકે ? તે માટા પૂર્વે ભાગ-૧માં વિગતવાર જણાવેલ છે, તે મહાનિશીથ સૂત્રની વિધિનો શ્રી રાજેન્દ્રસૂરિએ અમલ કર્યો નથી. પોતાની સ્વંતત્ર મતિથી પ્રવર્તન કર્યું છે. શ્રીધનવિજયજી લખે છે કે... “આત્મારામ આનંદવિજયજીએ ઢંઢકમત છોડીને પાખંડમત કપડા રંગવાનો ધારણ કર્યો છે” - તે વાત પણ તમારી નિર્વિકતાની સૂચક છે. કારણ કે, આગળ પણ (પૂર્વે પણ) લુપક ગચ્છના શ્રીપૂજ્ય મેઘઋષિએ, લેપક મતને જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ જાણીને ૨૫ યતિની સાથે (લેપકમતને છોડીને) શ્રીતપાગચ્છાચાર્ય શ્રીહીરવિજયજીસૂરિની પાસે પુનઃ દીક્ષા લીધી હતી અને શ્રીમેઘવિજયજી ઉપાધ્યાય, આ નામથી પ્રસિદ્ધ થયા હતા. આ રીતે પૂર્વે કેટલાયે મહાત્માઓએ કુમતને છોડીને જૈનમત અંગીકાર કર્યો છે. તે રીતે મેં પણ ઢેઢક મતમાં પોતાના મહામહિમાને છોડીને જૈનસિદ્ધાંતાનુસાર શ્રીતપગચ્છની સામાચારીનું શરણ સ્વીકાર્યું છે અને શ્રીબુદ્ધિવિજયજી મ.ને મેં ગુરુ કર્યા છે. તે મહાપુરુષ તો એવા ત્યાગી, વૈરાગ્યી, નિઃસ્પૃહી પુરુષ હતા કે, જેમનો મહિમા ઢંઢકમતમાં અને મારવાડ, ગુજરાત દેશ અને ખાસ કરીને અમદાવાદમાં પ્રસિદ્ધ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ३५० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ 1 संभव नही होता है । और रंगे हुए वस्त्र रखनेवाले तपगच्छ खरतरगच्छके सर्व संवेगी यतियोंकों सर्व श्रीसंघ कुलिंगी नहीं कहते है, इस वास्ते इनकों कुलींगी कहना यह भी मृषावाद है । जे कर कहोंगे, हम, और हमारी श्रद्धावाले श्रावक इन संवेगीयोंकों कुलींगी कहते है; यह भी कहना अयुक्त है । क्यों कि चार पांच मुर्ख बालकोंने मिलके, जे कर हाथीकों भेड (घेटे) का बच्चा कह दीया, तो क्या हाथी भेडका बच्चा हो गया ? और जो परिग्रहधारी होवेगा, सो तो चाहो श्वेत वस्त्रवाला होवे, चाहो रंगे वस्त्रवाला होवे, उसकों तो हम भी साधु नहीं मानते है । और जो लोकोंके आगे बगला भक्त, बन बैठे और ऊंट उपर चडे, भांग पीवे, रात्रिमें दीपकके प्रकाशमें स्त्रीयोंको ज्ञान शिखावे, और मुखसें कहे साधुकों दीपकके प्रकाशमें ज्ञान पढना शास्त्रमें चला है । ऐसा झूठ बोले, जिनप्रतिमाकी पलांठी उपरका पुराना लेख छेदन करके अपना नाम लिखवावे, लिखारीयोंसें व्याज लेवे, लिखारीके लिखे श्लोक गिणतीमें कमती कर दे, लिखारीयोंसें लडे, ऐसेको भी हम साधु नहीं मानते है । I और जो तपगच्छके श्री मुनिसुंदरसूरिके शिष्य श्री हेमभूषणजीने जो पूर्वाचार्य रचित काव्यमें लिखा है कि, अमुक तीन थुइ माननेवालोंका पंथ संवत् १२५० में स्वाग्रहसें कलिकालमें निकला। इस लेखसें जो चोथी थुइ प्रतिक्रमणकी आद्यंतमें निषेध करते है, वे मिथ्यादृष्टि सिद्ध होते है 1 और तीन थुइके मतका उद्धार इन धनविजय राजेंद्रसूरिनें दीर्घ संसार भ्रमण अंगीकार करके करा है, इस वास्ते येह धनविजयादि जैन सिद्धांत, चतुर्विध संघ, तपगच्छ, खरतरगच्छ और उपकेशगच्छादि गच्छोके विरोधी है । (५०) हमारे सुणनेमें तो ऐसा भी आया है कि, बिचारा राजेंद्रसूरि तो इस तीन थुइ रुप कुमतकों छोड़नाभी चाहता है, परंतु यह धनविजय दुराग्रही नही छोडने देता है. कहवतमें भी कहा है कि रांडे तो बिचारीयां Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩પ૧ (૪૯) વળી કપડા રંગવાના કારણે મને કુલિંગમત ધારણ કરનાર તરીકે લખ્યો છે, તે પણ અસત્ય છે. કારણ કે, કપડા રંગવાની શૈલી કોઈપણ કારણથી (શિથીલાચારી યતિઓ અને સંવેગીઓમાં ભેદ પડે તે માટે) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ, શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજયજી ગણિવર્યે તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ પ્રવર્તન કરી છે. પરંતુ શ્રી આત્મારામ આનંદવિજયજીએ ચલાવી નથી અને અમારી એ શ્રદ્ધા પણ નથી કે, શ્રીમહાવીર પ્રભુના શાસનમાં સાધુએ રંગેલા વસ્ત્રો જ રાખવા જોઈએ. આથી વસ્ત્ર રંગીન રાખવામાં પણ દોષનો સંભવ નથી તથા રંગીન વસ્ત્ર રાખનારા તપગચ્છ ખરતગચ્છના સર્વે સંવેગી યતિઓને સર્વ શ્રીસંઘ કુલિંગી કહેતા નથી. તેથી એમને કુલિંગી કહેવા પણ મૃષાવાદ છે. જો તમે એમ કહેશો કે, હું અને અમારી શ્રદ્ધાવાળા શ્રાવકો તે સંવેગીઓને કુલિંગી કહીએ છીએ, તો તે પણ અયુક્ત છે. કારણ કે, ચાર પાંચ અજ્ઞ બાળકો ભેગા મળીને હાથીને ઘેટાનું બચ્ચું કહી દે, તો શું હાથી ઘેટાનું બચ્ચું થઈ જાય છે? અમે તો જે કોઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, તે ભલે શ્વેત વસ્ત્ર પહેરતા હોય કે રંગીન વસ્ત્ર પહેરતા હોય, તેને સાધુ માનીએ છીએ અને જે અનાચારી છે, તેને સાધુ માનતા નથી. વળી તપગચ્છના શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીહર્ષભૂષણજીએ પૂર્વાચાર્ય રચિત કાવ્યમાં લખ્યું છે કે, “અમુક ત્રણ થોય માનનારાઓનો પંથ સં.૧૨૫૦માં સ્વાગ્રહથી કલિકાલમાં નિકળ્યો છે.” આ લેખથી તો જે ચોથી થોય પ્રતિક્રમણની આદંતમાં નિષેધ કરે છે, તે મિથ્યાદષ્ટિ સિદ્ધ થાય છે. (અને સં.૧૨૫૦માં નિકળેલો ત્રિસ્તુતિક મત પ્રાયઃ કરીને લુપ્ત થયો છે. તેનો) પુનઃ ઉદ્ધાર શ્રીધનવિજયજીશ્રી રાજેન્દ્રસૂરિજીએ પોતાના આત્મહિતના ભોગે કર્યો છે. આથી આ શ્રીધનવિજયજી આદિ જૈનસિદ્ધાંત, ચતુર્વિધ સંઘ, તપગચ્છ, ખરતરગચ્છ Page #353 -------------------------------------------------------------------------- ________________ ३५२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ शील पालना चाहती है, परंतु रंडुए नही पालन देते है । यह धनविजय थोडे दिनोंकी योगिनी सर्व संवेगी साधुवोंकी निंदा करता है, इस वास्ते इसकों जैनमतके शास्त्रानुसार दुर्लभबोधी होनाभी कठिन नही है, इस पोथीके लेखसें यहभी सिद्ध होता है कि, धनविजयकों प्राकृत संस्कृत व्याकरणकाभी यथार्थ बोध नही है । इस पलालपुंज समान थोथी पोथीमें इसने स्वकपोल कल्पित झूठ और चूर्णि टीकाके भाषामें झूठे अर्थ लिखनेकी कसर नही रखी है । सो कितनीही इसकी झूठी कल्पना हमने लिख दीखलाइ ही है, शेष इसकी झूठी कल्पना सुझ जन आपही वांच देख लेवेंगे । परंतु, पंदर वा १५ परिच्छेदमें पृष्ट ६१८ से लेके समाप्ति पर्यंत तो इसने इतना झूठ लिखा है, और इतनी अपनी अज्ञता, निर्विवेकताकी सूचना करी है कि, जिस्से जैनधर्मी, वा अन्यमतवाले सुबोध पुरुष इसकों धिक्कार दीया विना कदापि न रहेंगे। और इसकों, महाव्रती, सत्यवादी, भवभीरु, यथार्थ अक्षरके बोधवालाभी कदापि नही मानेंगे। और ऐसे मिथ्या लेख लिखनेवाले धनविजय राजेंद्रसूरिको, महाव्रती, सत्यवक्ता, सत्यलेखक, जो इनोंकें कहे तीन थुइ रुप कुपंथके माननेवाले श्रावक, वे भी बिचारे इनके वचनों पर प्रतीति करके भव समुद्रमें अवश्य भ्रमण करेंगे. इस वास्ते जो इनोंने पंदरवे १५ परिच्छेदमें महामृषावाद रुप उत्सूत्र लिखा है, सो भव्य जीवोकी और इनके पक्षी श्रावकोंकी मनमें दया लाके लिखते है कि, जिस्सें बिचारे भोले जीव इन उत्सूत्रीयोंका झूठा लेख सत्य मानके संसारमें भ्रमण न करें ॥ (५१) तथा च तत्पाठः || सुयदेवयाए आसायणाएत्ति सुयदेवया जीए सुयमहिट्ठि अंतीए आसायणा नत्थि सा अकिंचित्करीवा एवमादि Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ અને ઉપકેશાદિ ગચ્છોના વિરોધી છે. (૫૦) અમારા સાંભળવામાં તો એવું આવ્યું છે કે, બિચારા શ્રી રાજેન્દ્રસૂરિજી તો ત્રણ થોયના અસત્ય મતને છોડવાની ભાવના રાખે છે. પરંતુ દુરાગ્રહી શ્રીધનવિજયજી છોડવા દેતા નથી. વળી આ પોથીથી એ પણ સિદ્ધ થાય છે કે, શ્રીધનવિજયજીને પ્રાકૃતસંસ્કૃત વ્યાકરણનું પણ યથાર્થ જ્ઞાન નથી. શ્રીધનવિજયજીએ પોતાની પોથીમાં અસત્ય લખવામાં કશી જ કસર રાખી નથી. અમે કેટલી ભૂલો બતાવીએ ! સુજ્ઞવાચકો પોથી જોશે ત્યારે તેમને સ્વયં જોવા મળશે જ. પરંતુ ૧૫'મા પરિચ્છેદમાં પૃષ્ટ-૬૧૮ થી સમાપ્તિ પર્યંત તો તેમણે એટલું અસત્ય લખ્યું છે અને એટલી પોતાની અજ્ઞતા-નિર્વિવેકતાદિ પ્રગટ કર્યા છે કે, જેનાથી જૈનધર્મી કે અન્યમતવાળા સુજ્ઞપુરુષો તેમને ધિક્કાર આપ્યા વિના કદાપિ રહી ન શકે અને તેમને ભવભીરુ, યથાર્થ અક્ષરના બોધવાળા પણ કદાપિ નહી માને. આથી ૧૫'મા પરિચ્છેદમાં જે મહામૃષાવાદરૂપ ઉત્સુત્ર લખ્યું છે, તેનાથી તેમની અને તેમના અનુયાયીઓની તથા ભવ્યાત્માઓની મનમાં દયા લાવીને લખું છું કે જેથી બિચારા ભોળા જીવો આ ઉત્સુત્ર ભાષીના લેખોને સાચા માનીને સંસારમાં ભ્રમણ ન કરે. (૫૧) તથા ૬ તત્પાદ: સુવિયા ૪ માસાયTIઈ સુવા जीए सुयमहिट्टि अंतीए आसायणा नत्थि सा अकिंचित्करी वा एवमादि ॥ ભાવાર્થ :- શ્રુતદેવી કે જેને શ્રુત અધિષ્ઠિત છે, તે શ્રુતદેવીની આશાતના, મૃતદેવી નથી, છે તો શું કરનારી છે? એમ કહે તો આશાતના. (અર્થાત્ જેને શ્રુત અધિષ્ઠત છે, તે શ્રુતદેવી માટે એમ કહેવામાં આવે કે, “શ્રુતદેવી નથી. મૃતદેવી હોય તો પણ શુ કરનારી છે?” – ઇત્યાદિ શ્રુતદેવીની આશાતના છે.) तथा च आवश्यक बृहद्वृत्तौ तत्पाठः ॥ श्रुतदेवताया आशातना क्रियाप्राग्वत् आशातना तु श्रुतदेवता सा न विद्यते अकिंचित्करी वा नानधिष्ठितो मौनींद्रः खल्वागमः अतोऽसावस्ति न Page #355 -------------------------------------------------------------------------- ________________ ३५४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ ॥अर्थः।। श्रुतदेवी जेणे श्रुतअधिष्टित छे तेनी आशातना एम जे श्रुतदेवी नथी, छे तो शुं करनारी एम कहे तो आशातना तथा च आवश्यक बृहद्वृत्तौ तत्पाठः ॥ श्रुतदेवताया आशातना क्रियाप्राग्वत् आशातनातु श्रुतदेवता सा न विद्यते अकिंचित्करी वा नह्यनधिष्टितो मौनीद्रः खल्वागमः अतोसावस्तिनकिंचत्करीतामालंब्य प्रशस्त मनसः कर्मक्षय दर्शनात् ___ अर्थ।। श्रुतदेवीनी आशातना करवाथी अतिचार क्रिया पूर्वनी पेठे जाणवी । श्रुतदेवीनी आशातना केम लागें ते कहे छे । श्रुतदेवता भगवंती जे वाणी ते नथी, छे तो शुं करे छे, एहनी शी समर्थाइ छे ? एम कहे तेने कहीये कि तीर्थंकरनो आगम छे ते निश्चये अधिष्टायक विना नथी एटले ऐ श्रुतदेवी जिनेंद्रनी वाणी महा समर्थ छे, ए काइं नथी करती एम पण न जाणवू. केम के, जे भव्य प्राणी एने शुभ मनथी आलंबन करीने धारे छे तेनां कर्म क्षय थाय. ए पाठमां श्रुतदेवीना आलंबनथी कर्मनो क्षय दर्शाव्यो तेथी उत्सर्गे जिनवाणीनो संभव थाय" इस पाठके अर्थमें धनविजय ही लिखता है कि, "श्रुतदेवी जेणे श्रुत अधिष्ठित छे तेनी आशातना" आगे फिर आवश्यक बृहद्वृत्तिकी भाषामें धनविजय श्रुतदेवीका अर्थ भगवंतकी वाणी लिखता है अब हे भव्य ! तुम इसकें लेखसे ही विचार करोंकि, चूर्णिकी भाषामें तो लिखता हे कि "श्रुतदेवी जेणे श्रुत अधिष्ठित छे" इसका खुलासा अर्थ यह है, श्रुतदेवी तिसको कहते है, जो प्रवचनकी अधिष्टाता देवी है, अब इस उत्सूत्रीके करे अर्थका विचार करो के, प्रवचन, और भगवानकी वाणी, ये दो वस्तु नही है । जो प्रवचन है, सो भगवंतकी वाणी है । और, जो भगवंतकी वाणी है, सोइ प्रवचन है। अब तो प्रवचनकी अधिष्टाता देवी, अवश्यमेव सिद्ध भई । तिसकी आशातना चूर्णिकार वृतिकारोने वर्जनी कही Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ चाकिंचत्करीतामालंबय प्रशस्त मनसः कर्मक्षयदर्शनात् ॥ ભાવાર્થ :- શ્રુતદેવીના આશાતના કરવાથી અતિચાર લાગે, ક્રિયા પૂર્વની જેમ જાણવી. શ્રુતદેવીની આશાતના કેવી રીતે લાગે છે, તે કહે છે. શ્રુતદેવતા ભગવંતની જે વાણી, તે નથી. છે તો શું કરે છે ? એનું સામર્થ્ય શું છે ? આવું કહે તેને કહેવું કે, શ્રીતીર્થંકર પરમાત્માના આગમ છે, તે નિશ્ચયથી અધિષ્ઠાયક વિનાના હોતા નથી. એટલે એ જિનેશ્વર પરમાત્માની વાણીની અધિષ્ઠાત્રી શ્રુતદેવી મહા સમર્થ છે. તે શ્રુતદેવી.કંઈ કરતી નથી, એમ વિચારવું પણ નહીં. કેમ કે, જે ભવ્યાત્મા શ્રુતદેવીને શુભમનથી આલંબન કરીને ધારણા કરે છે, તેનાં કર્મો ક્ષય થાય છે. (એ પાઠમાં શ્રુતદેવીના આલંબનથી કર્મક્ષય થાય એમ દર્શાવ્યું, તેથી ઉત્સર્ગે જિનવાણીનો સંભવ છે.) અહીં શ્રીધનવિજયજી ચૂર્ણિના પાઠના અર્થમાં લખે છે કે, “શ્રુતદેવી, જેને શ્રુત અધિષ્ઠિત છે તેની આશાતના.” અને આવશ્યક બૃહદ્વૃત્તિના પાઠના અર્થમાં શ્રુતદેવીનો અર્થ ભગવંતની વાણી લખે છે. અહીં હે ભવ્ય ! તમે તેમના લેખથી જ વિચાર કરો કે, ચૂર્ણિના પાઠના અર્થમાં તો લખે છે કે “શ્રુતદેવી, જેને શ્રુત અધિષ્ઠિત છે.” એ અર્થનો ખુલાસો એ છે કે, શ્રુતદેવી તેને કહે છે કે, જે પ્રવચનની અધિષ્ઠાતા દેવી છે. અહીં તે ઉત્સૂત્ર પ્રરૂપક શ્રીધનવિજયજી દ્વારા કરાયેલો અર્થ વિચાર કરો કે, પ્રવચન અને ભગવાનની વાણી, એ બે વસ્તુ નથી. જે પ્રવચન છે, તે ભગવાનની વાણી છે અને જે ભગવાનની વાણી છે, તે જ પ્રવચન છે. આનાથી તે પ્રવચનની અધિષ્ઠાતા દેવી અવશ્યમેવ સિદ્ધ થાય છે. તેની આશાતના ચૂર્ણિકાર – વૃત્તિકારોએ વર્જવાની કહી છે. જો અંત૨ જાતિની દેવીનો અર્થ ન માનીએ, તો અધિષ્ઠિત શબ્દનો અર્થ ક્યારે પણ ઘટી શકશે નહીં, આ તો સુજ્ઞજનો પોતાની જાતે જ આવશ્યકચૂર્ણિ તથા આવશ્યક બૃહદ્વૃત્તિનો પાઠ જોઈને વિચારી શકશે. શ્રીધનવિજયજીએ મતાગ્રહના કારણે તે પાઠોના અર્થ બદલવાનો પ્રયત્ન ૩૫૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ है । जेकर व्यंतर जातिकी देवीका अर्थ न मानीये, तो अधिष्टित शब्दका कदापि अर्थ नही बनेगा | सो तो सुझ जन आपही आवश्यक चूर्णि, तथा आवश्यक बृहद्वत्तिका पाठ देखके विचार लेवेंगे । इस मतांधने उत्सूत्र रुप अर्थ अपनी अज्ञता प्रगट करने वास्ते लिखा है । ३५६ (५२) तथा पृष्ट ६२१ में आराधनापताकाके अर्थमें श्रुतदेवीका अर्थ जिनवाणी लिखा है, सो भी लेख इसकी निःकेवल मिथ्यात्वोदयकी प्रबलताका सूचक है । क्यों कि, यहां भी श्रुत अधिष्टात्री देवीकाही अर्थ, श्रीतपगच्छीय गणि श्री रुपविजयजीने अपने रचे प्रश्नोत्तर ग्रंथमें लिखा है; सो नीचे लिख दिखलाते है | " अथ श्रीमतं दोलतराव लस्कर स्थानतो लिखितं गुलेछा शिवदान सिंहजीयें लिख्युं छे जे पडिक्कमणा मध्ये श्रुतदेवतानी तथा क्षेत्रदेवतानी थुइ ते श्री महावीरस्वामी थकांनी परंपरा छे के पछवाडें आचार्य थकी परंपरा छे ? सो विवरो लिखज्यो । सो समाचार साराइ जाण्या छे अबे उत्तर लिख्यो छे सो विचारीनें श्रद्धा थिर राखणीजी । प्रथम पंचवस्तु शास्त्रनो पाठ छें ॥ " आयरणा सुयदेवयमाईणं होइ उसग्गो ॥ व्याख्या || आचरणेदाने श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः आदि शब्दात् क्षेत्र-भवनदेवता परिग्रह इति गाथार्थ: ।।" ए गाथा मध्ये श्रुतदेवता क्षेत्रदेवतानो काउसग्ग कह्यो छें अने चउदेंसेंने चुंआलीस १४४४ ग्रंथ कर्त्ता श्री हरिभद्रसूरियें ए पाठ पंचवस्तु ग्रंथ मध्ये कह्यो छें जे ते जाणजोजी १ ॥ तथा आवश्यक निर्युक्ति मध्ये पिण पाठ छें ते एछें । “चाउमासिय संवच्छरिएसु सव्वेवि मूल गुण उत्तर गुणाणं आलोयणं दाउण पडिक्कमंति खित्तदेवाए उसग्गं करिंति " ॥ इति आवश्यक निर्युक्तौ ॥ इहां पण क्षेत्रदेवतानो शय्याधिष्टायकनो काउसग्ग साधु करें ए अर्थ है २|| Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩પ૭ કર્યો છે. (૫૨) શ્રીધનવિજયજીની પોથીના પૃષ્ટ-૬૨૧ ઉપર આરાધનાપતાકાના અર્થમાં શ્રુતદેવીનો અર્થ જિનવાણી લખે છે. તે પણ લેખ તેમની માત્ર મિથ્યાત્વના ઉદયની પ્રબળતાનો સૂચક છે, કારણ કે, અહીં પણ શ્રુત અધિષ્ઠાત્રી દેવીનો અર્થ શ્રીતપાગચ્છીય ગણિ શ્રીરુપવિજયજીએ પોતાના પ્રશ્નોત્તર ગ્રંથમાં લખ્યો છે. તે નીચે પ્રમાણે છે. શ્રીમંત દોલતરાવ લશ્કર સ્થાનથી લિ. ગુલછા શિવદાન સિંહજીએ લખ્યું છે, જે પ્રતિક્રમણની અંદર મૃતદેવતાની તથા ક્ષેત્રદેવતાની થોય, તે શ્રી મહાવીરસ્વામી પ્રભુથી પરંપરા છે કે પાછળથી આચાર્યથી પરંપરા છે? તે વિસ્તારથી લખજો. તે બધા સમાચાર જાણ્યા છે, હવે ઉત્તર લખ્યો છે.તે વિચારીને શ્રદ્ધા સ્થિર રાખવી.” પ્રથમ પંચવસ્તુગ્રંથનો પાઠ છે. __आयरणा सुयदेवमाईणं होइ उसग्गो ॥ व्याख्या ॥ आचरणे दाने श्रुतदेवतादिनां भवति कायोत्सर्गः आदि शब्दात् क्षेत्र-भवनदेवता परिग्रह રૂતિ થઈ?” એ ગાથામાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કહ્યો છે અને ૧૪૪૪ ગ્રંથના કર્તા શ્રીહરિભદ્રસૂરિજીએ એ પાઠ પચવસ્તુ ગ્રંથમાં કહ્યો છે, તે જાણજોજી ના તથા આવશ્યક નિર્યુક્તિમાં પણ પાઠ છે, તે આ પ્રમાણે છે "चउमासिय संवच्छरिएसु सव्वेवि मूलगुण-उत्तरगुणाणं आलोयणं दाउण पडिक्कमंति खित्तदेवयाए उसग्गं करिति ।।" इति आवश्यक निर्युक्तौ ॥ અહીં પણ ક્ષેત્રદેવતાનો શય્યાધિષ્ઠાયકનો કાયોત્સર્ગ સાધુ કરે એ અર્થ છે. રા. "चउमासिए एगो उवसग्ग देवयाए उसग्गो कीरई संवच्छरिए खित्तदेवयाए विकीरति अप्भहियो" इति आवश्यक चूर्णौ ॥ આ પાઠમાં પણ કહ્યું છે કે, ઉપસર્ગકારી દેવતાનો કાયોત્સર્ગ કરવો Page #359 -------------------------------------------------------------------------- ________________ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ चउमासिए एसा उवसग्ग देवयाए उसग्गो कीरई संवच्छरिए खित्तदेवयाए विकीरति अप्भहियो” इति आवश्यक चूर्णो ॥ एमां पण कह्युं जे उपसर्गकारी देवतानो काउसग्ग करवो, तथा संवच्छरीए क्षेत्रदेवतानो काउसग्ग करवो ए पाठ आवश्यक चूर्णि मध्ये छें ||३|| (५३) तथा भगवत श्री महावीरस्वामीना हस्तदीक्षित चवदेंहजार १४००० साधु तेहना रच्या चउदहजार १४००० पयत्रा ते मध्ये आराधनापताका पयत्रा मध्ये पिण पाठ छें । यथा ॥ " जाव दिट्ठी दाणमित्तेण देई पणईण नर सुर समिद्धि सिव पुररज्झं आणारयाण देवीए तीए नमो ॥१॥" व्याख्या । जो दृष्टि प्रसन्न करें तो प्रणत लोकनें नर सुर समृद्धि देवें आज्ञा श्री भगवतनी पालणहारनें मोक्ष साधन करतां विघ्र टालवें मोक्षज दीएछें एहवी श्रुतदेवीनें नमस्कार थाओ । गाथा आराधनापताका सूत्रनी छे ते माटे भगवंतना वारानी श्रुति हैं सो जाणसीजी ॥४॥ ३५८ (५४) तथा प्रवचनसारोद्धार वृत्तिकार श्री सिद्धसेनाचार्य पण प्रवचनसारोद्धारमां कही गया छे । तथा च तत्पाठः " सुयदेवय खित्तदेवयाणं वत्ति तदनुश्रुत समृद्धि निमित्तं श्रुतदेवतायाः कायोत्सग्र्गों नमस्कारस्यैकस्य चिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति परेण दीयमानां वा श्रृणोति च समुच्चये तदनु सकलविघ्रदलननिमित्तं क्षेत्रदेवतायाः कायोत्सर्गमेकनमस्कार चिंतनं कृत्वा तदीयां स्तुतिं ददाति" एहमां श्रुतदेवता क्षेत्रदेवतानी स्तुति कही छे जी ॥५॥ तथा अनुयोग द्वार सूत्रनी वृत्तिने घुरें पिण श्रुता धिष्टायिका देवीनें नमस्कार करयो छे । तथा च तत्पाठः ॥ "यस्याः प्रसादमतुलं संप्राप्य भवंति भव्यजन निवहाः अनुयोगद्वार वेदिन स्तांप्रयतः श्रुतदेवतां वंदे" ||१|| व्याख्या || जे श्रुताधिष्टायिका देवीनो अतुल प्रसन्नता भाव पामीने अनुयोगद्वारना वेत्ता जाण Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ તથા સંવત્સરીએ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો. આ પાઠ આવશ્યક ચૂર્ણિમાં 9.11311 (૫૩) શ્રીમહાવીર પરમાત્માના હસ્તદીક્ષિત ૧૪,૦૦૦ સાધુભગવંતો હતા.તે ૧૪,૦૦૦ સાધુભગવંતોએ રચેલા ૧૪,૦૦૦ પન્ના હતા. તે પૈકીના ‘આરાધનાપતાકા’ પ્રયજ્ઞામાં પણ પાઠ છે. यथा ॥ " जाव दिट्ठी दाणमित्तेण देई पणईण नरसुरसमिद्धि सिवपुररज्झं आणारयाण देवीए तीए नमो ॥१॥" ભાવાર્થ :- જો દૃષ્ટિ પ્રસન્ન કરે તો નમેલા લોકોને નર-સુર સમૃદ્ધિ આપે. શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા પાલન કરનારને મોક્ષમાર્ગમાં આવતા વિઘ્નો નાશ કરી મોક્ષ આપે છે, એવી શ્રુતદેવીને નમસ્કાર થાઓ. આ ગાથા ‘આરાધના પતાકા’ સૂત્રની છે. તેથી તે પ્રભુની હાજરીના વખતની શ્રુતિ છે - સૂત્ર છે, એમ જાણવું. (અર્થાત્ પ્રભુ જ્યારે અવનિતલને પાવન કરતા હતા, ત્યારે તેઓશ્રીમદ્ના હસ્તે દીક્ષિત બનેલ સાધુભગવંતે ‘આરાધના પતાકા’ પયજ્ઞા રચેલ છે. તેમાં આ શ્રુતિ છે, એમ જાણવું. અર્થાત્ શ્રીપ્રભુ વખતની આ શ્રુતિ છે, એમ જાણવું.) ॥૪॥ (૫૪) તથા પ્રવચન સારોદ્ધારના વૃત્તિકાર શ્રીસિદ્ધસેનાચાર્યજી પણ પ્રવચન સારોદ્વારમાં નીચે પ્રમાણે કહી ગયા છે. तथा च तत्पाठ: “सुयदेवय खित्तदेवयाणं वत्ति तदनु श्रुतसमृद्धिनिमित्तं श्रुतदेवतायाः कायोत्सर्गो नमस्कारस्यैकस्य चिंतनं च कृत्वा तदीयां स्तुतिं ददाति परेण दीयमानां वा श्रृणोति च समुच्चये तदनु सकलविघ्नदलननिमित्तं क्षेत्रदेवतायाः कायोत्सर्गमेकनमस्कारचितनं कृत्वा तदीयां स्तुतिं ददाति" આ ઉપરોક્ત પાઠમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાની સ્તુતિ કહી છે. પ અનુયોગ દ્વારા સૂત્રની વૃત્તિમાં પ્રારંભમાં પણ શ્રુતાધિષ્ઠાયિકા દેવીને નમસ્કાર કર્યો છે. तथा च तत्पाठः ॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ३६० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ थाय ते श्रुतदेवताने नमस्कार करूं छं । ए रीते शास्त्रकार तो बहुमान करे छे अने तुमें पडिक्कमणा मध्ये कहेतां शंका राखो छो सो अच्छी नही है ||६|| तथा देवभद्राचार्य कृत भाष्यमां पण कह्युं छे ||७|৷ तथा आवश्यक निर्युक्तिनें घुरें पिण श्रुताधिष्टायिका ने नमस्कार करयो छे ॥८॥ तथा वादीवेताल उत्तराध्ययननी प्राचीन टीका मध्ये पिण नमस्कार करयो छे ॥९॥ तथा पडिक्कमणा सूत्र मध्ये चोथा आवश्यकमां वंदितु सव्वसिद्धे एहमां पिण पाठ छे समकितदृष्टि देवतानो छे ते तो तुमे पिण भण्यो छो तो पिण संभारवाने लिख्यो छें पाठ " सम्मद्दिठो देवा दिंतु समाहिं च बोहिं च " ए गाथामां पिण कह्युं छे । तथा कोइक गच्छवाला पाछली ८ गाथा सूत्रनी काढी नांखे छे। अने पापबुद्धि आगल करे छे, पिण ते वात युक्त नहीं । गणधरजीनुं रच्युं पडिक्कमणुं छे ते गणधरजीनी खोट काढवी तो युक्त नही छे, गणधरथी अधिक कोइ होयज नही । तथा सूत्रनो १ अक्षर लोपे तो अनंतसंसार वधी जाय तो आठ गाथाज काढे तेहने स्युं कहेतुं ? तथा चोरासी सुविहित गच्छने मानवा योग्य श्री प्रवचनसारोद्धार वृत्तिमां संपूर्णज कह्यो छे । तथा च तत्पाठः ॥ “सुत्तंति सामायिकादि सूत्र भणंति साधुः स्वकीयं श्रावकस्तु स्वकीयं यावत् वंदामि जिणेय चउविसमिति' एहमां संपूर्ण पचास ५० गाथा कही छे ते माटे वंदितु गणधरजीनुं करयुं छे। माटे प्रभुजीना वारानीज श्रुतदेवतानी क्षेत्रदेवतानी थोय छे, पिण नवी करी नहीं छे ॥१०॥ (५५) तथा क्षेत्रदेवतानों निरंतर पडिक्कमणामें काउसग्ग करवो ते युक्त छे । साधुने त्रीजा व्रतनी भावनामें अभिक्षणावग्रह रुप भावना पिण Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૬૧ “यस्याः प्रसादमतुलं संप्राप्य भवंति भव्यजननिवहाः अनुयोगद्वारवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वंदे ॥१॥" ભાવાર્થ :- જે શ્રુતાધિષ્ઠાયિકા દેવીનો અતુલ પ્રસન્નતા ભાવ પામીને ભવ્યજીવો અનુયોગદ્વારના જાણકાર થાય છે, તે શ્રુતદેવતાને નમસ્કાર કરું છું. આ રીતે નમસ્કાર પુરમર્ષિ તો (શ્રુતદેવીનું) બહુમાન કરે છે અને તમે પ્રતિક્રમણમાં કહેતાં શંકા રાખો છો, તે વાત સારી નથી. [૬] શ્રીદેવભદ્રાચાર્યકૃત ભાષ્યમાં પણ કહ્યું છે. શા આવશ્યક નિર્યુક્તિના પ્રારંભમાં પણ શ્રુતાધિષ્ઠાયિકાને નમસ્કાર કર્યો છે. Iટા વાદિવેતાલ પૂ.શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રાચીન ટીકામાં પણ શ્રુતાધિષ્ઠાયિકાને નમસ્કાર કર્યો છે. શા પ્રતિક્રમણ સૂત્રમાં ચોથા આવશ્યકમાં “વંતિસર્વાસિન્ડે' એમાં પણ સમકિતદષ્ટિ દેવતાનો પાઠ છે. તે તો તમે પણ ભણ્યા છો. તો પણ યાદ કરાવવા લખીએ છે.તે પાઠ આ છે – “દિકી સેવા હિંદુ સમાર્દિવ વોટિં” એ ગાથામાં પણ છે. કોઈક ગચ્છવાળા વંદિત્તસૂત્રની પાછલી આઠ ગાથા કાઢી નાંખે છે. પોતાની પાપબુદ્ધિને (સૂત્રના વિષયમાં પણ) આગળ કરે છે. પરંતુ તે યુક્ત નથી. પૂ. ગણધર ભગવંત દ્વારા વિરચિત સૂત્રમાં ભૂલ કાઢવી લેશમાત્ર યોગ્ય નથી. ગણધર ભગવંતથી અધિક કોઈ હોય જ નહિ તથા સૂત્રનો ૧ અક્ષર લોપે તો અનંતસંસાર વધી જાય. તો પછી આઠ ગાથા કાઢી નાંખે તેનું શું થાય ? ચૌર્યાસી (૮૪) સુવિહિત ગચ્છને માન્ય શ્રીપ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં વંદિતુ સૂત્ર સંપૂર્ણ ૫૦ ગાથા પ્રમાણ જ કહ્યું છે. तथा च तत्पाठः॥ “सुत्तंति सामायिकादिसूत्र भणंति साधुः स्वकीयं श्रावकस्तु स्वकीयं यावत् वंदामि जिणे य चउविसमिति" આ પાઠમાં સ્પષ્ટતયા સંપૂર્ણ ૫૦ ગાથા કહી છે, આથી વંદિતુ સૂત્ર Page #363 -------------------------------------------------------------------------- ________________ ३६२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ जागरुक करवाने अर्थे सदा पडिक्कमणा मध्ये कहें छे त्रीजुं व्रत पालवाने हेतुए ॥११॥ ते जाणज्योजी। ए रीते घणी चरचा छे तें पत्र मध्ये कितरी लिखाय ते माटे श्रद्धा चोखीज राखवी पिण मन डामाडोल करणो नही । देवता पिण समकित सामायक, श्रुत सामायिक सहित छ सो साधर्मिक छे तिणने उवेखें तो आशातना लग जाय, तिणस्युं दुर्लभबोधिपणुं पामे । ठाणांग सूत्र मध्ये कह्यो छे सो जाणासी जो ॥" श्री गणि रुपविजयजीने योगोद्वहन पूर्वक अविछिन तपगच्छकी परंपरायसें गुरुयोंके मुखसें सत्य सत्य अर्थ ग्रहण करा है, सोइ सत्यार्थ है। परंतु, इन धनविजय राजेंद्रसूरि मतांधोने जो अर्थ लिखा है, सो सत्यार्थ नही है; किंतु निःकेवल उत्सूत्र रुप है, इस वास्ते सुज्ञ धर्मार्थी पुरुषोंको मानना न चाहिये. ॥ ऐसे ही सर्व पूर्वाचार्योने जहां जहां श्रुतदेवीकी स्तुति करी है, तहां तहां सर्वत्र प्रवचनाधिष्टात्री देवीही जाननी । और जिस जगें पूर्वाचार्योने श्रुतदेवीका अर्थ भगवंतकी वाणीका करा है, तिस जगें हमको भी वैसाही अर्थ प्रमाण है । परंतु धनविजय मतांधका लेख प्रमाण नही है, क्योंकि, इसकों झूठ लिखनेका त्याग नहीं है। (५६) पृष्ट ६२५ सें पृष्ट ६२६ तक जो इसने पाक्षिक सूत्रका पाठ लिखा है, तिसमें भी अशुद्धता है। और जो इसने तिस पाठकी भाषा करी है, सो तो महा उत्सूत्र भाषण रुप महा मृषावादसें भरी है। और जो इसने इस पाठ परसें स्वकपोल कल्पनासे कल्पना करी है, सोभी इसकी महा मूढताकी सूचक है, सो नीचे मूजिब है ।। "पाक्षिक सूत्र वृतिकार प्रश्न पूर्वक जिनेंद्र वाणी रुप श्रुताधिष्टातृ देवताने दृढ करे छे । ते पाठ ॥ सुय गाहा ॥ श्रुतर्महत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्टातृ देवता यदुकं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणोवेयं समहटुंतिदेवता सुत्तं च लक्खणो वेयं जेण Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૬૩ શ્રીગણધર ભગવતે જ રચ્યું છે. તેથી પ્રભુજીના વખતથી જ શ્રુતદેવતાક્ષેત્રદેવતાની થાય છે, પરંતુ નવીન નથી. ૧૦ના (૫૫) તથા ક્ષેત્રદેવતાનો નિરંતર પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ કરવો તે પણ યુક્ત છે. સાધુને ત્રીજા વ્રતની ભાવનામાં “અભિક્ષણાવગ્રહ રૂપ ભાવના જાગરુક કરવાને માટે સદા પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. | |૧૧|| આ રીતે (આ વિષયમાં) ઘણી ચર્ચા છે. તે પત્રમાં કેટલી લખાય. તેથી શ્રદ્ધા શુદ્ધ જ રાખવી, પણ મન ડામાડોલ ન કરવું. દેવતા પણ સમકિત સામાયિક, શ્રત સામાયિક સહિત છે. તે સાધર્મિક છે. તેને ઉવેખે તો આશાતના લાગે. તેના યોગે દુર્લભબોધી પણું પામે, આ વાત ઠાણાંગ સૂત્રમાં કહી છે. ગણિવર્ય શ્રીરુપવિજયજીએ યોગોહનપૂર્વક અવિચ્છિન્ન તપગચ્છની પરંપરાથી ગુરુઓના મુખથી સત્ય અર્થ ગ્રહણ કર્યો છે. તે જ સત્યાર્થ છે. પરંતુ મતાં શ્રીધનવિજયજી-શ્રી રાજેન્દ્રસૂરિએ જે અર્થ લખ્યો છે, તે સત્યાર્થ નથી. પરંતુ ઉત્સુત્રરૂપ છે. તેથી સુજ્ઞ ધર્માર્થી જીવોએ તેમની વાત માનવી નહિ. આ રીતે જ સર્વ પૂર્વાચાર્યોએ જ્યાં જ્યાં શ્રુતદેવીની સ્તુતિ કરી છે, ત્યાં ત્યાં સર્વત્ર પ્રવચનાધિષ્ઠાત્રી દેવી જ જાણવી અને જે સ્થળે પૂર્વાચાર્યાઓએ મૃતદેવીનો અર્થ ભગવંતની વાણી કર્યો છે, તે સ્થળે અમને પણ તેવો જ અર્થ પ્રમાણ છે. પરંતુ શ્રીધનવિજયજી માધનો લેખ પ્રમાણ નથી. કારણ કે, તેમને અસત્ય લખવાનો ત્યાગ નથી. (૫૬) પૃષ્ટ-૬૨૫ થી પૃષ્ટ-૬૨૬ સુધી શ્રીધનવિજયજીએ જે પાક્ષિક સૂત્રનો પાઠ લખ્યો છે, તેમાં પણ અશુદ્ધતા છે. અને તે પાઠનો જે અર્થ લખ્યો છે, તે તો મહા ઉસૂત્રભાષણરૂપ મહામૃષાવાદથી ભરેલો છે અને તે પાઠ ઉપરથી તેમણે જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ તેમની મહામૂઢતાની સૂચક છે. તે પાઠ નીચે મુજબ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ३६४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ सव्वण्णुभासियंति ॥ भगवती पूज्यतमा ज्ञानावरणीय कर्म संघातं ज्ञानध्र कर्म निवहं तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्तिबर्हमानो विनयश्च समस्तीति गम्यते ननु श्रुतरुप देवताया उक्तरुप विज्ञापना युक्ता श्रुतभक्तेः कर्मक्षय कारणत्वेन सुप्रतितत्वात् श्रुताधिष्टातृ देवतायास्तु व्यंतरादिप्रकारायानयुक्ता तस्याः परकर्मक्षपणेऽसमर्थत्वादिति तत्र शुताधिष्ठात्री देवतागोचरशुभप्रणिधानस्यापि स्मर्तु: कर्मक्षयहेतुत्वेनाभि हितत्वात् । तदुक्तं ॥ सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणियं नत्थिति अकज्जकरीव एवमासायणातीए किंचेहेदमेव व्याख्यानकर्तुमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिष्टातृ देवता ज्ञानावरणीय कर्म संघातं क्षपयत्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरुप देवता श्रुतेभक्तिमतां कर्मक्षपयत्विति सम्यग्नोपपद्यते श्रुतस्तुतेः प्राग् बहुशो भिहित्वाच्चेति तस्मात्प्रस्थितमिदमहत्पाक्षिकी श्रुतदेवतेह गृह्यत इति । (५७) ॥ भावार्थ ।। श्रुत जे अरिहंतनुं प्रवचन ते श्रुतनी अधिष्टाता देवता ते श्रुतदेवता संभवे छे, कल्प भाष्यमां पण तेमज का छे; सर्व शुभ लक्षण सहित पदार्थने देवता समधिष्टित छे जे माटे सर्वज्ञ भाषित सूत्र पण सर्व शुभ लक्षण सहित छे तेथी देवताधिष्टित छे ।। तथा केवी छे श्रुतदेवता, भगवती एटले अधिक पूज्य छे ते श्रुतदेवी, जेमां ज्ञानादिक बहु रत्न भरेलां महा गंभीर एवो श्रुतसमुद्र तेनी जे भक्ति बहुमान विनय तेने विषे जे प्राणियोनां अंतःकरण छे तेमना कर्म समूहनो नाश करो। ए तात्पर्यः ॥ इहां कोइ प्रश्न करे छे के श्रुतरुप देवताने जे विनंति करवी कही ते युक्त छे. केम के, श्रुतनी भक्ति ते कर्मक्षय कारणपणे करी प्रसिद्ध छे तेथी, अने श्रुताधिष्टाता देवता तो व्यंतरादि प्रकारना छे, तेणे करी ए पूर्वोक्त विज्ञप्ति Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૬૫ “પાક્ષિક સૂત્ર વૃત્તિકાર પ્રશ્નપૂર્વક જિનેન્દ્ર વાણીરૂપ શ્રુતાધિષ્ઠાતું. દેવતાને દઢ કરે છે. તે પાઠ આ પ્રમાણે છે. __ सुय गाहा । श्रुतमर्हत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृ देवता यदुक्तं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणोवेयं समहटुंति देवता सुत्तं च लक्खणो वेयं जेण सव्वण्णु भासियंति ॥ भगवती पूज्यतमा ज्ञानावरणीय कर्मसंघातं ज्ञानघ्नकर्मनिवहं तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्तिर्बहुमानो विनयश्च समस्तीति गम्यते, ननु श्रुतरुप देवताया उक्तरुप विज्ञापना युक्ताश्रुतभक्तेः कर्मक्षयकारणत्वेन सुप्रतितत्वात् श्रुताधिष्ठातृ देवतायास्तु व्यंतरादिप्रकारायानयुक्ता तस्याः परकर्म क्षपणेऽसमर्थत्वादिति तत्र श्रुताधिष्ठात्री देवतागोचरशुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात्, तदुक्तं ॥ सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणियं नत्थिति अकज्ज अकज्झकरीव एवमासायणातीए किंचेहेदमेव व्याख्यानं कर्तृमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिष्ठातृ देवता ज्ञानावरणीयकर्मसंघातं क्षपयत्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरुपदेवता श्रुतभक्तिमतां कर्मक्षपयत्विति सम्यग्नौपपद्यते श्रुतस्तुतेः प्राग् बहुशोऽभिहितत्वाच्चेति तस्मात्प्रस्थितमिदमहत्पाक्षिकी श्रुतदेवतेह गृहयते इति ॥ (५७) भावार्थ :- श्रुत ४ मरितनुं प्रवयन, ते श्रुतनी अधिष्ठाता દેવતા તે શ્રુતદેવતા સંભવે છે. કલ્પભાષ્યમાં પણ તેમજ કહ્યું છે. સર્વ શુભલક્ષણ સહિત પદાર્થને દેવતા સમધિષ્ઠિત છે, તેથી સર્વજ્ઞ ભાષિત સૂત્ર પણ સર્વ શુભલક્ષણથી સહિત હોવાના કારણે દેવતાધિષ્ઠિત છે. તે શ્રુતદેવી કેવી છે? ભગવતી અર્થાત્ અધિક પૂજય છે તે શ્રુતદેવી. જેમાં જ્ઞાનાદિક બહુ રત્નો ભરેલા છે તે શ્રુતસમુદ્ર, તેની વિશે જે જીવોના અંતઃકરણમાં ભક્તિ, पदुमान, विनय छ, तमना भसमुनो ना२ ४२. मा तात्पर्य छे." અહીં કોઈ પ્રશ્ન કરે કે, શ્રુતરુપ દેવતાને જે વિનંતી કરવાની કહી છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ३६६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ करवी युक्त नथी, केम के तेनुं तो परनां कर्मक्षय करवामां असमर्थपणुं, तेथी त्यां कहे छेके, स्मरण करताने श्रुताधिष्टाता देवता विषे शुभ प्रणिधान छें ते पण कर्मक्षय करीने कह्या छे, तेज कहे छे श्रुतदेवता जे तेहनुं संभारवुं एटले याद कर कहे तो कर्मक्षयकारक कह्युं, पण ए कोइ करनार नथी, एम कहे तो तेनी आशातना कही तथा इहां एज व्याख्यान करवुं उचित छे जे निरंतर श्रुत समुद्रने विषे भक्तिवंत तेमनां श्रुत अधिष्टायिका देवता ज्ञानावरणीय कर्म समूहने क्षय करो ए वाक्यार्थ थाय छे । व्याख्यानांतरमां श्रुतरुप देवता ते श्रुतने विषे भक्तिवंतोना कर्मनो नाश करो, ए अर्थ तो रुडो प्रतिपादन थतो नथी, केमके श्रुतनी स्तुति विषे तो पूर्वे बहु प्रकारे कह्यो, ते कारण माटे एम सिद्ध थयुं के अरिहंत पाक्षिक श्रुतदेवता ते इहां ग्रहण करवा ॥ इहां टीकाकारे प्रश्नकारकने कह्युं के तमे श्रुतभक्ति कर्मक्षय कारणपणे करीने श्रुतरुप देवता एवो व्याख्यानांतर मानशो तो श्रुतने विषे भक्तिवंतोना कर्म खपावो, ए अर्थनी सम्यक् उत्पत्ति न थाय । केमके श्रुत स्तुति पूर्वे बहु करी छे. माटे अर्हत्पाक्षिकी श्रुतदेवता ग्रहण करवी एटले अर्हत्पक्षथी प्राप्त थइ एवी जिनवाणी रुप श्रुताधिष्टाता एटले श्रुतव्यापक देवता इहां ग्रहण करवी, केमके श्रुत ते अर्हत् प्रवचन तेने विषे अधिष्ठातृ एटले व्यापक तेने श्रुताधिष्ठात्री देवता कहीए ।" यह उपर लिखा इसकी अज्ञताका सूचक है । (५८) अब पाक्षिक सूत्रकी टीका और तिसकी भाषा यथार्थ लिख जाती है ॥ तत्पाठः ॥ “सुयगाहा ॥ श्रुतमर्हत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्टातृ देवता यदुकं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणो वेयं समहद्वंति देवता सुत्तं च लक्खणो वेयं जेण सव्वण्णु भासियंति । भगवती पूज्यतमा ज्ञानावरणीय कर्म्म संघातं ज्ञानध्र कर्म्म निवहं । तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૬૭ તે યુક્ત છે. કેમ કે, શ્રુતની ભક્તિ તે કર્મક્ષયના કારણ તરીકે પ્રસિદ્ધ છે. અને શ્રુતાધિષ્ઠાતા દેવતા તો વ્યતરાદિ પ્રકારના છે. તેમને પૂર્વોક્ત વિજ્ઞપ્તિ કરવી યુક્ત નથી. કારણ કે, તે તો બીજાનો કર્મક્ષય કરવામાં અસમર્થ છે. તેથી ત્યાં કહે છે કે, શ્રુતાધિષ્ઠાતા દેવતાનું સ્મરણ કરતાને તેમના વિશે શુભ પ્રણિધાન છે, તે પણ કર્મક્ષયનું કારણ કહ્યું છે. તેથી તે શ્રુતદેવતાનું સ્મરણ કર્મક્ષયનું કારણ કહ્યું. પરંતુ તે શ્રુતદેવતા કાંઈ કરનાર નથી, એમ કહે તો તેમની આશાતના કહી. તથા અહીં એ જ વ્યાખ્યાન કરવું ઉચિત છે, જે નિરંતર શ્રુતસમુદ્રને વિષે ભક્તિવંત છે, તેમના જ્ઞાનાવરણીય કર્મનો સમુહ શ્રુતઅધિષ્ઠાયિકા દેવતા ક્ષય કરો. આ વાક્યર્થ થાય છે. વ્યાખ્યાનાંતરમાં શ્રુતરુપ દેવતા શ્રતને વિશે ભક્તિવંતોના કર્મોનો ક્ષય કરો, એ અર્થ તો રૂડો (સારો) પ્રતિપાદન થતો નથી. કેમ કે, શ્રુતની સ્તુતિ વિશે તો પૂર્વે બહુ પ્રકારે કહ્યું, તે કારણથી એમ સિદ્ધ થયું કે અરિહંત પાક્ષિક શ્રુતદેવતા તે અહીં ગ્રહણ કરવા. અહીં ટીકાકારે પ્રશ્નકારને કહ્યું કે તમે શ્રુતભક્તિ કર્મક્ષય કારણપણે કરીને શ્રુતરુપ દેવતા, એવો વ્યાખ્યાનાન્તર માનશો, તો શ્રતને વિશે ભક્તિવંતોનાં કર્મ ખપાવો, એ અર્થની સમ્યક ઉત્પત્તિ ન થાય. કેમ કે, શ્રુત સ્તુતિ રૂપે પૂર્વે બહુ કરી છે. માટે અહંત્પાક્ષિકી શ્રુતદેવતા ગ્રહણ કરવી એટલે અહત્પક્ષથી પ્રાપ્ત થયેલી જિનવાણી રૂપ શ્રુતાધિષ્ઠાતા એટલે શ્રુતવ્યાપક દેવતા અહીં ગ્રહણ કરવી. પરંતુ શ્રુતપ દેવતા તથા વ્યતરાદિ પ્રકારની ગ્રહણ ન કરવી. કેમ કે શ્રુત તે અત્ પ્રવચન તેને વિશે અધિષ્ઠાત એટલે વ્યાપક તેને શ્રુતાધિષ્ઠાત્રી દેવતા કહી છે.” આ ઉપર લખેલો લેખ શ્રીધનવિજયજીની અજ્ઞતાનો સૂચક છે. (૫૮) હવે અહીં પાક્ષિક સૂત્રની ટીકા અને તેનો યથાર્થ ભાવાર્થ લખાય છે. तत्पाठः ॥ “सुयगाहा ॥ श्रुतमहत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृ देवता यदुक्तं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणो वेयं Page #369 -------------------------------------------------------------------------- ________________ ३६८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्ति बहुमानो विनयश्च समस्तीति गम्यते ननु श्रुतरुप देवतायाः उक्तरुप विज्ञापना युक्तायुक्ता श्रुतभक्तेः कर्मक्षय कारणत्वेन सुप्रतीतत्वात् श्रुताधिष्ठातृ देवतायास्तु व्यंतरादि प्रकारायानयुक्ताः तस्याः पर कर्मक्षपणे समर्थत्वादिति तन्न श्रुताधिष्ठात्रा देवतागोचर शुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात् तदुक्तं सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणिय नत्थित्ति अकज्जकरीव एवमासायणातीए किंचेहेद मेव व्यख्यानकर्तुमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुत्ताधिष्ठातृ देवता ज्ञानावरणीय कर्म संघातं क्षययित्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरेतु श्रुतरुपदेवता श्रुतेभक्तिमतां कर्मक्षपयत्विति सम्यग् नोपपद्यते श्रुतस्तुतेः प्रागबहुशोऽभिहितत्वाच्चेति तस्मात् प्रस्थितमिदमहत्पाक्षिकी श्रुतदेवतेह गृह्यत इति (५९) ॥ अस्य भाषा ॥ अब प्रारंभित सूत्रकी समाप्तिमें श्रुतदेवताकों बिनती करते है ।। श्रुत अर्हत् प्रवचन, तिसकी जो अधिष्ठाता देवी, सो श्रुतदेवी, श्रुतअधिष्ठातृ देवी होने का संभव है । जिस वास्ते कहा है, कल्पभाष्यमें । जो वस्तु लक्षण युक्त है, तिन सर्वके देवता अधिष्ठाते होते है। और सर्वज्ञ भाषित सूत्र सर्व लक्षणों करके संयुक्त है, इस वास्ते इनका अधिष्ठातृ देवता है । भगवती, पूजने योग्य ज्ञानवरणीय कर्मका संघात, ज्ञानकी आशानता करनेसें उत्पन्न हुआ कर्म समूह । तिन प्राणियोंके कर्मकों क्षय करो। जिन प्राणीयोंकी निरंतर क्या, सो, कहते है श्रुतहि अति गंभीर होने करके, और अतिशयरुप रत्न बहुत होने करके, सागर समुद्र श्रुतसागर, तिस विषे भक्ति बहुमान, और विनय है जिनके इहां वादी प्रश्न करता है, श्रुतरुपकों विज्ञापना करनी युक्त है, क्योंकि, श्रुत भक्तिकों कर्मक्षय हेतु शास्त्रमें कहनेसें और श्रुत अधिष्ठातृ देवता व्यंतरादि प्रकारकों विज्ञापना Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ उ६८ समहटुंति देवता सुत्तं च लक्खणो वेयं जेण सव्वण्णु भासियंति ॥ भगवती पूज्यतमा ज्ञानवरणीयकर्मसंघातं ज्ञानघ्नकर्मनिवहं । तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्ति बहुमानो विनयश्च समस्तीति गम्यते ननु श्रुतरुप देवताया उक्तरुप विज्ञापना युक्ता श्रुतभक्तेः कर्मक्षयकारणत्वेन सुप्रतीतत्वात् श्रुताधिष्ठातृ देवतायास्तु व्यंतरादिप्रकारायानयुक्ता, तस्याः परकर्मक्षपणेऽसमर्थत्वादिति तन्न श्रुताधिष्ठात्री देवतागोचरशुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात् तदुक्तं सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणिय नस्थिति अकज्जकरीव एवमासायणातीए किंचेहेदमेव व्याख्यानकर्तुमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिष्ठातृ देवता ज्ञानावरणीयकर्मसंघातं क्षययित्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरुप देवता श्रुते भक्तिमतां कर्मक्षप यत्विति सम्यग् नोपपद्यते श्रुतस्तुतेः प्रागे बहुशोऽभिहितत्वाच्चेति तस्मात् प्रस्थितमिदमर्हत्पाक्षिकी श्रुतदेवतेह गृह्यते इति ॥" (૫૯) ભાવાર્થ :- હવે પ્રારંભિત સૂત્રની સમાપ્તિમાં શ્રુતદેવતાને વિનંતી કરે છે. શ્રુત અહેતું પ્રવચન છે, તે અહમ્ પ્રવચનની જે અધિષ્ઠાતા हेवी, ते श्रुतवी.. श्रुताधिष्ठात हेवी डोवानो संभ छ, ठेथी (भा प्रभा) કલ્પભાષ્યમાં આ વાત કરી છે. (અર્થાત્ અર્હત્ પ્રવચનની અધિષ્ઠાતા દેવી, શ્રુતદેવી હોવાનો સંભવ છે, એમ કલ્પભાષ્યમાં કહ્યું છે.) જે વસ્તુ લક્ષણયુક્ત હોય છે, તે સર્વે વસ્તુઓ દેવતાથી અધિષ્ઠિત હોય છે. અને સર્વજ્ઞભાષિત સૂત્ર સર્વલક્ષણોથી સંયુક્ત છે, તેથી તેના અધિષ્ઠાતા દેવતા છે. પૂજવા યોગ્ય ભગવતી જીવોના, જ્ઞાનની આશાતના કરવાથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણીય કર્મના સમુહનો નાશ કરો. જેઓની સતત ધૃતસાગરને વિશે ભક્તિ બહુમાન અને વિનય છે, તે જીવોના જ્ઞાનાવરણીય કર્મોના સમુહનો નાશ કરો. આ शत (अर्थ) ०४९॥