Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા
સીઆરસુરિ00)
ળ દેસાઈ
'/063809ી
2
) SSC SCO3(9(6
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વીંધ
બુદ્ધિસાગરસૂરિજી
લેખક કુમારપાળ દેસાઈ
પ્રકાશક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય-પ્રકાશન ગ્રંથમાળો
For Private And Personal Use Only
..
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C. C. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી D.C. Q.3: 51w Bud લે. દેસાઈ કુમારપાળ બાલાભાઈ 922.944
૧૯૭૮, પ્રથમ આવૃત્તિ
લેખક
કુમારપાળ દેસાઈ ૧૩/બી, રાંદ્રનગર સોસાયટી જયભિખુ માર્ગ અમદાવાદ-૩૮૦ ૦૦૭
સર્વ હક્ક લેખકના પ્રકાશક
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા વતી શ્રી ચીમનલાલ જેચંદભાઈ શાહ ૯૮, કસુંબાવાડ, વચલે ખાંચો
દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક
કિમત : ૮-૦૦ શ્રી અંબિકા પ્રિન્ટરી દિનકરરાય અંબાશ કર ઓઝા ઉપલી શેરીના દરવાજા સામે ઢાળની પળ, આસ્ટોડિયા
અમદાવાદ, આવરણ અને આર્ટપ્લેટ
દીપક પ્રિન્ટરી રાયપુર દરવાજા પાસે
અમદાવાદ. ચિત્ર
જય પંચોલી
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકનું નિવેદન
ચરિત્ર ચારિત્રયને ઘડે છે. આ એક એવી વિભૂતિનું ચરિત્ર છે કે જે માનવમાંથી મહામાનવ બનવાની વિકાસયાત્રાનો જીવંત પુરાવો આપે છે, એને માર્ગ પણ ચંધિ છે. અભણ કણબી કુટુંબમાં જન્મેલી એક વ્યકિત જ્ઞાનને સાગર અને ધ્યાનનો મહાસાગર બની જાય, તેની આ રોમાંચક અને પ્રેરણાદાયી જીવનકથા છે.
આ જીવનચરિત્રની રચના પાછળ વાત્સલ્ય અને આશીર્વાદને અમીભર્યો ઇતિહાસ રહેલો છે. આજથી નવેક વર્ષ પહેલાં પૂ. આ. ભ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. જયભિખુએ “બાળકોના બુદ્ધિસાગરજી” નામનું પુસ્તક લખવાનું સ્વીકાર્યું હતું. એ પુસ્તકનું હજી એક પ્રકરણ પણ પૂરું લખાયું નહોતું, ત્યાં જ તેઓશ્રીનું દુ:ખદ નિધન થયું !
એ પછી પિતાનું કાર્ય પુત્રના હાથે પૂર્ણ થાય એવી પૂ. આ. ભ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રબળ ઇચ્છા હતી. મારે માટે આ કાર્ય ઘણું વિકટ હતું. એક બાજુ આચાર્યશ્રીનું મારા પ્રત્યેનું અપાર વાત્સલ્ય મને આ પુસ્તકના સર્જન માટે ખેંચી રહ્યું હતું,
જ્યારે બીજી બાજુ ચાલુ કેલપ્સ તેમજ પીએચ. ડી ની ડિગ્રી માટેના અભ્યાસને કારણે આ કાર્ય વિલંબમાં પડયું હતું. બે-ત્રણ વખત તો આમાંથી “મકિત” આપવાની આચાર્યશ્રીને મેં વિનંતિ પણ કરી, પરંતુ તેઓએ ઉદાર મને મને કહ્યું: “તું તારો અભ્યાસ પૂરો કરી લે, પણ
આ કામ તે તારે જ કરવાનું છે, એટલું તો નક્કી. પરિણામે આ પુસ્તક એમના વાત્સલ્યના પ્રેરણાબળે જ લખાયું છે તેમ કહું તે તેમાં સહેજે અતિશયોકિત નથી.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકમાંના ઘણા પ્રસંગે તે આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમગ્ર જીવનને આવરી લેતા સ્વ. જયભિખુએ લખેલા ચરિત્રમાંથી લીધા છે, જયારે કેટલાક પ્રસંગે આદરણીય મુનિશ્રી “વાત્સલ્યદીપ”જી પાસેથી તેમજ શ્રાવ અને પ્રગટ થયેલા અન્ય સાહિત્યમાંથી સાંપડયા છે. આ અંગે મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. જયભિખુના સાહિત્યિક ઋણને તો જેટલો સ્વીકાર કરું તેટલો ઓછો છે.
આ આખું ય પુસ્તક મારા પિતાશ્રીના મોટાભાઈ અને જૈનસાહિત્યના પ્રખર અભ્યાસી અને લેખક પૂજય રતિલાલ દીપચંદ દેસાઈએ તપાસી આપ્યું છે અને કેટલાંય કીમતી સૂચન કર્યા છે. તેઓની અસ્વસ્થ તબિયત હોવા છતાં એમણે જે લાગણીથી આખું ય લખાણ જોઈ આપ્યું છે. તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ કારણે મારા લખાણને આત્મવિશ્વાસની એક મહેર મળી છે.
આદરણીય મુનિશ્રી “વાતસલ્યદીપ”જીએ આ પુસતકના સર્જનમાં આદિથી અંત સુધી ઉત્સાહભર્યો રસ દાખવ્યો છે. એ જ રીતે આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહગ આપવા માટે ખીમતના શ્રીસંધનો તેમજ જે કોઈ અન્ય ગુરુભકિત ભાવનાશીલ તરફથી સહકાર મળ્યો છે તેમને આભારી છું.
આજના જમાનામાં સૌથી મોટી તંગી દૃઢ ચારિત્રયની છે, ત્યારે બાળકોનાં જીવનને ઉમદા મૂલ્યો ને ઉચ્ચ આદર્શથી ઘડે તે આશય આ પુસ્તકની રચના પાછળ રાખ્યો છે. સંસ્કારસિંચનનું આ કાર્ય એટલે અંશે સફળ થશે, તેટલે અંશે આ પ્રયત્ન સાર્થક થયો ગણીશ.
-કુમારપાળ દેસાઈ
રાંદ્રનગર સોસાયટી અમદાવાદ-૩૮૦૦૦૭.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને અંજલિ એ તે ખરેખર સાગર હતે. એ સાધુ સંધને પચાસ વર્ષોએ મળે તો સંઘના સદભાગ્ય. “એ તો સાચો સંન્યાસી હતો. એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી.
બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તે * એ શોભતા, પણ અનેક સંપદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ ૬ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહશંભ, યોગેન્દ્રના જેવી દાઢ! એમને કે જબરજસ્ત દંડ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ
ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ૬ ભુસાશે નહિ જ.
“આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસંઘમાં થોડા જ થયા હશે: “મળે જો જતિ સતી રે કોઇ સાહેબને દરબાર
ધીંગાધરી ભારેખમાં સદુધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કાંઇ બ્રા– આંખલડી અનભેમાં રમતી ઉછળે ઉરનાં પુર સત ચિત આનંદે ખેલાંદા ધર્મ ધુરંધર શૂર મળે છે જતિ સતી રે કોઇ આહલેકના દરબાર.”
–મહાકવિ નાનાલાલ ૦
૦૦ - 26.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(3)(=>
૧ છાશને બદલે ગેારસ ૨. માટા મહાત્મા થશે ૩ ભૂતની ચેાટલી
બ્રહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ ?
૪
૫ સાચું ખળ ૬. મહેચરે મીડું ઝડપ્યું અખેલની આંતરડી
७
૮ પરમાત્માને પામવાની ઝંખના અંતરની અદાલતમાં
૧૦ વીરના ધર્મ
૧૧
મુક્ત પંખેરુ'
૧૨ રડવું શાને ? શાક કે ને ? ૧૩ એકલે જાને રે ૧૪ મંગલમય પરિવર્તન
૧૫ કરુણાના સાગર
૧૬
૧૭ ઘંટાકર્ણની સ્થાપના ૧૦૮ અમર શિષ્યા
૧૮
૧૯
જગદીપક
આત્મબળનાં અજવાળાં
Ø
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
v
૧૬
૨૭
૩૬
૫૦
૬.
७०
૮૫
૧૦૪
૧૧૩
૧૨૨
૧૩૭
૧૪૭
૧૫૬
૧૭૨
૧૯૩
૨૦૩
૨૨૩
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી
-
*
*
**
*
*
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--||||||T
શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે
'
100000
એને હિંદુ પણુ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે.
સૌને સરખું ઉપચાગી થઇ પડે એવું એ કાવ્ય સાર્હહત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઆની હારમાં મૂકી દે એવુ છે.
—મી રમણલાલ વ. દેસાઇ
પ્રગતિની પરાકાષ્ઠાસમું એ જીવન માત્ર મે પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરખતર કરી મૂકે તેવી સુવાસ !
એ યાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ માત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, ચેાગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિ માં (બુદ્ધિ-સાગરમાં) થતા જેવાય છે.
—જયભિખ્ખુ''
For Private And Personal Use Only
::::::::::]:::::::
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શને બદલે
ૉસ,
૧
ગુજરાતનું એક ગામ. વિજાપુર અનુ નામ. ગામની ચારે કાર ગીચ ઝાડીવાળા ઘેઘૂર આંબાની હારની હાર ઊભી હતી. રાયણનાં તા ઝૂંડનાં ઝૂંડ જેવા મળે.
