________________
૧૧૯
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
तिन्नि सुयपरंपरया, बीउ दसमो इगारसमो ॥३५॥
અહીં બાર અધિકારમાં પહેલો, ત્રીજો, ચોથ, પાંચમો, છો, સાતમો, આઠમો, નવમો અને બારમો, આ નવ અધિકાર લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનાની જે મૂલગતિ છે. તેના અનુસારે કથન કર્યું છે, તે તથા તત્રો I
(તથા ત્યાં કહ્યું છે કે...) આ ત્રણ થોય સિદ્ધાણં બુદ્ધાણ ઇત્યાદિ જે છે, તે નિશ્ચયથી કહેવી જોઈએ. અને કેટલાક આચાર્ય અન્ય કોય પણ એની પછી કહે છે. પરંતુ ત્યાં નિયમ નથી કે અવશ્ય કહેવી, તેથી મેં ત્રણનું વ્યાખ્યાન કર્યું નથી. એ રીતે આ સિદ્ધાણં બુદ્ધાર્ણ પાઠ કહીને ઉપચિત પુણ્ય સમૂહથી ભરેલા ઉચિત વિશે ઉપયોગ કરવો તે ફલ છે. તેને જણાવવા માટે આ પાઠ કહેવો.
વેયાવરાળં ઇત્યાદિ ! અહીં વળી “પતા' એ રીતે શબ્દથી ૧. સિદ્ધાણં બુદ્ધાણં, ૨. જો દેવાણ વિ દેવો, ૩. ઈક્કો વિ નમુક્કારો.
આ શબ્દથી અન્ય પણ ૧. ઉર્જિત સેલ. ૨. ચત્તારિ અઢ, ૩. જે ય અઇયા સિદ્ધા, ઈત્યાદિ જાણવું. આ કારણથી જ અહીં બહુવચન આપ્યું છે. નહીં તો દ્વિવચન આપે. (પરંતુ દ્વિવચનના બદલે) પઠતિ એવી બહુવચનરૂપ ક્રિયા છે.
સાહિષ્કા શેષ થયો જેવી ઇચ્છા હોય તે રીતે કહેવી. આ આવશ્યક ચૂર્ણિના વચનનું પ્રમાણ છે. ત્યાં નિયમ નથી.
II તવ્યાધ્યાને તેિ રૂત્તિ / એવું કથન કરીને શ્રીહરિભદ્રસૂરિજી એવું જણાવવા માંગે છે કે જે પાઠ અહીં ચૈત્યવંદનામાં પોતાની ઈચ્છાથી કહે છે, તેનું વ્યાખ્યાન અમે કરતા નથી. જે પાઠ ચૈત્યવંદનામાં નિશ્ચયથી કહેવા યોગ્ય છે. તેનું વ્યાખ્યાન કરીએ છીએ. તેનું વ્યાખ્યાન કરવાથી વૈયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્રનું પણ વ્યાખ્યાન કર્યું.
તથા વોર્જ એ રીતે આ કહીને યાવત “વૈયાવચ્ચગરાણ ઇત્યાદિ કહે. આ કથનથી વેયાવચ્ચગરાણ ઇત્યાદિ અવશ્ય કહેવા યોગ્ય જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org