य छे. અહીં વાદી પ્રશ્ન કરે છે કે, શ્રુતપ દેવતાને વિજ્ઞપ્તિ કરવી યુક્ત છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ३७० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ करणी युक्त नही । क्योंकि, श्रुतदेवीकों कर्म क्षपनेमे असमर्थ होने सें । अत्र आचार्य उत्तर देते है। हे वादी ! जैसें तैने कहा है तैसें नही है; क्योंकि, श्रुताधिष्ठातृ देवता गोचर शुभ प्रणिधानभी स्मरण कर्ताकों कर्मक्षयका हेतु है, ऐसें शास्त्रमें कहनेसें जिस वास्ते कहा है। श्रुतदेवता जिसका स्मरण करना कर्मका क्षय करनेवाला कहा है, सो श्रुतदेवता नही है । अथवा है, तो भी कार्य करनेवाली नही है, ऐसे कहना तिस श्रुतदेवीकी आशातना है । क्योंकि, इहां येही श्रुत अधिष्ठातृ देवीकाही व्याख्यान करना उचित है । जिनोंकी निरंतर श्रुतसागरमें भक्ति है, तिनोंके श्रुत अधिष्ठातृ देवता ज्ञानावरणीय कर्म संघातकों, क्षय करो; ऐसेही वाक्यार्थकी उपपत्ति होनेसे, और व्याख्यानांतर विषे श्रुतरुप देवता श्रुत भक्तिवालोंके कर्म क्षय करो, यह व्याख्यान सम्यक्ताको नही प्राप्त होता है। क्योंकि, श्रुत स्तुति तो पहिले बहुत बार कह चूके है । इस हेतुसें तिस वास्ते यह पक्ष स्थित हूआ के, अर्हत् के पक्ष करनेवाली श्रुतदेवता इहां ग्रहण करीये है; ऐसे व्याख्यानमें दिखलाया है। (६०) अब सुबोध पुरुषोंकों टीकाकां लेखके विचार करना चाहिये कि, जो इस धनविजयने टीकाकी भाषा करी है, सो, नि:केवल असमंजस, पूर्वापर विरोध वाली टीकाके अक्षरार्थोसें विरुद्ध स्वकपोल कल्पित होनेसें धनविजयकी मूढता, और जैनशास्त्र शैलीकी अनभिज्ञताकी सूचक है, या नही ? जब इस धनविजयको सुगम टीकाका भावार्थ यथार्थ नही मालूम हुआ है, तो पंचांगी महा गंभीर अर्थ वालीको समझ तो इसको कहांसे होनी चाहिये ? इस वास्ते इस पोथी थोथीमें जितने पाठ पंचांगी लिखे है, वे सर्व अंधी भैसकी तरे विना विचारे लिखे है। और इस धनविजयकें प्रायः शुद्धाशुद्धकाभी बोध नही है, क्योंकि, तन्न शब्दकी जगे इसने पक्षी सूत्रकी टीकामें तत्र शब्द लिखा है। यह तत्र शब्द छापनेवालेकी Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૭૧ કારણ કે, શાસ્ત્રમાં કર્મક્ષયના કારણ તરીકે શ્રુતભક્તિ પ્રસિદ્ધ છે. પરંતુ શ્રુત અધિષ્ઠાતૃ દેવતા વ્યંતરાદિ પ્રકારને વિજ્ઞપ્તિ કરવી યુક્ત નથી. કારણ કે, શ્રુતદેવી બીજાનો કર્મક્ષય કરવામાં અસમર્થ છે. અહીં આચાર્યશ્રી ઉત્તર આપે છે - હે વાદી ! તમારી વાત યોગ્ય નથી. કારણ કે, મૃતાધિષ્ઠાતા દેવતા વિષયક શુભ પ્રણિધાન પણ સ્મરણકર્તાના કર્મોનો ક્ષય કરવામાં કારણ છે, આવું શાસ્ત્રમાં કહેલું છે. તે શાસ્ત્રવચન આ પ્રમાણે છે. . “શ્રુતદેવતાનું સ્મરણ કર્મનો ક્ષય કરનાર કહ્યું છે. તે શ્રુતદેવતા નથી અથવા હોય તો પણ કંઈપણ કાર્ય કરનારી નથી. આવું કહેવું તે શ્રુતદેવીની આશાતના છે. વળી અહીં શ્રુત અધિષ્ઠાત્રી દેવીનું જ વ્યાખ્યાન કરવું ઉચિત છે. જેઓની શ્રુતસાગરમાં ભક્તિ છે, કૃતાધિષ્ઠાતૃ દેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સંઘાત (સમુહોનો ક્ષય કરો. આ રીતે જ વાક્યર્થની ઉપપત્તિ થવાથી અને વ્યાખ્યાનાન્તર વિશે શ્રુતપ દેવતા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરો, આ વ્યાખ્યાન સમ્યફ બનતું નથી. કારણ કે, શ્રુતસ્તુતિ તો પહેલાં ઘણીવાર કહી ચૂક્યા છીએ, આ કારણથી એ પક્ષ સ્થિર બને છે કે, અઈનો પક્ષ કરનારા શ્રુતદેવતા અહીં ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે વ્યાખ્યાનમાં બતાવેલ છે. (૬૦) વિચારકોએ ટીકાના લેખનો વિચાર કરવો જોઈએ કે, શ્રીધનવિજયજીએ ટીકાનો જે ભાવાર્થ લખ્યો છે તે માત્ર અસમંજસ, પૂર્વાપરવિરુદ્ધ, ટીકાના અક્ષરાર્થથી વિરુદ્ધ, સ્વકપોલ કલ્પિત હોવાથી શ્રીધનવિજયજીની મૂઢતા અને જૈનશાસ્ત્રની શૈલીની અનભિજ્ઞતાની સૂચક છે. કે નહિ? જો ધનવિજયજીને સુગમ ટીકાનો ભાવાર્થ યથાર્થપણે જાણી શકાતા નથી, તો મહાગંભીર અર્થવાળી પંચાંગીનો યથાર્થ બોધ કેવી રીતે હોઈ શકે ? આથી તે થોથીરૂપ પોથીમાં એમણે પંચાંગીના જે પાઠ લખ્યા છે, તે સર્વે અંધ ભેંસની જેમ વિચાર્યા વિના લખેલ છે અને લેખકશ્રીને પ્રાયઃ Page #373 -------------------------------------------------------------------------- ________________ ३७२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ भूल नही है। किंतु शास्त्र शैलीकी अनभिज्ञताका सूचक है । क्योंकि इस धनविजयने तत्र शब्दका "त्यां कहे छे" ऐसा अर्थ लिखा है; इस वास्ते इसकों शब्दार्थका यथार्थ ज्ञान नही है, यह सिद्ध होता ही। इस वास्ते सर्व सुझ जनोंकों इसका लेख सत्य नही मानना चाहिये। (६१) पृष्ट ६३० में सेनप्रश्नका पाठ लिखके पृष्ट ६३१ में जो इसने स्वकपोल कल्पना करी है, सोभी इसकी शास्त्रार्थकी अबोधिकताकी सूचक है। सेनप्रश्नका पााठ यह है॥ "तथा श्री हीप्रभृति देव्यश्चतुर्विंशति जिनयक्षिण्य: षट्पंचाशद्दिक् कुमार्यः सरस्वती श्रुतदेवी शासनदेवी चेत्येतासां मध्येका भवनपति निकायवासिन्यः काश्चव्यंतरनिकायवासिन्य इति साक्षरं व्यक्त्या प्रसाद्यमिति प्र० श्रीहीप्रभृति षट्देव्यो भवनपतिनिकायांतर्गता इति मलयगिरिकृत बृहत्क्षेत्रविचारटीकायामिति तथा चतुर्विंशति जिनयक्षिण्यस्तु व्यंतरनिकायांतर्गताः एव संभाव्यते यत उक्तं संग्रहणीसूत्रे वंतर पुण अट्ठविहा पिसाय भूआ तहा जक्खेत्यादि तथा षट्पंचाशद्दिकुमार्यस्तु श्रीआवश्यकचूर्णी षट्पंचाशद्दिकुमारीणां ऋद्धिवर्णने बहुहिं वाणमंतरेहिं देवेहिं देवीहिं सद्धि संपरीवुडा इत्याधुक्तानुसारेण व्यंतनिकायांतर्गता ज्ञायंत इति तथा शासनदेवी तु जिनयक्षिण्येव नापरेति तथा सरस्वती श्रुतदेवी तु पर्यायांतरमिति ज्ञायते परकुत्रापि तथायुर्माननिकायादि न दृश्यत ॥ इति" (६२) ॥ भावार्थः ॥ श्री विजयसेनसूरिजीकों पृच्छकने पूछा है कि, श्री हीप्रमुख देवीयां, और चौवीस जिन यक्षणियां, छप्पन दिशाकुमारीयां, सरस्वती, श्रुतदेवी, शासनदेवी, इनोमेंसें भवनपतियोंकी निकायमें वसने वालीयां कौन कौन है ? इस प्रश्नके उत्तरमें ग्रंथके अक्षर सहित कृपा करणी । इति प्रश्नः ॥ अथोत्तरं ॥ श्री विजयसेनसूरि उत्तर देते है, यह कथन मलयगिरिकृत बडी क्षेत्रसमासकी टीकामें है तथा चोवीस Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ શુદ્ધાશુદ્ધનો પણ બોધ નથી. કારણ કે ટીકાના પાઠમાં જયાં ‘તન્ન’ શબ્દ છે, ત્યાં સૂત્રની ટીકામાં ‘તત્ર' શબ્દ લખેલ છે. તે ‘તત્ર’ શબ્દ છાપનારની ભૂલ નથી. પરંતુ શાસ્ત્રશૈલીની અનભિજ્ઞતાની સૂચક છે. કારણ કે, લેખકશ્રીએ ‘તંત્ર’ શબ્દ રાખીને જ “ત્યાં કહે છે” - આવો અર્થ લખ્યો છે. તેથી લેખકને શબ્દાર્થનો યથાર્થ બોધ પણ નથી, તે સિદ્ધ થાય છે. આથી સુજ્ઞજનોએ તેમનો લેખ સત્ય માનવો જોઈએ નહિં. (૬૧) પૃષ્ટ-૬૩૦ ઉપર સેનપ્રશ્નનો પાઠ લખીને પૃષ્ટ-૬૩૧ ઉ૫૨ એમણે જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ તેમની શાસ્ત્રાર્થની અનભિજ્ઞતાની સૂચક છે. સેનાપ્રશ્નનો પાઠ આ પ્રમાણે છે. " तथा श्री ही प्रभृति देव्यश्चतुर्विंशतिजिनयक्षिण्यः षट्पंचाशद्दिक्कुमार्यः सरस्वती श्रुतदेवी शासनदेवी चेत्येतासां मध्ये का भवनपति निकायवासिन्यः काश्चतव्यं करनिकायवासिन्य इति साक्षरं व्यक्त्या प्रसाद्यमिति प्र० श्री ही प्रभृति षट्देव्यो भवनपतिनिकायान्तर्गता इति मलयगिरिकृत बृहत् क्षेत्रविचार टीकायामिति तथा चतुर्विंशति जिनयक्षिण्यस्तु व्यंकरनिकायान्तर्गताः एव संभाव्यंते, यत उक्तं संग्रहणीसूत्रे 'वंतरपुण अट्ठविहा पिसाय भूआ तहा जक्खे'त्यादि तथा षट्पंचाशद्दिक्कुमार्यस्तु श्री आवश्यक चूर्णौ षट्पंचाशद्दिकुमारीणां ऋद्धि वर्णने बहुहिं वाणंमतरेहिं देवेहिं देवीहिं सद्धि संपरिवुडा इत्याद्युक्तानुसारेण व्यंतरनिकायान्तर्गता ज्ञायंत इति तथा शासनदेवी तु जिनयक्षिण्येव नापरेति तथा सरस्वती श्रुतदेवी तु पर्यायान्तरमिति ज्ञायते परकुत्रापि तथायुर्माननिकायादिन દૃશ્યત વૃત્તિ’” ।। ૩૭૩ (૬૨) ભાવાર્થ :- શ્રીસેનસૂરિજીને પ્રશ્નકારે પૂછ્યું કે, શ્રી હ્રી પ્રમુખ દેવીઓ તથા ચોવીસ જિન યક્ષિણીઓ, છપ્પન દિશાકુમારીઓ, સરસ્વતી, શ્રુતદેવી, શાસનદેવી; તેઓમાં ભવનપતિઓની નિકાયમાં રહેનારી કોણ કોણ છે ? અને વ્યંતરનિકાયમાં રહેનારી કોણ કોણ છે ? આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથના અક્ષર સહિત આપવા માટે કૃપા કરશોજી. Page #375 -------------------------------------------------------------------------- ________________ ३७४ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग - २ जिन यक्षणीयां, छप्पनदिक्कुमारीयां, येह व्यंतरनिकायांर्गत मालूम होती है । और शासनदेवीतो जिन यक्षिणीही है, अन्य नही । सरस्वती और श्रुतदेवी, ये दोनों पर्यायांतर नाम है; ऐसा मालूम होता है। परंतु किसी भी शास्त्रमें सरस्वती श्रुतदेवीकी आयु निकायादि हमने देखी नहीं है, इस वास्ते ग्रंथकी साक्षी नही लिखी है। (६३) अब सुज्ञ जनों विचार तो करो कि जो इसने स्वकपोल कल्पना करके झूठ लिखा है, तिस कल्पनाके अक्षर सेनप्रश्नमें है नही; इस वास्ते इसकों मिथ्यावादी उत्सूत्र लिखनेवाला कहना योग्य है, वा नहीं ? इसी तरे इसने इस पोथी थोथीमें बहुतही झूठ लिखा है; इस वास्ते इसके कथनकों भव्य जीवोंने सत्य नहीं मानना । और इस पापलेखका फल जन्मांतरमें होवेगा, सो तो येही बिचारे धनविजय राजेंद्रसूरि भोगेंगें ॥ दैवसिक रात्रिक प्रतिक्रमणकी आद्यंतमें, और जिन चैत्यमें, चार थुइसें चैत्यवंदना करनी, और दैवसिक प्रतिक्रमणमें श्रुतदेवता क्षेत्रदेवताका कायोत्सर्ग करणा, और तिनकी थुइयां कहनीयां, इत्यादि कथन ग्रंथोकी साक्षी सहित चतुर्थस्तुतिनिर्णय ग्रंथमें तथा इस ग्रंथमें लिख आए है, इस वास्ते यहां फेर नही लिखा है। इस धनविजयने चतुर्थस्तुतिनिर्णयका यथार्थ उत्तर नहीं लिखा है, किंतु निःकेवल झूठी स्वकपोल कल्पना करके बडी पोथी मूर्खोकों आश्चर्य उत्पन्न करने वास्ते जिन सिद्धांतकी अपेक्षा रहित, अभिमान दुराग्रह रुप हाथी उपर चढके, अपने डूबने, और अन्य जीवोंकों डबोने वास्ते यह पोथी लिखके छपवाई है । क्योंकि इसकी गुप्त छानी धूर्त्तताकों कोइ सुबोध पुरुषही समझेगा । और अन्य जौन सें कुछक अक्षर बोध रहित तो ऐसेही समझेंगेंकि, वाह ! धनविजय महाराज बड़े ज्ञानी है, कि जिनोंने इतना सारा परिश्रम लेके तीन थुइ स्थापनरुप इतनी बडी पोथी बनाई है । Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ इति प्रश्नः II અથોત્તર ॥ શ્રીસેનસૂરિજી ઉત્તર આપે છે કે, શ્રી હ્રી પ્રમુખ દેવીઓ તો ભવનપતિઓની નિકાયમાં છે. આ કથન મલયગિરિજીકૃત મોટી ક્ષેત્રસમાસની ટીકામાં છે તથા ચોવીસ જિનયક્ષિણીઓ, છપ્પનદિકુમારીઓ વ્યંતરનિકાયની અંદર માલૂમ થાય છે, અને શાસનદેવી તો જિનયક્ષિણી જ છે, અન્ય નહીં. સરસ્વતી અને શ્રુતદેવી એ બંને પર્યાયાન્તર નામ છે, એવું જણાય છે. પરંતુ કોઈપણ શાસ્ત્રમાં સરસ્વતી શ્રુતદેવીનું આયુષ્ય નિકાયાદિ અમે દેખ્યા નથી. તેથી ગ્રંથની સાક્ષી લખી નથી. (૬૩) અહીં સુજ્ઞજનોએ વિચારવું જોઈએ કે લેખકે પોતાની કલ્પનાથી જે લખ્યું છે, તે કલ્પનાનો અક્ષર પણ સેનપ્રશ્નમાં નથી. તેથી તેને મિથ્યાવાદી ઉત્સૂત્ર લખનારા તરીકે કહેવા યોગ્ય છે કે નહિ ? આ પ્રમાણે શ્રિધનવિજયજીએ પોથી થોથીમાં ખૂબ અસત્ય લખ્યું છે. તેથી ભવ્યાત્માઓએ તેમના વચનો ઉપર વિશ્વાસ રાખવો નહિ. તેમના વચનોને સત્ય માનવા નહિ અને આ પાપલેખનું ફળ જન્માંતરમાં તેમને શું મળશે, તે તો જ્ઞાની જાણે. દૈવસિક રાત્રિક પ્રતિક્રમણની આધંતમાં અને જિનચૈત્યમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવી. તથા દૈવસિક પ્રતિક્રમણમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો. અને તેમની થોયો કહેવી, ઇત્યદિ કથન ગ્રંથોની સાક્ષીપૂર્વક ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ગ્રંથમાં તથા આ ગ્રંથમાં લખી આવ્યા છીએ. તેથી અહીં ફરીથી લખતા નથી. ૩૭૫ શ્રીધનવિજયજીએ ચતુર્થસ્તુતિનિર્ણયનો યથાર્થ ઉત્તર લખ્યો નથી. પરંતુ માત્ર અસત્ય સ્વકપોલ કલ્પના કરીને મૂર્ખાને આશ્ચર્ય ઉત્પન્ન કરવા માટે, જિનસિદ્ધાંતની અપેક્ષા રહિત, અભિમાન દુરાગ્રહથી હાથી ઉપર ચઢીને, સ્વ-૫૨ને ડૂબાડવા માટે આ ઘણી મોટી પોથી થોથી લખાવીને છપાવી છે. કારણ કે, તેમની ગુપ્ત પૂર્તતાને તો કોઈ સુબોધ પુરુષ જ સમજશે અને Page #377 -------------------------------------------------------------------------- ________________ ३७६ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ (६४) इसकों जब लोक पूछते है कि, तुमारा कौनसा गच्छ है ? तब ये धूर्ततासें कहता है कि, हमारा सुधर्मगच्छ है. इसी धूर्तताके सिद्ध करने वास्ते इसने इस पोथीमें अपनी पट्टावली लिखनेमें स्वकपोल कल्पना लिखी है; सो ऐसे है, इसने अपने गच्छके छ ६ नाम लिखे है । तिनमें निग्रंथ गच्छ १ सुधर्म कौटिक गच्छ २ सुधर्मचंद्रगच्छ ३ सुधर्म वनवासीगच्छ ४ सुधर्मवडगच्छ ५ सुधर्म तपगच्छ ६ सुधर्म महातपगच्छ ऐसे नाम लिखे है परंतु तपगच्छकी पट्टावलि श्रीमुनिसुंदरसूरिकृत, तपगच्छ पट्टावलि श्रीधर्मसागरोपाध्याय कृत, तथा अन्य पुरुषोकी लिखी हुइ कितनी ही पट्टावलियां वांचनेमें आइयां है, तथा खरतरगच्छीय जयसोमकृत पट्टावलि, तथा क्षमाकल्याणजी कृत पट्टावलि, तथा अन्य खरतरगच्छीय रचित पट्टावलियोंमें किसी जगेभी सुधर्मकौटिक, सुधर्मचंद्र, सुधर्म वनवासी, सुधर्म वडगच्छ, सुधर्म तपगच्छ, सुधर्म महातपगच्छ, ऐसे नाम लिखे हमने देखे नहीं है, किंतु, निग्रंथगच्छ १ कौटिकगच्छ २ चंद्रगच्छ ३ वनवासीगच्छ ४ वडगच्छ ५ तपगच्छ ६ ऐसे नाम लिखे है । तथा उपाध्याय श्रीमद्यशोविजय गणिजीने भी साढेतीन सौ गाथाके स्तवनमें यही उपर लिखे सुधर्म शब्द रहित छ नाम लिखे है, परंतु इसके कल्पित नाम नही लिखे है। फक्त इसीने ही यह नाम धूर्ततासें लिखे है। इस धूर्तताके करनेमें इसकों येह फल है कि, जब कोइ इनकों पूछता है कि, तुमारे गच्छका क्या नाम है ? तब येह कहते है कि, हमारा सुधर्मगच्छ है, वा सुधर्म महातपगच्छ है, यह धूर्ततासे येह नाम इस वास्ते कहते, और लिखते है कि, हमकों तपगच्छीय कोइ न समझे क्योंकि, जेकर हम तपगच्छका नाम लेवेंगे, तो लोक हमकों पूछेगे कि, तुमारी समाचारी तपगच्छसें क्यों नही मिलती है ? तब हम क्या उत्तर देवेंगे, इस वास्ते सुधर्मगच्छ, वा सुधर्म महातपगच्छ कहेंगे, तो तपगच्छका नाम छूट जानेसें लोकोंके प्रश्नोंसें भी बच जावेंगे भो Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૭૭ અક્ષર બોધથી રહિત લોકો તો માનશે કે, આવી મોટી પોથી રચનારા ધનવિજયજી મોટા પંડિત મોટા શાની લાગે છે અને ત્રણ થોયની સ્થાપના કરવા ઘણો પરિશ્રમ ઉઠાવ્યો છે. (૬૪) શ્રીધનવિજયજીને જ્યારે લોકો પૂછે છે કે, તમારો ગચ્છ કયો છે ? ત્યારે તેઓ શઠતાપૂર્વક જવાબ આપે છે કે, મારો સુધર્મગચ્છ છે. પોતાની વાતને સિદ્ધ કરવા માટે તેમણે તે પોથીમાં પોતાની પટ્ટાવલી લખવામાં સ્વકપોલ કલ્પના લખી છે. તે આ પ્રમાણે છે – એમને પોતાના ગચ્છના છ નામ લખ્યા છે. તેમાં (૧) નિથગચ્છ, (૨) સુધર્મકૌટિકગચ્છ, (૩) સુધર્મચંદ્રગચ્છ, (૪) સુધર્મવનવાસીંગચ્છ, (૫) સુધર્મવડગચ્છ અને (૬) સુધર્મતપગચ્છ-સુધર્મ મહાતપગચ્છ એવુ નામ લખ્યું છે. પરંતુ શ્રીમુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, શ્રીધર્મસાગર ઉપાધ્યાયજી કૃત તપગચ્છ પટ્ટાવલી, તથા અન્ય પુરુષો દ્વારા લખેલી કેટલીયે પટ્ટાવલીઓ વાંચવામાં આવી છે. તથા શ્રીજયસોમકૃત ખરતરગચ્છીય પટ્ટાવલી, શ્રીક્ષમાકલ્યાણજી કૃત પટ્ટાવલી તથા અન્ય ખરતરગચ્છીય રચિત પટ્ટાવલીઓમાં કોઈપણ સ્થળે સુધર્મ કૌટિક, સુધર્મ ચંદ્ર, સુધર્મ વનવાસી, સુધર્મ વડગચ્છ, સુધર્મતપગચ્છ-સુધર્મ મહાતપગચ્છ, એવા નામ લખેલા અમે જોયા નથી. પરંતુ (૧) નિથગચ્છ, (૨) કૌટિકગચ્છ, (૩) ચંદ્રગચ્છ, (૪) વનવાસીગચ્છ, (૫) વડગચ્છ અને (૬) તપગચ્છ, એવા નામ લખ્યા છે. I મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિજીએ પણ ૩૫૦ ગાથાના સ્તવનમાં ઉપર લખેલ ‘સુધર્મ’ શબ્દ રહિત છ નામ લખ્યા છે પરંતુ એમને જણાવેલા કલ્પિત નામ લખ્યા નથી. ફક્ત એમણે જ શઠતાપૂર્વક ‘સુધર્મ’ શબ્દ સહિત છ ગચ્છના નામ લખ્યા છે. વળી કોઈ પૂછે ત્યારે, તેઓ પોતાના ગચ્છનું નામ ‘સુધર્મગચ્છ’ કે ‘સુધર્મ મહાતપગચ્છ’ બતાવે છે અને લખે છે. એનું કારણ એ છે કે મને કોઈ તપગચ્છી ન માને. કારણ કે, જો હું ‘તપગચ્છ’ને મારા ગચ્છ તરીકે જણાવું,તો લોકો મને પૂછે કે, તમારી સામાચારી તપગચ્છથી અલગ કેમ છે, Page #379 -------------------------------------------------------------------------- ________________ ३७८ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ सुज्ञ जनो ! ऐसे धूलॊका कल्याण किसतरें होवेगा? (६५) और इसने श्रीदेवेंद्रसूरिजीसें लेके श्री विजयसेनसूरि तक सर्व तपगच्छके आचार्योके नाम अपनी पट्टावलिमें लिखने छोडदीए है। यह लेखभी इसने धूर्ततासें लिखा है, ऐसा इसके ही लेख से सिद्ध होता है । क्योंकि, इसने ऐसा विचार करा मलूम होता है कि, जे कर मैं इन आचार्योंके नाम लिखुंगा, तो लोक मुझे ऐसे न कहे कि, श्री देवेंद्रसूरिजीने लघुभाष्य १ धर्मरत्न २ वृंदारुवृत्ति ३ आदि ग्रंथोमें चौथी थुइ करणी लिखी है। १ धर्मघोष अपर नाम धर्मकीर्तिसूरिने संघाचार वृत्तिमें चार थुइ तथा आठ थुइसें चैत्यवंदना करनी लिखी है । २ देवसुंदरसूरिने अपनी रचित तपगच्छ समाचारीमें चार थुइसें प्रतिक्रमणकी आदिमें चैत्यवंदना लीखी है । ३ श्री सोमसुंदरसूरिने तपगच्छ समाचारीमें उपर मुजिब चार थुइसें चैत्यवंदना लिखी है । ४ श्री. मुनिसुंदरसूरिजीके शिष्यने तीन थुइ माननेवालोंका मत संवत् १२५० में स्वाग्रहसें हुआ लिखा है । ५ श्री जयचंद्रसूरिजीने उपर मूजिब प्रतिक्रमणकी आद्यंतमें चार थुइसें चैत्यवंदना लिखी है । ६ श्री रत्नशेखरसूरिजीने भी अपने रचे श्राद्धविध्यादि ग्रंथोमें उपर मूजिब लिखा है। उपर लिखित आचार्योने देवसी प्रतिक्रमणमें श्रुतदेवी क्षेत्रदेवताका कायोत्सर्ग और थुइ कहनी लिखी है। इसी तरें हीरप्रश्न और सेनप्रश्नोमें भी इनकी कल्पित समाचारीकों जूठी करनेवाले लेख है । इनोकों क्यों नही मानते हो? इस वास्ते नही लिखे संभव होते है। (६६) तथा धनविजय पृष्ट ११० में लिखता है कि "व्यवहारभाष्य संघदासगणि कृत एमां त्रण थुइए उत्कृष्ट तथा उत्कृष्ट २ देववंदना कहीछे ते प्रमाणे आत्मारामजी मानता नथी करता पण नथी." यह पाठ व्यवहारभाष्यमें दिखलाओ? ॥ पृष्ट १२१ में लिखता है कि "ललितविस्तरा श्री हरिभद्रसूरि कृत Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૭૯ સમાન કેમ નથી? ત્યારે હું શું ઉત્તર આપીશ ! આથી હું મારા ગચ્છ તરીકે સુધર્મગચ્છ કે સુધર્મ મહાતપગચ્છ કહીશ. તેથી તપગચ્છથી છૂટી જવાના કારણે લોકોના પ્રશ્નોથી બચી જઈશ. હે સુજ્ઞજનો! આવા લોકોનું કલ્યાણ કેવી રીતે થશે! (૬૫) તથા તેમણે શ્રીદેવેન્દ્રસૂરિજીથી લઈને શ્રીવિજયસેનસૂરિજી સુધી સર્વ તપગચ્છના આચાર્યોના નામ પોતાની પટ્ટાવલીમાં લખવાના છોડી દીધાં છે. આ લેખ પણ તેમણે શઠતાથી લખ્યો છે. એવું એમના જ લેખથી સિદ્ધ થાય છે. કારણ કે, એમને એવો વિચાર કર્યો જણાય છે કે, જો એ અચાર્યોના નામ લખીશ, તો લોકો મને એવું ન કહે કે, શ્રીદેવેન્દ્રસૂરિકૃત (૧) લઘુભાષ્ય, (૨) ધર્મરત્ન, (૩) વૃંદાવૃત્તિ આદિ ગ્રંથોમાં ચોથી થોય કરવી લખી છે. (૧) શ્રીધર્મઘોષસૂરિ અપર નામ શ્રીધર્મકીર્તિસૂરિજીએ સંઘાચાર વૃત્તિમાં ચાર થાય તથા આઠ થાયથી ચૈત્યવંદના કરવાની લખી છે. (૨) શ્રીદેવસુંદરસૂરિજીએ સ્વરચિત તપગચ્છ સામાચારીમાં ચાર થાયથી પ્રતિક્રમણની આદિમાં ચૈત્યવંદના લખી છે. (૩) શ્રી સોમસુંદરસૂરિજીએ પણ તપગચ્છ સામાચારીમાં ઉપર મુજબ જ ચાર થાયથી ચૈત્યવંદના લખી છે. (૪) શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય કહ્યું છે કે, ત્રણ થોય માનવાવાળાનો મત સં.૧૨૫૦માં સ્વાગ્રહથી ઉત્પન્ન થયો છે. (૫). શ્રીજયચંદ્રસૂરિજીએ ઉપર મુજબ પ્રતિક્રમણની આદંતમાં ચાર થાયથી ચૈત્યવંદના લખી છે. (૬) શ્રીરત્નશેખરસૂરિજીએ પણ સ્વરચિત શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં ઉપર મુજબ લખ્યું છે. (૭) ઉપર લખેલા પૂ.આચાર્યોએ દેવસી પ્રતિક્રમણમાં શ્રુતદેવતાના કાયોત્સર્ગ અને થોય કહેવી લખી છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ३८० श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ एमां जिनगृहमां पूजादि विशिष्ट कारणे चार थुइ करवी कही छे." यह लेख मिथ्या है। क्योंकि, ललितविस्तरामें है नहीं। पृष्ट १२६ में लिखता है कि "ललितविस्तरापंजिका श्री मुनिचंद्रसूरिकृत एमां पूजादि विशिष्ट कारणे जिनगृहमां चार थुइ कही छे" यह लेख मिथ्या है। पृष्ट १२७ में भी ऐसा लेख है सो मिथ्या है, तथा वृंदारुवृत्तिका भी ऐसे ही लिखा है, पूजादि विशिष्ट कारणे चार थुइ सो मिथ्या है, पृष्ट १२८ में लिखा है कि "लघुभाष्य श्री देवेंद्रसूरिकृत एमां पूजादि विशिष्ट कारणे चौथी थुइ कही छे" यह भी मिथ्या है । तथा श्राद्धदिनकृत्य वृत्ति बाबत जो लिखा है कि "जिनगृहमां त्रण थुइए तथा पूजादि विशिष्ट कारणे चार थुइए चैत्यवंदना कही छे" सो भी मिथ्या है। ___पृष्ट १३० में लिखा है कि "जिनगृहमां पूजादि उपचारें च्यार थुइ कही छे" यह लेख मिथ्या है। पृष्ट १३० में योगशास्त्र बाबत पृष्ट १३१ में संघाचार भाष्य वृत्ति बाबत इत्यादि यह दोनों लेख लिखे है, तैसे तिनमें जिनगृहमां पूजादि उपचारे चार थुइ कही छे । यह सर्व लेख मिथ्या है । इत्यादि अनेक गप्पां लिख के थोडे दिनोकी महिमा पूजा वास्ते जो इनोने कल्पित पंथ चलाया है, तथा कल्पित पुस्तक बनाया है, इस्से इनका दीर्घसंसार मालूम होता है। जे कर येह अब भी इस मिथ्यामतको छोडके तपगच्छकी समाचारी धार लेवे, और किसी संवेगीकों गुरु कर लेवे, तो अब भी इनोका भद्र कल्याण हो जावे॥ (६७) ।। अथ प्रशस्तिलिख्यते ।। श्रीमद्वीरगणंध ज्ञानोद्योतदिवाकरः ।। पंचमः श्रीसुधर्मेतिभवपाथोधिनाविकः ॥१॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૮૧ એ જ રીતે હીરપ્રશ્ન અને સેનપ્રશ્નમાં પણ તેમની કલ્પિત સામાચારીને અસત્ય સિદ્ધ કરનારા લેખ છે. એ બધા લેખોને શા માટે માનતા નથી? પોતાની માન્યતાને ખંડિત કરે છે, તેથી જ પોતાની પોથીમાં એ ગ્રંથોના લેખ લખ્યા નથી, તે સમજી શકાય છે. (૬૬) શ્રીધનવિજયજી પૃષ્ટ-૧૧૦ ઉપર લખે છે કે, “સંઘદાસગણિ કૃત વ્યવહારભાષ્યમાં ત્રણ થાયથી ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ બે દેવવંદના કહી છે, તે પ્રમાણે શ્રી આત્મારામજી માનતા નથી, કરતા પણ નથી” આ પાઠ અસત્ય છે. જો તે પાઠ હોય તો વ્યવહાર ભાષ્યમાંથી બતાવો? પૃષ્ટ-૧૨૧માં લખે છે કે, “શ્રીહરિભદ્રસૂરિકૃતિ લલિતવિસ્તરા ગ્રંથમાં જિનગૃહમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થોય કરવી કહી છે.” - આ લેખ મિથ્યા છે. કારણ કે, લલિત વિસ્તરામાં આવો લેખ જ નથી. પૃષ્ટ-૧૨૬માં લખે છે કે, “શ્રીમુનિચંદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પંજિકામાં પૂજાદિ વિશિષ્ટ કારણે જિનગૃહમાં ચાર થોય કહી છે.” આ લેખ પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૨૭ ઉપર પણ એવા પ્રકારનું જ લખ્યું છે, તે પણ મિથ્યા છે. તથા વૃંદાવૃત્તિમાં પણ એવા જ પ્રકારનું લખ્યું છે કે, પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થાયથી ચૈત્યવંદના કરવી. તે પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૨૮ ઉપર લખ્યું છે કે, “શ્રીદેવેન્દ્રસૂરિકૃત લઘુભાષ્યમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કહી છે.” – આ પણ મિથ્યા છે. શ્રાદ્ધદિનકૃત વૃત્તિ બાબતે લખ્યું છે કે, “જિનગૃહમાં ત્રણ થાયથી તથા પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થાયથી ચૈત્યવંદના કહી છે.” - તે પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૩૦ ઉપર લખ્યું છે કે, “જિનગૃહમાં પૂજાદિ ઉપચારે ચાર Page #383 -------------------------------------------------------------------------- ________________ ३८२ श्रीचतुर्थस्तुतिनिर्णय भाग-२ तत्पट्टेजंबूरित्याख्योध्यानाग्रिकर्मशाटकः ।। न्यायमार्गोपदेष्टाचकेवलीचरमोभवत् ।।२।। ततः क्रोधादिहंतामूच्छीप्रभवप्रभुर्मुनिः ।। रागादिकक्षसप्तार्चिःसर्वश्रुताब्धिपारगः ॥३।। शय्यंभवःश्रुतज्ञानीसंस्तुत्यस्त्रिदशेश्वरैः ।। धर्मध्यानतपोमग्रःस्वर्ग श्रीवासमंडितः ॥४॥ तत्पमुश्रीयशोभद्रः श्रुतार्णवघटोद्भवः ।। भव्यकमलरोचिष्णुर्वादिमत्तेभकेशरी ।।५।। संभूतिविजयाद्यास्तुमुनिगच्छगणाधिपाः ॥ ततोमहर्षयोभूवन्षड्दर्शनविशारदाः ॥६॥ तत्संतानेक्रमेणैवंबभूवुर्गणिनांवराः ॥ कुमतिध्वांतछेत्तारोबुद्धिविजयसंज्ञकाः ।।७।। तच्छिष्योविजयानंदसूरि म्रातिबुद्धिमान् ।। ढूंढिकास्तिमिरायंतेयत्प्रतापासहिश्नवः ।।८।। तेनाकारिविबोधार्थग्रंथोह्येष:सुयौक्तिकः ।। चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारोत्तरान्वितः ॥९॥ सप्तवेदांकचंद्राब्देज्येष्ठमासेसिततच्छदे ॥ तृतीयाभृगुवारेचपार्श्वनाथप्रसादतः ॥१०॥ ॥ इति तपागच्छचार्य श्री श्री श्री १००८ श्रीमद्विजयानंद सूरि विरचित चतुर्थस्तुतिनिर्णयशंकोद्धार पलालपुंजभस्मसात्करणवह्निकण नामा चतुर्थस्तुतिनिर्णय द्वितीयोभागः ।। समाप्त चतुर्थस्तुतिनिर्णयशंकोद्धार पलालपुंज भस्मसात् करण वह्निकण नाम्ना चतुर्थस्तुतिनिर्णय द्वितीयो भागः Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ થોય કહી છે. 27 = આ લેખ મિથ્યા છે. પૃષ્ટ-૧૩૦ ઉપર યોગશાસ્ત્ર બાબતે, પૃષ્ટ-૧૩૧માં સંઘાચા૨ ભાષ્ય વૃત્તિ અંગે ઇત્યાદિ એ બંને લેખ ઉપર મુજબ લખ્યા છે. તે સર્વ લેખ મિથ્યા છે. ઇત્યાદિ અનેક ગપ્પાં લખીને થોડાં દિવસોની મહિમા પૂજા માટે એમણે જે કલ્પિત પંથ ચલાવ્યો છે તથા કલ્પિત પુસ્તક બનાવ્યું છે. એનાથી એમનો દીર્ઘસંસા૨ જણાય છે. જો તેઓ હજું પણ તેમના મિથ્યામતનો ત્યાગ કરીને તપગચ્છની સામાચારીનો સ્વીકાર કરી લે અને કોઈ સંવેગીને ગુરુ બનાવી લે, તો હજું પણ તેમનું કલ્યાણ થઈ શકે છે. ૩૮૩ [7] - Page #385 -------------------------------------------------------------------------- ________________ Page #386 -------------------------------------------------------------------------- ________________ Jan Education Intemational or Private & Personal use only