For Private And Personal Use Only
સવાર પડે ને આ સેાનાની ધરતી પર મેર કળા કરે. બપાર થાય ને આંખાવાડિયામાંથી કાયલના ટહુકાર સંભળાય. સાંજ પડે ત્યારે ગામમાં પાછી ફરતી ગાયેાની ડાકેબાંધેલી ધ ટડીએના મધુર રણકાર રણઝણે. અંધારાં ઊતરે ત્યારે તે આખું
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
મળકાના બુદ્ધિસાગરસૂરિજી
ગામ ભજન, ભક્તિ અને આરતીમાં તરખાળ ખની
ગયુ` હાય.
ગામથી એક ગાઉના અંતરે સાબરમતી નદી વહે. નદીનાં નીર અને કાંઠે લેાછલ વહે. ગામના કુવા પાણીથી સદાય ભરેલા રહે.
કુદરતે સાળે કળાએ ગામ પર મહેર કરી હતી. જ્યાં માનવીનાં મન મીઠાં હેાય ત્યાં કુદરત મન મૂકીને ખીલે છે.
ગામમાં આવવાના રસ્તા ખૂબ રળીયામણા લાગે. રસ્તાની બંને બાજુ ઝાડની ઘટા લળી–લળીને છાંયા આપે. ઊંચા—ઊંચા વડલા, પીપળા અને આંબલીઆનાં વૃક્ષેા હારબંધ ઊભાં હાય.
ગામના જમણા હાથે કણબીઆના નાના અયા વાસ. ચારે કાર માનાં વૃક્ષ અને વચ્ચે આ કણબીવાસ. આ જગ્યા · અમદાવાદી ભાગાળ તરીકે આળખાય.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અશને બદલે ગેસ
ભારે ધીંગા એ વાસના આદમી. ટૂંકી જાડી પેાતડી–થેપાડુ, ઘેરદાર આંગડી–અંગરખું, માથે મેાટી પાઘડી. પગમાં ફૂદડીઓના ચિતરામણવાળા પાંચશેરિયા બેડા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવુ એમનુ જીવન સાદું, એવુ` જ અંતર ચોખ્ખું. જાડા વેશ, મહેનતુ જીવન અને સદાય અંતરમાં ભાવનાના આધ ઊછળે. મનની માયા– મમતા તા એટલી કે મહેમાન માટે મરી ફીટે.
આવા કણખીવાસમાં શિવા પટેલ રહે. ભારે પરગજુ આદમી. એમને ત્યાં માગે ત્યારે છાશ મળે. બદલામાં કશું' લેવાનુ` નહી’. પેાતાની પાસે હોય, તે બીજાને પ્રેમથી આપવામાં એમને ખૂબ આનંદ આવે. શિવા પટેલના ઘર આગળ એક ભાઇ ક્યૂમ પાડતી હતી :
ઘો ને !
૮ અરે અખાભાઈ ! છાશ લેવા આવી છું. છાશ કેમ, આજે છાશવારે નથી?’
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પેલી સ્ત્રી આતુર નયને ઊભી રહી. હમણું અંબાબાઈ આવશે ને મીઠી મધ જેવી છાશ આપશે !
એવામાં પડેશની એક છોકરી રમતી રમતી આવી અને બોલી :
અરે બેન, અંબાબાઈને તો ગઈ રાતે દીકરો અવતર્યો છે, તેથી આજ છાશવાર નથી.”
ગામની સ્ત્રીના મુખ પર જાણે આનંદની છાલક વાગી. છાશ માટેની દોણી હાથમાં જ રહી ગઈ. એના અંતરમાંથી આપોઆપ વહાલપના શબ્દો સરી પડયા :
ખમ્મા ખમ્મા ! સે વર્ષને થાજે એને દીકરો ! ”
છાશ લેવા આવેલી સ્ત્રી પાછી ફરતી હતી, ત્યાં તે શિવા પટેલ અવાજ સાંભળીને બહાર નીકળ્યા. હળવે રહીને પૂછયું : “કેમ વહુ, કેમ આવ્યાં'તાં?'
આ તો છાશવારો જાણીને છાશ લેવા આવી
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
It : "
રા
Hist
Init
પ
:
L
::::
; • '
'તા
,
૧
.
-
કમને
JIBHAI
+--
અs
-
-
જ.
:
-
. , . *
. .
:
કડકં
'
SRF
'' -
EX. "
E
250
શિવા પટેલ અને છાશ લેવા આવેલી બાઈએ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી હતી, ત્યાં વધામણીના સમાચાર મળ્યા. બંને સાજાં તે છે ને?”
શિવા પટેલે માનથી કહ્યું: “હા, બેય સાજાં છે. શિવરાતના બરાબર બાર વાગે દીકરો આવ્યો.”
“કેવાં સારાં શકન મા–બાપ ! ઘણું જીવો ઘરને એ દીવો, આટલું બોલીને છાશ લેવા આવેલી બાઈ પાછી ફરતી હતી.
શિવા પટેલે એને અટકાવીને કહ્યું : “આજ છાશ તે વેલવી નથી, પણ ખાવા માટે ગોરહુ બનાવ્યું છે, તે લેતાં જાવ. અરે ઊગરી, ગોરહું લાવજે.”
શિવા પટેલની દીકરી ઊગરી દહીં ભાંગીને બનાવેલું ગોરહું લઈ આવી.
એ દિવસે શિવા પટેલને ત્યાં છાશવારો હતો. ઘણી બાઈઓ છાશ લેવા આવી. પટેલે એકેય બાઈને પાછી વાળી નહિ. છાશને બદલે સહુને ગેરહું લાવીને
'
'
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાશને બદલે ગોરસ આપ્યું.
આખા કણબીવાસમાં વાત વહેતી થઈ ગઈ ગોરહું લેનારી બાઈઓએ ઘરના બધાને વાત કરી, કહ્યું કે, “બે દીકરા અને બે દીકરી પછી પાંચમા સંતાનરૂપે દીકરો આવ્યો.
તે દિવસે સહુને છાશને બદલે મીઠું મીઠું ગોરસ મયું.
વિ. સં. ૧૯૩૦ની મહા વદી ૧૪ની આ વાત.
.
''
- ''
vishvr.*
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
મોઢે મહામા થP
HiiiiIII)
આકાશને સૂરજ આગ વરસાવે. ધરતી આખી એના તાપમાં બળું બળું થાય.
ઓતરા-ચિતરાના તાપ પડતા, ત્યારે ખેડૂતનું કુટુંબ ખેતરમાં કામ કરતું હોય, એટલે શિવા પટેલ અને એમનું કુટુંબ પણ ખેતરમાં કામ કરે. “તળાવડી' નામનું ખેતર. પટેલ ખેતર ખેડે. અંબાબાઈ મદદ કરે. મોટાં છોકરાં સાથ આપે.
એક દિવસની વાત છે : મોટાં-નાનાં બધાં ખેતરમાં કામ કરતાં હતાં અને સૌથી નાનેરાં બાળને પીલુડીના ઘટાદાર વૃક્ષ નીચે કપડાના ખેયામાં સુવાડયું હતું.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટો મહાત્મા થશે
શિવા પટેલ હાક મારે. અંબાબાઈ મીઠી હલકે કોઈ ગીત ગાય. માથે સૂરજ સળગે છતાંય આ કણબી કટુંબ કામ કરે જાય.
ખેડૂતનું જીવન. એને સઘળી ઋતુ સરખી. વચ્ચે –વચ્ચે ઘેઘૂર ઝાડીએને વીંધીને વાતો શીતળ વાયુ એમના શરીરને અજબની તાજગી આપતો હતો.
રેઢાને સમય થયો. ખેડ઼ કુટુંબ પીલુડીના છાંયે જમવા બેઠું. બાજરાને રોટલો અને માખણથી ભરેલી છાશ. મીઠો-મીઠો સાથવો. સાથે આવેલાં મરચાં કાઢયાં. ભેગાં મળીને બધાં ખાવા બેઠાં.
અંબાબાઈની નજર ખેયામાં ભરનીંદરમાં પડેલા બાળક પર હતી. “તળાવડી” ને ગમે તે ખૂણે કામ કરે, પણ એના પર નજર રાખવાનું એ ચૂકે નહિ. વહાલે બાલુડે રડવા માંડે કે એને સાદ પહેલો અંબાબાઈને સંભળાય. દોડીને તરત ખોળામાં લે. અડધી ઊંઘે ઊઠે તે જઈને તરત હીંચકા નાખે.
:: 153
અ'
S
S
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અંબાબાઈ કૂણે માખણ જેવો રોટલો મેંમાં મૂકવા ગઈ, એવામાં એની નજર પેલા ખેયા પર પડી. નજર પડતાંની સાથે જ મેંમાથી ચીસ નીકળી ગાઈ:
“ઓય માડી રે ! મારી નાખ્યા !” બધાં બાબાઈ તરફ જોઈ રહ્યાં.
અંબાબાઈએ પીલુડીના ઝાડ પર લટકતા નાગને બતાવ્યું.
સહુની આંખે ફાટી ગઈ. એક કાળે ભયંકર નાગ પીલુડીના જાળાંમાંથી નીકળી ઝાડ પર ચડયો હતે. ખયાના દોરડા પર વીંટળાઈ ગયે અને ઠંડી હવાના જોરે ગેલ કરતે લટકી રહ્યો. એનું મેં આમતેમ ફેરવતો હતો. આંખે ચકળવકળ થતી હતી.
નાગ તે કેવો ! ધોળીધોળી મૂછો, પીળી ધમરખ આખો. કાળી ચૌદશની રાતના જેવો કાળા ડીબાંગ !
નાનાં છોકરાં તે એને જોઈને ડરીને જીવ લઈને નાઠાં. હાય બાપ ! આ તો નાગબાપજી ! ખાધા કે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટો મહામા થશે
vvvvvvvvvvvvv
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvwwww
ખાશે !
ખાયામાં દોઢ વરસનું કુમળું બાળક ભરનીંદરમાં સૂતું હતું. એની ઉપર નાગ ફેણ માંડીને બેઠો હતો. બાળકના જીવનને હવે મતથી ઝાઝું છેટું ન હતું. હમણાં નાગડંખ દેશે અને કુમળું ફૂલ કરમાઈ જશે.
પળ – બે પળની જ વાર હતી. શું કોમળ કળી જેવું બાળક હજી ખીલે એ પહેલાં જ ખરી પડશે ?
શિવા પટેલ સાવધ બની ગયા. ખેનું જીવન. સાપ કે નાગ – નાગણને એને ભય ન હોય. જંગલી જાનવરની રગેરગ પારખે.
એમણે કશીય હેહા કરી નહિ, ગભરાઈને રાડ પાડી નહિ કે નાગ ભણી કશું ફેંકયું નહિ. શિવા પટેલ જાણતા કે નાગને છ છેડવો એટલે મોતને નેતરું. ગભરાટમાં બૂમાબૂમ થાય તેય એ વિફરી બેસે.
માતાની ધીરજ ખૂટતી હતી. એનું હૈયું ધમણની માફક ધબકતું હતું. અંતરમાં અકળામણ હતી.
-
- iiiiii. "FB
-
St.
.
પર લા::
Sii
Eur
:::
:LIKE
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી આંખમાં ભય હતો. પિતાના વહાલા બાલુડાને કંઈ રજા–કા તે નહિ થાય ને?
શિવા પટેલ નાગ ભણી તાકી રહ્યા એના હલનચલનને નીરખતા હતા.
માતા તો આંખ બંધ કરીને ભગવાનને આજીજી અને વિનંતિ કરવા લાગી. ભેળી નારીએ મનોમન બાધા લેવા માંડી : “હે માતા બહુચરા! મારા દીકરાને સાચવજે ! એના પ્રાણને જાળવજે ! તારા સતના પ્રતાપે એનું રક્ષણ કરજે! મા! મારો દીકરો બચશે તો તને પાંચ – પાંચ દીવા કરીશ !”
માતાના અંતરની મમતાભરી વાણી સંભળાઈ હોય કે શાંત વાતાવરણની અસર થઈ હોય, એ ગમે તે હોય, પણ નાગ ધીરે રહીને પાછા ફરીને પીલુડીના જાળામાં સરી ગયો.
શિવા પટેલને શ્વાસ હેઠે બેઠો. અંબાબાઈને થયું કે મા બહુચરાએ એની પ્રાર્થનાને સ્વીકાર કર્યો.
-
-
-
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
-
-
-
Re
::
»
-
-
-
-
'ન
અect.
યામાં સૂતેલું બાળક, માથે નાગ અને પ્રભુને પ્રાર્થના કરતી
અંબાબાઈ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwww
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એણે દોડીને બાળકને છાતી સરસે ચાંપી દીધો.
ફરી ખેતરને છાંયડે કણબી કુટુંબ મહેનતને રોટલે ખાવા બેઠું. મેંમાં રોટલાનું બટકું મૂકે, છાશને સબડકો લગાવે અને ભેળા અંતરથી ભાગવાનને લાખ લાખ પાડ માને.
માતાને આનંદની સીમા ન રહી. મા બહુચરાએ બાળકને નવું જીવન આપ્યું. એના કમળા જીવનનું રક્ષણ કર્યું.
માતા અંબાબાઈના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડયા: “હે મા બહુચરા! તેં મારા વહાલા બાલુડાની જિંદગીની રક્ષા કરી. તારું સત તો હાજરાહજૂર છે. મા બહુચરા ! ધીના પાંચ દીવા કરીશ. અને તેં મારા બાળકના પ્રાણની રખેવાળી કરી માટે એનું નામ બહેચર રાખીશ.”
સાંજે મંદિરમાં ભજનની ધૂન જમી. ભક્તિનાં ગીતો ગવાયાં. આખા વાસમાં બધે એક જ વાત થાય :
/
દિશ
| SIT
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેટો મહાભા થશે શિવા પટેલનો દીકરે આજે મોતના મોંમાંથી ઊગરી ગયો ! નાગે એને ડંખ ન દીધો. એ તો એનું છત્ર બની રહ્યો.
નાગ જેનું છત્ર બને તે સિદ્ધ પુરુષ થાય. સંત બનીને આખા મલકમાં પંકાય.
આ વાત સાંભળી ભજનની ધૂન પછી મહાત્મા ઈશ્વરદાસજીએ શિવા પટેલને કહ્યું :
શિવા, તારે છોકરો ભારે ભાગ્યશાળી છે. જરૂર માટે મહાત્મા થવાને !”
-
- -
size:
S
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:::::::
તું ભૂતળી ચોંટGી
નામ
કણબીની કોમ. બે વાતમાં માને : પરસેવાની રોટી અને પરમેશ્વરમાં આસ્થા !
અંબાબાઈ તો ઈશ્વરના લાખ–લાખ પાડ માને ! મા બહુચરાએ પોતાની પ્રાર્થના સાંભળી મતના મુખમાંથી બાળકને બચાવ્યું. એને ઉપકાર તો શું ભૂલાય? આથી માએ દીકરાનું નામ બહેચર રાખ્યું.
નાનકડો બહેચર મોટો થવા લાગ્યા. ગોઠિયાઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં વળી વિચારે ચડી જાય.
એ વિચાર કરે કે ગામમાં કેટકેટલા વહેમ ભરેલા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
નકJખ
ભૂતની જેટલી છે. કયાંક કઈક ભૂત થાય. કયાંક કઈ ચૂડેલ નાચે. સંવત ૧૯૪પના ઉનાળે કોલેરા ફાટયે, તે લોકો કહે કે બેગણીઓ ખપ્પર ભરવા આવી છે. કોઈ કહે કે મા કાળકા કોપી છે. બીજા સલાહ આપે કે મેલડી માતાને કૂડું પડયું છે. હવે તે ગામને ખાધે જ છૂટકે કરશે !
ભવા આવે. ડાકલા વાગે. હોમ હવન થાય. બકરાં અને પાડાનું બલિદાન અપાય.
બહેચરદાસ વિચાર કરે કે આ માતાય કેવી કે જે પોતાનાં સંતાનોને જ ભરખી જાય ! આ માતા કેવી કે દૂધ પીતાં બચ્ચાંની માને મોતને બિછાને સુવાડી દે. માતા તો વહાલની મૂર્તિ ગણાય, જયારે ચારે કેર વિલાપ અને વિનાશ વેરનારી એ માતા કેવી હશે? - બહેચરદાસના ભેળા મનમાં થયું કે ગમે તે થાય પણ આ માતાને રૂબરૂ મળવું જોઈએ. મળીને વાત કરવી જોઈએ કે માતા તો બાળકને મેતથી
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
બચાવનારી હાય, મેાત લાવનારી નહિ. સવારમાં હરતા-ફરતા માનવીની સાંજે લાશ પડી હેાય એ તે કેવુ કહેવાય ! સ્મશાન અને કબ્રસ્તાન ભરચક બનાવી દે તેવા રોગચાળાને ફેલાવનારી એ જોગણી માતા કેવી હશે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચર તા ઠેર ઠેર ઘૂમે કાઈ કહે કે સીમમાં આવેલ ભુત-પીપળે રાતે એ મેલડી માતા રાસડા લે છે. અધારી રાતે બહેચર એકલા ચાલી નીકળે. ભુતપીપળે બેસે, પણ કશુ' જેવા ન મળે.
કેાઈ કહે કે ભૂત તળાવડીને કાંઠે બેગણીઆ મધરાતે નાહવા આવે છે. બહેચર આશામાં ને આશામાં તળાવડીને કાંઠે રાત પસાર કરે, પણ કાઈ જોગણીના મેળાપ થાય નહિં.
કેાઈ એ બહેચરને કહ્યું કે આવી શેાધ રહેવા દે. કાળી ચૌદશની રાતે સ્મશાનમાં એસજે, એટલે બધુ સ નજરેાનજર દેખાશે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચોટલી
બહેચરતો ગોઠિયાઓની ટોળી લઈને સ્મશાનમાં ગયે. કાળી ચૌદશની ઘોર અંધારી રાત. અધૂરામાં પૂરો આતવાર. સ્મશાનમાં ચારે કેર સૂનકાર, જેથી ભલભલા કંપી ઊઠે ! કયારેક કૂતરાનું કપાવી નાખે એવું રુદન સંભળાય. ઘુવડનો અવાજ હૈયું કંપાવી નાખે. શિયાળવાની લાળી ભયાનકતામાં વધારો કરે. ક્યારેક તાજી બળેલી ચેહમાંથી ભડકી ઊઠે. કયાંક અડધી બળેલી લાશને પ્રાણીઓ અંધારામાં ખેંચાખેંચી કરી ચૂંથતા હોય.
વારેવારે સ્મશાનમાં થતા ભડકાથી ટોળીમાંના કેટલાકની આંખો ચમકે છે. કોઈઅધીરાઈથી આંગળી ચીંધીને બતાવે છે : “અરે જુઓ! પણે ભડકો થાય. ભૂતના ભડકા કેવા ભયંકર હોય છે !”
એકાદ ગેઠિયાને ટાઢ ચડી જાય છે. કેઈ ભયથી થરથરવા લાગે છે, ત્યારે બહેચર એમને સમજાવે કે ભડકા થાય એ ભૂતના ન સમજવા. માણસના હાડ
મિMist/
- ()
( ર
)
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કામાં ફેસ્ફરસ રહેલો છે, એને હવા લાગે એટલે ભડકા થાય.
આમ બહેચરે ઘણું ઘણું મહેનત કરી, પણ એને ભૂતને ભેટે ન થા.
બહેચરની આ ભૂતિયાટોળી આ રીતે સ્મશાનમાં કે કબ્રસ્તાનમાં ફરતી હોય. કયારેક સમી સાંજે કઈ એકલવાયા મુસાફર નીકળે તે આ ટોળી એને બીવ ડાવતી. કોઈ ઝાડની પાછળ છુપાઈને ખડખડાટ હસતું તો કઈ “ખાઉં રે ખાઉ' કરીને બૂમે. પાડતું.
ડરતાં ડરતાં અહીંથી પસાર થતા મુસાફર ખાધા બાપ રે !' કરીને દોટ મૂકતા માંડ માંડ ઘેર પહેચો . એ એટલો બધો ડરી ગયો હોય કે એના દાંત ચોંટી જતા, મેંએ ફિણ વળી જતું. ભયને લીધે એ કંઈ કંઈ બકવાસ કરતો.
પછી તો ભારે ખેલ રચાતો. ડોશીઓ રાઈ –
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચોટલી મીઠાને વાટકો કરી કેવી ને કેટલી નજર લાગી છે એની પરીક્ષા કરતી. ભૂવા બેલાવવામાં આવતા. ભૂવા લીંબુ કાપી લોહીની ધાર વહેવડાવતા.
જેવાં ડાકલાં વાગતાં સંભળાય કે આ ભૂતિયા ટોળી ત્યાં હાજર થઈ ગઈ હોય. ભૂત લાડવા, પૂરી માગતું હોય, કંઈ કંઈ નૈવેદ્ય માગતું હોય, અને એને રીઝવવા ચાર રસ્તાના ચેક પર એ ઉતાર મુકાતે હોય, જે ઉતાર મુકાય કે આ ભૂતિયા ટાળી ત્યાં પહોંચી જતી અને બધું તોડી-ફોડીને નૈવેદ્યને હડપ કરી જતી ! આ ટેળીને કેાઈ ભૂત ભડકાવવા આવતું નહિ, કઈ પ્રેત ડરાવવા આવતું નહિ. કેઈ ડાકણ એમને વળગી પડતી નહિ. જે નૈવેદ્ય ખાધું હોય તે બરાબર પચી જતું !
બહેચરની ભૂતિયા ટોળી બધે ફરી વળી, પણ કયાંય ભૂત – પ્રેત, ડાકણ કે ચૂડેલને મેળાપ ન થયો.
બહેચરે એક સારું ચડું વસાવી લીધું. મનમાં
st
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિચાર કર્યો કે નસીબજોગે જે ભૂતને ભેટે થઈ
જાય તે એની ચોટલી જ કાપી નાખું ! એણે ભૂતની ચિટલીના પચાની વાત સાંભળી હતી. ભૂતની
એ ચોટલી કાપો એટલે એનું બધુ ભેર ઊતરી જાય, પછી જે હુકમ કરે તે કામ કરે. ઘર સાફ કરવાનું કહો તે ઘર સાફ કરી આપે, ઢગલો વાસણ માંજવાનું કહો તે પળવારમાં માંજી નાખે.
બહેચરને ભૂતની એટલી મેળવવાની ભારે ઈચ્છા થઈ. આ માટે એ સ્મશાનમાં રખડ. ઘેર જગલોમાં ઘૂમ્યો. ભૂત રહેતું હોય એવા કૂવામાં રાતની રાત ગાળી. પણ ભૂત જ ન મળે, ત્યાં એની ચેટલીની તો વાત જ શી કરવી?
વળી બહેચરને મનમાં વિચાર આવ્યો કે આ આખી ટોળીને લઈને નીકળું છું એથી કદાચ ભૂત ભાગી જતું હોય, જે એકલો જાઉ તે મળે ખરું. આથી એ એકલો ઘમવા લાગ્યા.
- જAR
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચાટલી
૨૩
કદીક ખેતરે રાતવાસા રહેલા પિતાને સમી સાંજે ભાત આપવા જવુ પડતુ.રસ્તામાં ભયાનક કબ્રસ્તાન આવતું. બધા કહે છે કે આ કસ્તાનમાં તેાફાની જન રહે છે. એ જે કાઈ ને વળગે તે મેટા ઉત્પાત મચાવી દે.
એક વાર બહેચર આ કબ્રસ્તાન નજીકથી પસાર થતા હતા. સૂરજ ડૂબી ગયા હતા. અંધારું છવાઈ ગયુ` હતુ`. એવામાં બહેચરની નજરે કંઈક ધાળુ ધળું દેખાયું. એને થયું', નક્કી આ ધેાળે જન લાગે છે!
A
અણે અ ધારામાં વધુ ઝીણી આંખ કરી જોયુ તે એ ધેાળું જન હાલતું – ચાલતુ હતું. સહેજ આY - પાછું થતું હતું.
For Private And Personal Use Only
બહેચરને થયુ કે નક્કી આ ધેાળુ જન એના તરફ તાકી રહ્યું છે. હમણાં ધસમસતું આવશે અને પેાતાને ઝબ્બે કરી નાખો.
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર સાવધ થયો. એને ઘણું દિવસની મહેનત ફળતી લાગી. જે ભૂતપ્રેતની મુલાકાત માટે એ કેટલુંય રખડી ચૂકયો હતો, કેટલીય રાતોના ઉજાગરા કર્યા હતા, એ જન આજે સામે ઊભું હતું.
બહેચર આગળ વધ્યો. સહેજ ખોંખારો ખાઈને એણે પડકાર કર્યો : “અલ્યા એય, કોણ છે તું? ત્યાં ઊભું ઊભું શું કરે છે? હિંમત હોય તો મારી સામે આવ.
પણ ઘોળું જન ત ન હાલે કે ન ચાલે. ત્યાં ને ત્યાં જ એ ઊભું રહ્યું. બહેચર સહેજ આગળ વધ્યા, તો એને હાલતે ચાલતો ઘેળો આકાર દેખાયો. - બહેચરે હાથમાં પથરો લીધો. જોરથી હાથ ઉગાપે, છતાં ધોળું જન તો એમ ને એમ જ ઊભું રહ્યું. - બહેચરે પથરે વીંઝયો અને બોલ્યો : “આવ, હિંમત હોય તો સામે આવ.”
જનને પથરો વાગતાં જ એ દોડી ગયું. થોડે દૂર
SSIX
*
*
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૬૦ - 6 4 . 3 9
'
S'*
-
-
-
-*
*
* *
:
જો
કે,
જ
T
/
પ
- -
,
-
જે
-
Pr
.
s
-
૪
I'M
•
S
-
IBI
અંધારામાં દેખતા
બા જન પર પથરો ફેંકતે બહેચર.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી જઈને હોંચી હોંચી કરીને ભૂંકવા લાગ્યું.
બહેચર બોલી ઊઠયો : “હત્તતારી ! ધોળા જનને બદલે આ તો ગધેડું નીકળ્યું !'
એ દિવસે બહેચરને સમજાયું કે ભત કયાંય ફરતાં હોતાં નથી. એ તે માણસના મનમાં ભયરૂપે ભમતાં હોય છે. જે ડરપોક હોય એને ભૂત દેખાય છે. જે હિંમતવાન હોય એને ભૂત સ્વપ્નમાં આવતાં નથી.
s
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
ઉક્ષિણક્ષમ ઉંમર
**
વિજાપુરનો આખો પ્રદેશ ભૂત અને ભૂવાથી ભરાઈ ગયો.
ગામે-ગામ ભૂતની વાતો ચાલે. પ્રેતને વળગાડ લાગે. ભૂવાઓનું જોર જામી ગયેલું, બાળકો છળી મરે. નબળા મનના માનવીને ભૂત વળગે.
બહેચર પોતાના ગઠિયાઓને કહે છે કે ભૂતની એણે ઘણી શોધ કરી, પણ કયાંય ભાળ્યું નથી. ડરપોક માનવીને બધે ભૂત દેખાય છે. નબળા મનનાં માનવી પર ચૂડેલ ભેર કરે છે. જો તન અને મન બેય બરાબર હોય તો ભૂતની તાકાત નથી કે તમારી આગળ ફરકી શકે. કાયરને ડર એટલે જ ભૂત.
TITWITTEmmm.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ગામના સૌથી ધરડા માનવી પશાકાકા. ઉંમર કેટલી થઈએની તો એમને પોતાનેય ખબર નહિ, પણ ઓછામાં ઓછા એંશી વરસને ઈતિહાસ તે એમની જીભ પર રમત હતો.
પશાકાકાની વાતમાં ગામના છોકરાઓને ઘણે રસ પડે.
એક દિવસ પશાકાકા કહે : “બહેચર, તારા ફડાકા તો ઘણું સાંભળ્યા, પણ મરદ હોય તે એક વાર મધરાતે દેવાની આંબલીએ જજે.”
બહેચરે જિજ્ઞાસાથી પૂછયું : “બાપા, એ દેવાની આંબલી ક્યાં આવી ?'
મહુડી જવાના રસ્તે.” બહેચરે પૂછયું : “તે હે બાપા. ત્યાં થાય છે શું ?
અલ્યા, ઘણી વાર રાતે હોંકારા-પડકારા સંભળાય છે. તલવારની પટાબાજી ચાલે છે. એક આદમી
છ9)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww wwwwww -
બ્રહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ? નહિ, પણ મટી મંડળી બેઠી હોય એ કોલાહલ ચાલે છે. રૂપિયાને રણકાર સંભળાય છે. ઘોડાની હાવળ સંભળાય છે અને ક્યારેક તે ઊજળા દૂધ જેવા દેહવાળો બ્રાહ્મણ ઉઘાડા ડિલે ત્યાં આંટા મારતો દેખાય છે. કેઈક વાર કોઈ બાઈ કરુણ સ્વરે રડતી સંભળાય છે. ભલભલા હિંમતબાજનાં હૈયાં દેવાની આંબલીએ જતાં ભાંગી ગયાં છે. મોટા મોટા શમશેરખાં એમની તલવારો મૂકીને નાઠા છે.
બહેચર કહે, “પણ બાપા, એ દેવાની આંબલી કેમ કહેવાય છે?'
પશાકાકાએ ઝીણી આંખે ભૂતકાળની વાતને ઉખેળતાં કહ્યું :
તે સાંભળ. બહેચર. આ દેવે એટલે દેવશંકર નામનો બ્રાહ્મણ. વેરાવાસણને રહેવાસી. એને બાપ કેળીઓને ગોર. પણ દેવે ગોરપદુ કરીને કોળિઓને ગોર તો ન થયો, પણ ચેરી કરવામાં એમનો
liા
*
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ગુરુ બને, તલવારની પટાબાજી તો એવી ખેલે કે એકલો સે સે જણને ભારે પડે. કામઠી પરથી તીર એવું છોડે કે આકાશમાં ઊડતું પંખી પાડી દે, દેવાએ એની તાકાત લોકોને દુ:ખ દેવામાં વાપરી. એણે એક ટાળી જમાવી. એ ટોળી ધોળે દિવસે ધાડ પાડે, મા–બહેનોને પજવે અને માનવીને તો માખીની જેમ મારી નાખે !
આ વિજાપુર ગામ ગાયકવાડના રાજના તાબામાં આવ્યું. રાજે કડપ બેસાડવા કોઈ પણ ભેગે દેવાને પકડવાનું નક્કી કર્યું. દેવાને એક સાથી ફટી ગયે. દેવ પકડાયા અને એ દિવસે માં ફાંસી જાહેરમાં આપવામાં આવતી હતી એટલે હજારો માનવીની હાજરીમાં મહુડીના રસ્તે આવેલી પેલી ખખડ ધજ આંબલી નીચે ફાંસી ગોઠવવામાં આવી.”
પિશાકાકાએ કરચલીવાળા કપાળે હાથ મૂકીને એ વાતને યાદ કરતાં કહ્યું, “એ વેળા હુંય બારેક
htt
11
*TIST
=
=
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ ?
૩૧ વરસને. ગામેગામથી લોકે દેવાને અપાતી ફાંસી લેવા ઊમટયા હતા. જાણે કીડિયારું ઊભરાયું હોય એમ લાગે. બેડી પહેરાવીને દેવાને લાવવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે હું તો મરદ છું. મને ગોળીએ વીંધી નાખે, પણ આ કૂતરાના મોતે મને મારે નહિ.
“સરકાર મા–બાપ આગળ કેનું હાલે? એને હુકમ એટલે હુકમ. એ દિવસે દેવાને જાહેરમાં ફાંસી અપાઈ. મરદની જેમ મેતને ભેટવાની એની વાસના અધૂરી રહી. તરફડિયાં મારતાં મારતાં મરીને એ દેવો બ્રાહ્મણ અહીં બ્રહ્મરાક્ષસ સર્જાયે. આજે ભલભલા મરદ પણ મધરાતે દેવાની આંબલીએ જવાની હિંમત કરતા નથી. મહુડી જવું હોય તે બાજુના રસ્તે ફટાઈને જાય, પણ રાત પછી ત્યાંથી નીકળવાની તો વાત કેવી ?'
બહેચરને વળી એક નવી જગ્યા મળી. ભૂત અને પ્રેતની ઘણી શોધ કરી પણ એ તો ક્યાંય મળ્યા નહિ.
IFE: ****
.
P
:* *
* * * *
*
હતા
આ
RE'
'',
જL
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી હવે મધરાતે એ બારાક્ષસને મળવા નીકળ્યો.
ભૂતિયા ટોળી લઈને બહેચર મહુડીના માર્ગે આગળ ચાલ્યો. એના મિત્રો તો ઝાડથી દૂર ઊભા
રહ્યા.
કોઈ કહે : “મારા કાકા કહેતા હતા કે બ્રહ્મરાક્ષસ એટલે ભૂતોનો રાજા, તેના કાન સૂપડા જેવા, હાથ હાથીની સૂંઢ જેવા અને પગ તો જાણે થાંભલા જ જોઈ લો ! એ બૂમ પાડે તો સે માઈલ દૂર સંભળાય!'
બીજાએ ટાપસી પૂરી: “હા, મેં સાંભળ્યું છે કે એ દિવસે આ ઝાડ પર રહે છે, રાતે કાળી ચાદર ઓઢીને ફરવા નીકળે છે અને જે કંઈ ઝાડ પર ચડે તો તેનું ગળું જ દાબી દે છે.”
આવી આવી વાતો સાંભળી બહેચરના બીજા ગઠિયાએ તો ડરી ગયા. કેટલાક તે પાછા ફરવાની તૈયારી કરતા હતા, ત્યારે બહેચરે કહ્યું : “હાશ, સારું
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 18
કારક છે
ક
કી
R
Cઝ
': બાપ
ર
જ
છે
છે.
:
હા ના કર
Sછે ?
::
{
il
RA
દેવાની આંબલી પર બેઠેલે બહેચર
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
થયું. હું બ્રહ્મરાક્ષસને કયારનાય શેાધતા હતા, પણ આજ સુધી એના ભેટે! ન થયા. આજે સારા લાગ આન્યા છે. તે મારુ' ગળુ દાખે તે પહેલાં તે હું જ તેનું ગળું પકડી લઈશ. જુઆ તેા ખરા, હમણાં જ એ બ્રહ્મરાક્ષસને પકડીને તમારી સામે હાજર કરુ છુ. પછી ભારે મજા આવશે !’
બહેચર તેા ‘દેવાની આંબલી'ના નામે આળખાતા ઝાડ પર ચડી ગયા. એક ડાળીએ બેસી કાતરા
તાડી ખાવા લાગ્યા. થાડા કાતરા દૂર ઊભેલા ગાઠિયાએ ભણી નાખ્યા. ખિસ્સામાંથી મીઠાં—મરચાંની પડીકી કાઢી.
એતા નિરાંતે ચટાકેદાર કાતરા ખાતા જાય, બ્રહ્મરાક્ષસને હેાકારા-પડકારા કરતા જાય અને કહે, • હે બ્રહ્મરાક્ષસ ! ખરા બહાદુર હોય તેા આવ આ અહેચર સામે ! ’
વખત વીતવા લાગ્યા, ભળ-ભાંખરું થવા આવ્યુ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
બ્રાહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ? પણ કોઈ દેખાયું નહિ,
બહેચરે નીચે ઊતરીને ગોઠિયાઓને કહ્યું : અહીં તે રાક્ષસ–બાક્ષસ જેવું કંઈ છે જ નહિ. બધા ખાટા ગભરાય છે. આ બ્રહ્મરાક્ષસ નથી, પણ ભમરાક્ષસ છે. આપણે મનમાં બેટો ભ્રમ રાખીએ છીએ ને રાક્ષસ છે એમ માની બેઠા છીએ.”
બહેચરની વાત સાંભળીને બધામાં હિંમત આવી. એના ગઠિયાઓ દેવાની આંબલી ઉપર ચડી ગયા, કાતરા તેડી–તોડીને ખાવા લાગ્યા ને ખિસ્સામાં ભરવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IUM
આ
સાચું છે,
બહેચર મેટો થવા લાગ્યો. માતાપિતા ખેતી કરે. બહેચર એમને મદદ કરે. એ સવાર-સાંજ ઢોર પાવા જાય, રાતે ખેતરે વાસે રહેવા જાય, બપોરે મા સાથે ભાત પહોંચાડવા જાય.
ભણે–ગણે કોણ? કણબીનો દીકરો વળી ભણીને શું દળદર ફેડે? ગોર પૂજાપાઠ કરે. શાહુકાર નામુંઠામું લખે. સરકારી કારકુન મહેસૂલની નોંધ રાખે. કણબીને વળી ભણીને કરવાનું શું? એટલે લોકોમાં કહેવત ચાલે, “ભણ્યા કણબી કટંબ બળે.”
બહેચર પણ ખેતરે જાય, ઢોર-ઢાંખર સાચવે.
મારી,
'કોમ
ઇક
RE: ?
6
.
ac
SNT
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું મળ
૩૭
ખાકી ભણવું—ગણવું મૂરખનુ કામ, ભજ લે ખાવા
સીતારામ !
ભેંસ દાવી, પાક લણવા, ખેતી કરવી. એમાં ભણતરનું શું કામ?
બહેચર તેા સાવ મસ્તરામ. વિજાપુરના પાદરમાં આંબલીઆનાં મોટાં મેટાં ઝાડ. એના પર કાતરાએની તેા લુમા અને લૂમા લટકે.
બહેચર મડળી જમાવે. ગજવામાં મીઠાં–મરચાંની પડીકી રાખે. મન થાય ત્યારે કાતરા પાડીને મીઠામધ નાસ્તા કરી લે.
બહેચર તેા બહેચર ! ભારે તગડા. ખૂબ બળવાન. ખાય પણ પૂરુ અને કાઈ કામ પણ અધૂ' ન છે.
એ કેાઈથી ગાંજ્યા જાય નહિ, બળમાં કદી પાછા પડે નહિ, ત્યાં વળી ડરવાની તેા વાત જ કેવી ? એક વાર આ બહુઁચર પાદરમાં ફરતા હતા.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
સાથે એના ગાઠિયાઆ પણ ખરા. બધા ભેગા મળી
આંખલી-પીપળીની રમત રમે.
ww
એવામાં સાંજના સમય થયા. સૂરજનારાયણુ આથમણાં ઢળે. સીમમાં ચારો ચરીને દ્વાર પાછાં આવે.
ગામના રસ્તા તા સાવ ધૂળિયા. એમાં વળી ઢાર ચાલે. દ્વાર પણ એવાં કે સવારે નીકળે એના કરતાં સાંજે બમણી ઝડપે ધર ભણી દાડે એટલે ચારે કાર ધૂળની રજ ફેલાઈ જાય.
ઢારમાં ડાહ્યા ઢાર પણ હોય. એ ધીરેધીરે ઘર તરફ ચાલ્યા જાય અને એમાં અહ્વડ અને ઢાર પણ હોય. ધી ગામતી કરતા ચાલે, ખાખડતાં ચાલે. કયારેક ોરથી દોડ લગાવે, રેક સામસામા શિંગડાં ભેરવે.
For Private And Personal Use Only
તેાફાની
-
લડતાં – તે કયા
એક દિવસ તાજે તાજે ચારા ચરીને ભગરી ભેંસ ચાલી આવે. ભેસ અને વળી ભાદરવા ચરેલી એટલે પછી પૂછવું જ શું ! એ તા જેવી આવી કે તફાને
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
ચડી. એણે કોઈ ભેંસને ધક્કો માર્યો. તે કેાઈને પાડી દીધી. - તલવાર સામે તલવાર અફળાય એમ શિંગડાં સામે શિંગડાં ભટકાયાં.
બીજાં જાનવર તો દૂર ખસી ગયાં, પણ એક ભેંસ એની સામે થઈ. માતેલી આ બે ભેંસે યુદ્ધે ચડી.
યુદ્ધ પણ કેવું ખૂનખાર ! ધૂળ એટલી ઊડી કે આજુબાજુ કઈ દેખાય નહિ. શિંગડે – શિંગડાં અફળાયાં. જોરથી ફેંકવા લાગી. પગ ઊંચા કરી એકબીજ પર ત્રાટકે. એક ભેંસ થાકી એટલે એ ભાગવા લાગી, પણ બીજી ભેંસ એને એમ ભાગવા દે શાની? ભાગવું હતું તો સામે થઈ શા માટે?
બીજી ભેંસે એનો પીછો પકડયો. શિંગડાં ઉલાંળતી એ ચારે પગે દોડી. રસ્તામાં આવે તે મર્યો જ સમજે !
લોકોએ બૂમો પાડી : “અરે ઓ ! મારગમાંથી
1
•
-
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખસી જજો. ભેંસ રુમલી થઈ છે. દૂર ખસી જજે, નહિ તો આવી બન્યું !'
ચારે બાજુ કોલાહલ મચી ગયો. કાયર માણસોએ તો આંખ મીંચીને ઘર ભણી દોટ મૂકી. થોડા હિંમતવાન હતા એ ખૂબ દૂર જઈને ઊભા રહ્યા. ઝાડ નીચે આંબલી – પીપળી રમતા છોકરાય મૂંઝાઈ ગયા. કેઈ ઝાડની પાછળ છુપાઈ ગયા, તે કેઈ ઝાડ પર ચડી ગયા.
ભગરી ભેંસ તે ચારે પગ ઊલાળતી, શિંગડા વીંઝતી રસ્તા પર દોડવા લાગી. આ રસ્તો ખાલી.
એના મારગમાં મરવા કોણ ઊભું રહે ?
આ સમયે એક ઘરડા મુનિ સામેથી ચાલ્યા આવે. મુખ પર શાંતિ. હાથમાં દંડ.
એક તે મોટી ઉંમર એટલે પૂરું સંભળાય નહિ મુનિ તો નિરાંતે ચાલ્યા આવે, ધીરે ધીરે ડગ ભરે.
RJI
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
સામેથી ભડકેલી ભેંસ ઓય ઓય કરતી દોડતી આવે.
લોકોએ મુનિને જોયા. જોર જોરથી બૂમ પાડીને એમને રસ્તામાંથી ખસી જવા કહ્યું.
મુનિ કંઈ સમજયા નહિ. ધૂળ એટલી ઊડે કે ક્યાં જવું એની ખબર પડે નહિ.
અરે ! આ તો ભારે થઈ હમણું મુનિ પાસે ભેંસ પહોંચી જ સમજે. એમનાં સોએ સો વર્ષ આજ પૂરાં થયાં સમજે.
લોકે હાય – વય કરવા લાગ્યા. બૂમાબૂમ મચી ગઈ. પણ મુનિને બચાવવા કેણુ આગળ આવે? પારકા માટે મરવા કોણ તૈયાર હોય?
માણસને વહાલામાં વહાલો પોતાનો જીવ. આ જીવને ખાવાનું જોખમ કેણુ ખેડે? આજે તો આ ભેંસના પંજામાં જે આવે એ ખલાસ જ.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી. ભડકેલી ભેંસ દોડતી આવતી હતી. એની જાણ વિનાના મુનિ ધીમે ધીમે ચાલ્યા આવતા હતા અને હવે તો ભેંસને અને મુનિને થોડુંક જ છેટું રહ્યું હતું.
બસ, પળ– બે પળને જ હવે ખેલ હતે. હમણું મુનિ હતા ન હતા થઈ ગયા સમજો!
બરાબર આવે વખતે એક જુવાનિયે કૂદીને વચ્ચે આવ્યો. કઈ લડવૈયો ઘસે એમ એ ભેંસ સામે ધો. ભેંસનું ઝનૂન વિફરેલી વાઘણ જેવું હતું. ભેંસનું તેફાન ગાંડા હાથી જેવું હતું.
પળવારમાં આ જુવાન ભોંયભેગો થઈ ગયો સમજે. ભડકેલી ભગરી ભેંસના રસ્તામાં કોઈ ભડવીર ન આવે, અને આ તો સામે ચાલીને સામને કરવા દોડ હતો.
પણ વાહ રે જુવાન ! મેં સે એની સામે શિંગડાં ઉલાળ્યાં તે એણે ચપળતાથી ભેંસનાં શિગડાં પકડી લીધાં.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
STITUIL
da
in
ક
વાદ
Attity
છીંકોટા નાખતી વિફરેલી ભેસનાં શિંગાં મજબૂત જુવાને
બહા દુરીથી પકડી લીધાં.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
હવે તા . આવી જ બન્યુ` ! ભેંસ ભારે વીફરી. અણુ નસકેારાં ફુલાવી છી કાઢે નાખ્યા.
આ છીકોટાથી ભલભલાના રામ રમી જાય, હિંમતમાજની હામ ભાંગી જાય, કંઈ નહિ તા એની પકડ ઢીલી પડી જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાહ રે બહાદુર જુવાન ! અને તેા શિંગડાં પકડયાં એ પકડયાં. છેડવાની તે વળી વાત કેવી !
ચારે બાજુ હાહા મચી ગઈ. ભલભલાના હૃદય કપી ગયાં. અલ્યા ! આ મસ્ત જાનવર પાસે વળી આ છેાકરાનું શું ગજુ? એના ગોઠિયાઓની તા જાણે જીભ સિવાઈ ગઈ. અને એમના પગ તે જ્યાં ને ત્યાં ચાંટી ગયા !
પણ આ બાજુ કણબી જુવાન તેા પગ ખરાખર ઠેરવી બે હાથે ભડકેલી ભેંસના શિગડાં પકડી ઊભે રહી ગયા હતા.
ભેંસ ઝનૂનમાં આવી ગઈ, એણે એક ભેંસને તા
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
૪૫
w
wwwwwwwwwwwwwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv.
ભગાડી મૂકી હતી ત્યાં વળી આ કયે ભડવીર આવ્યો?
ભેંસ શિંગડાંની પકડ ઢીલી કરવા ખૂબ જોર કરવા લાગી, પગ ઊંચા કરી છૂટવા મહેનત કરવા લાગી. પણ જુવાન તો લોઢાના થાંભલાની જેમ અડગ ઊભો રહી ગયો.
ભેંસે ઘણી માથાકૂટ કરી, ખૂબ મહેનત કરી, પણ એક ડગલુંય એ આગળ ન વધી શકી. એને લાગ્યું કે આ તો શેરને માથે સવાશેર મળ્યો !
જાનવર પણ હાર – જીતમાં સમજે. ઢોરને પણ નિર્બળ–બળવાનની ખબર પડે છે !
ભેંસ બે ડગલાં પાછી હઠી, બહેચરે વીજળી વેગે લાકડી હાથમાં લીધી, કાયા ટટ્ટાર કરી અને બાવડાનું બધુંય બળ ભેગું કરીને જોરથી લાકડી વીઝી. - મૂંઝાયેલી ભેંસ મહાત થઈ ગઈ. લાકડીને ફટકો પડતાં પાછી ફરી ગઈ. ચડપ કરતી આવી હતી એ દિશામાં પાછી દોડવા લાગી.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~~~~
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પંદર વરસના બહેચરની તાકાત પર સહુ ખુશ. થઈ ગયા. એના ગોઠિયાઓએ એને ખભે ઊંચકી લીધો. મેટાઓએ શાબાશી આપી.
બહેચર મુનિ પાસે આવ્યો. હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું: “મહારાજ,આવા વખતે ન નીકળો તો સારું. કદાચ નીકળો તે કેાઈને સાથે લઈને નીકળો.” આ જુવાનને તો હતું કે મહારાજ એના બળનાં વખાણ કરશે. એની બહાદુરી માટે શાબાશી આપશે. માતમાંથી ઉગારવા માટે એને ઉપકાર માનશે.
પણ મુનિએ તો આવું કશું કહ્યું નહિ. માત્ર આશીર્વાદ આપ્યા અને કહ્યું, “ભાઈપ્રાણું તે અબાલ કહેવાય. એને આવો ફટકો ન મરાય. તારા ફટકાથી એ અલની આંતરડી કેટલી કકળી હશે? જેમ આપણને કઈ ફટકા મારે અને વેદના થાય તેમ એ જીવનેય કેટલી બધી વેદના થઈ હશે??
જુવાનને થયું કે આ તો ધરમ કરતાં ધાડ પડયા
૨.
* * *!!!
. * * * *
ક
કે
' અ , 'નાના ' i s
' + *r* * *
કે કે * * *
-
Enછે ?
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
નક
જેવું થયું ! આ તે કેવા સાધુ ! એમને મેતના મુખમાંથી બચાવ્યા છતાં જાતની વાત કરતા નથી અને ભેંસની ચિંતા કરે છે. આ જુવાને કહ્યું : “મહારાજ, આ ભેંસ તો બધા અનવરમાં સૌથી વધુ જાડી બુદ્ધિવાળી. જે હું વચ્ચે આવ્યા ન હોત, તે આજ તમારા બધાંય વરસ પૂરા થઈ ગયાં હોત. આ ડેબાની જાત જ એવી કે બૂહાં વિના પાંસળી ન થાય.”
ના, ભાઈ ના. એવું કશું નથી. એ અબાલ પ્રાણીનેય આત્મા હોય છે. એનેય જીવ દુભાતા હોય છે. અમારે ખાતર કોઈનેય જીવ દુભાય એ અમને પસંદ નથી. અમારે ધર્મ જ કહે છે કે જેમ તને તારો જીવ વહાલો છે, તેટલો જ બીજાને એને જીવ વહાલ હોય છે.'
“તે હે મહારાજ, આ તે વળી ક્યો ધરમ? જે પિતાની જાત કરતાં પારકાની વધુ ફિકર રાખવાનું
જ કે
કે ' IF
-
'' ' . ::
B
- ST મા . ' ;
"
TET -
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકાના બુદ્ધિસાગરસૂરિશ
૪૮
કહે છે?”
મહારાજે કહ્યું : ‘ ભાઈ, અમારા ધર્મ એ જૈન ધર્મ. એ ખળની વાત કરે છે, પણ તે ખાવડાંના ખળની નહિં, આત્માના બળની. મારનાર માટેા નથી, તારનાર મેટા છે. તારા બળને હું` શુ` વખાણું' ? આ ખળથી કંઈ તારું કલ્યાણ ન થાય.
"
જુવાન કહે, ‘તમે વળી નવી નવાઈની વાત કહે ! ! આવા બળની વાત તેા મેં કયાંય જાણી નથી. શું મારી પાસેનું બળ એ ખાટુ છે ? ”
મુનિ કહે, ‘હા. તારી પાસે જે બળ છે એ તે ભેંસ પાસે પણ હતુ . જો તે' અને એકાએક પકડી ન હેાત તા એ તને હરાવી જાત. સાચુ` બળ તેા વિદ્યાનુ ખળ, એ બળથી માણસનુ ભલુ થાય, બીજાનું ભલુ' થાય, દેશનુ ય ભલું થાય.’
,
બહેચર કહે : ‘ એ ખળ તે કેવુ' ? ' મુનિ કહે : ‘ તારી પાસે શરીરનુ` બળ છે. તારા
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ /૦૮૪૨૮૦૮૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪-૪૦૦૦૦૦૦૦૦૦૦-~-~
જેવું બળ તો ઘણામાં હશે, પણ વિદ્યાનું બળ એવું છે કે એ સહુને જીતે છે. તારે અધ્યાત્મવિદ્યાનું બળ કેળવવું જોઈએ. શરીરની શક્તિ અને મનની શુદ્ધિ ભેગી મળે તો જ જીવ્યું સાર્થક થાય.
જુવાનો ગર્વ ગળી ગયો. હવે એને સાચું બળ મેળવવું હતું.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા
Ha
IPE
s
li
Gહેંગરે લીડું ઝડપ્યુ
આમ માં
દાદા |
વિજાપુરની નિશાળમાં બહેચર ભણવા બેઠો.
નિશાળના એક શિક્ષક તો ગણિતમાં એકઠા ગણાય. બધા એમને ઘેરી વળે.
બહેચર પણ એમની પાસે શીખવા જાય. શીખવા સાથે ગુરુના ઘરનાં બીજાં કામકાજ પણ કરતો આવે. એમાંય વળી શિક્ષકનાં પત્ની ગુજરી ગયાં હતાં. આથી ઘરની જવાબદારી વિદ્યાર્થીઓ હોંશભેર સંભાળી લેતા. કયારેક સેઈ કરવી પડે. કોઈ વિદ્યાથીને સંજવારી વાળવી પડે. કેઈ અનાજ લઈ આવે, તે કઈ ઘડે પાણી ભરી આવે.
*
રાજ
*ભયાનકા.
I 11
R
મ":
:
"*
:
જ
|
|
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું
પા ઘણાં વર્ષો પછી આ ઘરડા શિક્ષકને ફરી પરણવાના કેડ જાગ્યા. ઉંમરમાં મોટા એવા આ શિક્ષક નવી વહુને પરણી લાવ્યા. એ જમાને એ હતું કે, “દીકરી અને ગાય, દોરે ત્યાં જાય !”
નવી વહુએ ઘરના ઉંબરમાં પગ મૂક્યો અને એ ધૂણવા લાગી. હજી પીઠી દેહ પર હતી. પાનેતર પહેરેલું જ હતું. પહેલી રાતનાં કંકુ-કેસરનાં છાંટણું હતાં અને નવોઢા તે ઊંચા – ઊંચા કૂદકા મારે, મેટી મટી ચીસ પાડે, ક્યારેક રાડ પાડે અને વળી ત્રાડ પાડે: “હાઉ! હાઉ ! હું ચૂડેલ ! મને અડશે મા ! આઘા રહેજે ! અડશે એને ભરખી જઈશ !'
આધેડ પતિ હિંમત હારી ગયે. બાઈઓરડામાં ધૂણતી બેઠી હતી, પતિ બહાર ખાટલાની પાંગતે બેસી રહ્યો હતો. મિલનની રાત એમ ને એમ વહી ગઈ !
આખે દિવસ જુવાન બાઈકામ કરે, પણ રાત પડે અને જેવો પતિ પાસે આવે કે ધૂણવા લાગે.
:
:..
મ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સગાં–વહાલાં સમજાવવા આવે કે બાઈ ચીસ નાખવા લાગે : “ખાઉ, ખાઉ, સબકો ખાઉં. તુમકો ખાઉં, ઉસકો ખાઉ, સબકો ખાઉં.'
ભૂવા આવ્યા. ફકીર આવ્યા. જતિ આવ્યા. બાધા, નૈવેદ્ય અને માનતા ચાલ્યાં છતાં બાઈસાજી ન
થઈ.
આખરે એક ફકીર આવ્યા. કાગનું બેસવું ને ડાળનું પડવું. એણે ઈલમ અજમાવ્યા. બાઈ ચડપ કરતી ડાહી થઈ ગઈ.
ફકીરે ગવાડાના રસ્તે આવેલા કબ્રસ્તાનના પીરને મલીદો ચઢાવી આવવા કહ્યું.
બિચારા વૃદ્ધ શિક્ષક તો એ કહે તે કરવા તૈયાર હતા. તેમણે મલીદો તૈયાર કર્યો, પણ ચઢાવવા કોણ જાય ?
એક તો કબ્રસ્તાન. આજુબાજુ ગીચ ઝાડી. હૃદયના થડકારા બંધ થઈ જાય એવું ભયંકર એકાંત
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહેચરે બીડુ ઝડપ્યુ
૧૩
અને એમાંય પીરપીરાણાનુ' જોખમી કામ. ખરે બપેારે પણ ત્યાં જવાની કોઈક જ હિ'મત કરે.
સાંજે નિશાળ છૂટી. સૂર્ય આથમણી દિશામાં ઢળવા લાગ્યા. આકાશમાંથી અંધારાં ઊતરવા લાગ્યાં. શિક્ષકે મલીદા ના તૈયાર રાખ્યા હતા, પણ એ ચડાવવા કેાને મેાકલવા, એની ઊંડી ચિતામાં ડૂબેલા હતા.
એમણે વિદ્યાથી આને ખાલાવ્યા : કહ્યું કે કમ્રસ્તાનના પીરને આ મલીદા ચઢાવવા જવાનું છે. તમારામાંથી કોઈ હિંમતવાન આ કામ ઉપાડી લે. બધા વિધાથી એકબીજા સામે જોવા લાગ્યા. કેટલાકને તા કબ્રસ્તાનનું નામ સાંભળતાં જ કમકમાટી આવી ગઈ. કેટલાકને થયું કે કામ છે જોખમી અને એમાં જે ભૂલ થાય તે તે બધાં વરસ પૂરાં થઈ જાય !
કણખીના દીકરા બહેચર શરીરે ખડતલ અને મનના મજબૂત હતેા. એ ભય જેવુ કશું જાણતા નહેાતા. છઠ્ઠા ધારણમાં ભણતા બહેચરે ખીડુ ઝડપ્યુ,
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
માળકાના બુદ્ધિસાગરસૂરિજી
એણે કહ્યું : ‘ ગુરુજી, એમાં શુ' ? લાવા, હુ' જઈશ.
મને મલીદા આપે.
બહેચરે મલીદા લીધેા. આ મલીદા એટલે કાચા લાટ અને ધી – ગેાળની બનાવેલી કુલેર જેવુ. સાથે નાનકડી વાડકીમાં દીવેા કરવાધી, રૂ અને દિવાસળી લીધાં. એણે તેા ચાલવા માંડયું કખ્રસ્તાન ભણી.
બહેચર તે ખૂબ ખુશ હતા. ઘણા વખતથી પીર જેવા હતા. આજે પીરના રૂબરૂ ભેટ થશે એટલે પેાતાનુ કામ સરશે.
વળી બહેચરના મનમાં વિચાર આવ્યા. એણે સાંભળ્યુ` હતુ` કે દેવ-દેવીએ અને પીર - આલિયા તે વાસનાના ભૂખ્યા હેાય. એ અદૃશ્ય રહીને ધૂમતાં હાય; નરી આંખે તે એ નજરેય ન પડે, તેા હવે આજ બેઉ' કે એ આ મલીદા ખાય છે કઈ રીતે?
બહેચર કબ્રસ્તાનમાં પહેાંચ્યા. આજુબાજુ ગીચ ઝાડી. ચારે બાજુ થુવેરનાં ઝ’ડ, માણુસના ત્યાં કાઈ
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
:
"નના
1;
છે
)
::
ક
S KC
' '
!
મલી મૂકીને પીરની રાહ જોતે બહેચર
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અણસાર જ ન મળે.
બહેચર કબર પાસે આવ્યો. બાજુમાં થાળી મૂકી. રૂની દીવેટ કરી. ધીમાં બની. દિવાસળીથી સળગાવી. શ્રીફળ વધેર્યું અને પછી મલીદાની થાળી કબર પાસે મૂકી. દીવે બાજુએ મૂકી હાથ જોડયા અને બોલ્યા:
હે પીરસાહેબ! આપના માટે આ મલીદો લાવ્યા છું. થાળીમાં રૂમાલથી ઢાંકીને આપની સામે મૂકું છું. માએક કલાક બેઠો છું. આપ એટલી વારમાં જમી લેજો. થાળી મારે માસ્તર સાહેબને પાછી આપવાની છે.”
બહેચર તો પલાંઠી લગાવીને ત્યાં બેસી ગયે. એકીટશે શું થાય છે તે જોવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. થોડી વાર પછી એણે મલીદાની થાળી પરથી રૂમાલ ઉપાડયો. પણ આ શું? મલીદો તે જેવો હતો એવો જ લચપચતો પડયો હતો !
બહેચરને માટે તો મૂંઝવણ ઊભી થઈ : થાળી લીધા વિના જાય તો માસ્તર મારે, અને થાળી લેવા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું
શિકાય તો રાત પડી જાય. સાંજના વાળની વેળા થવા આવી હતી. રાતે એ જમતા નહોતા.
ફરી બહેચરે પીરસાહેબને વિનંતિ કરી અને કહ્યું : “કૃપા કરી આપ આ મલીદો જલદી આરોગી લ્યો, મારે ઘેર જવાનું મોડું થાય છે. વળી રાત્રે જમતો નથી એટલે મોડું થશે તે ભૂખ્યા સૂવું પડશે. તમે જયારે મલીદો જમવાના જ છે, તે વહેલા જમી લેવામાં વાંધો શું? માટે ઝટ કરે તો સારું.'
બહેચર થોડી વાર બેઠે. એની નજર મલીદાની થાળી પર હતી. એ વિચારતો હતો : કયારે પીરસાહેબ આવે અને મલીદો આરોગે.
ઘણો સમય વીતી ગયો. અંધારાં ઢળવા લાગ્યાં હતાં. બહેચરે રૂમાલ ઉપાડીને જોયું તે લચપચતે મલીદો હજીય એમ ને એમ જ પડયો હતો.
તેણે ફરીથી પીરસાહેબની હજૂરમાં નિવેદન કર્યું: પીરસાહેબ, હું વિદ્યાર્થી છું. વળી રાતે જમતો નથી
-
જ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
અય વાત આપને કયારનીય કરી છે. ધેર પહેાંચતા ચાક્કસ અ’ધારું થઈ જશે. આથી મને આશા છે કે હું મલીદે ખાઈશ તેા આપ જરૂર રાજી થશે.'
આમ કહીને બહેચર તે નિરાંતે એ મલીદા આરાગી ગયા ! થાળી–વાટકા ખાલી કરીને પાછેા ફર્યાં. માસ્તરસાહેબને થાળી-વાડકા પાછા આપ્યાં.
મારતર તેા કયારનાય એની રાહ જોઈને બેઠા હતા. એમને તેા ભારે ચિંતા થતી હતી. જેવા બહેચરને જોયા કે તરત એમણે પૂછ્યું : ‘કેમ અલ્યા બહેચર ! મલીદા બરાબર ચડાવ્યા ને ? ’
બહેચરે કહ્યું, • હા સાહેબ, મલીદા તે ખરાખર ચડાવ્યા હતા.’
૮ તે। પછી આટલી બધી વાર કેમ થઈ ? શિક્ષકે આતુરતાથી પૂછ્યું.
૮ અરે સાહેબ, મલીદા ચડાવ્યા પછી પીરસાહેબ આરાગે એટલી વાર તેા રાહુ જેવી પડે ને? વળી આ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું થાળીય પાછી લાવવાની હતી. એટલે મલીદો મૂકીને હું પીરસાહેબની રાહ જોવા લાગ્યો.”
“પછી... પછી થયું શું ?”
થાય શું ? પીરસાહેબ આવ્યા નહિ એટલે હું મલીદો ખાઈ ગયો !”
શિક્ષકનો પિત્તો ફાટયો. કેવો ગજબનો છોકરો! રખે એને કંઈ થઈ ન જાય!
પણ બહેચરને તે કંઈ થવાને ડર ન હતો. એને તો એમ થતું કે પોતે મલીદો ખાધે એથી પીરસાહેબ ખરેખર ખુશ થયા હશે !
--
Sાજ
તમાં -
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અિકૉલt iષ્ટ્ર
વિજાપુરમાં કણબીવાસમાં વાત ચાલી.
ખેમા પટેલ કહે : “અલ્યા આ બહેચરને થયું છે શું ? પહેલાં પગ વાળીને એક ઘડીય બેસતા નહોતો અને હવે કલાકે ના કલાક સુધી ઊંડા વિચારમાં બેસી રહે છે!”
બાજુમાં બેઠેલા રેવાબા બોલ્યાં : “અલ્યા, ખેડૂના દીકરાને ખેડ પરથી મન ઊઠી જાય એટલે નક્કી હવે ધનત– પનોત નીકળવાનું જ બાકી રહ્યું !”
એમાં વળી કોઈ હસીને ટાપસી પૂરતું : હા, હા, સાચી વાત. કાલે મારા ઢાંઢા નહોતા
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમેલની આંતરડી
૬૧
ચાલતા તે હું જરા એને સમેાડતા હતા, એમાં તે શિખામણુ આપે કે આ રીતે
બહેચરના મિજાજ ગયા. મને આનેય તારી માફક જીવ છે. સòાડે તેા કેવું થાય ? માટે આ
તને કોઈ કાળાં કામ રહેવા દે.”
આ બધાની વાતમાં શિવા પટેલ સૂર પુરાવતા. ઘરમાં ખાવા દૂધ ન હેાય ત્યારે બહેચર દૂધ દોહવાને બદલે પેાતાની માતાના દૂધ માટે તલસતા વાછરુને છેાડી મૂકે છે. વાછરું જ્યારે એની માતાને ધાવે છે, ત્યારે ઊભા ઊભા જોઈ રહે છે અને ખૂબ ખુશ થાય છે. આવુ તે શે` ચાલે ? ’
પહેાશમાં રહેતા કાના પટેલે શિવા પટેલને સલાહ આપી : ‘ત્યારે તમેય છે! કેવા? અને કહી દે! કે આવું નહિ ચાલે. ગાય દોહી લીધા પછી જ વાછરુ છૂટું મૂકાય. કભુખી થઈને આટલું ય ન સમજે તે થઈ રહ્યું.’
શિવા પટેલ કહે : · અલ્યા ભાઈ, એક વાર અને
ડ્રિ
A
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ચીડે ભરાઈને ઠપકો આપ્યો, કહ્યું કે ઘરમાં દૂધની જરૂર છે અને વાછરુને શા માટે છૂટું મૂકી દે છે?
ત્યારે બહેચરે જવાબ વાળ્યો કે જેનો પહેલો હકક એને પહેલાં મળવું જોઈએ. ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એ ન્યાય ક્યાંને?'
વાહ, બહેચર તે કણબી છે કે ભગત, એ જ સમજાતું નથી ! - વાતેય સાચી હતી. સાધુનાં વચનેએ બહેચરને વિચારતા કરી મૂક્યો હતો. એમનાં મીઠાં વચને એના મનમાં ચકરાવા લેતાં હતાં. એમણે કહ્યું હતું કે જે જીવ આપણે, એવો જ જીવ બીજાને. બધાને જીવ સરખે છે અને બધાય જીવ જીવવા ઈચ્છે છે.
એ દિવસથી બહેચરનું વર્તન બદલાઈ ગયું. ખેડુના છોકરાને પિતાનાં ઢેર પર ખૂબ પ્રેમ જાગ્યો. રોજ કોઢ સાફ કરે, બગાઈઓ વીણે, મચ્છર ઉડાડવા ધુમાડો કરે, સૂકી માટી લાવીને પાથરે, તળાવે
-
દો.
જી'
1
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબાલની આંતરડી
૬૩
લઈ જઈ ઢોરને વહાલથી ધમારે.
એમાંય બહેચરને એક વાછડે તો ખૂબ વહાલો. વાછડે એવો કે બહેચરને જુએ એટલે દોડીને એની પાસે પહોંચી જાય. અના શરીર સાથે નાની નાની શિંગડીઓ ઘસે. ક્યારેક લાડમાં ફરવા લાગે.
એક દિવસ એ વાછરડાને ગામ બહાર દેરી જવામાં આવ્યો. એને ખૂબ કસીને ઝાડ સાથે બાંધ્યો. સહેજે હાલે–ચાલે નહિ તે રીતે એને દોરડાં વીંટાળ્યાં.
બહેચર નિશાળેથી ઘેર આવ્યો, આવીને ગમાગુમાં જોયું તે વાછરડે ન મળે. પોતાનો ખ્યારે વાછરડો કયાં ગયે ?
બહેચરે ઘરનાને પૂછ્યું તો જવાબ મળ્યો કે એને ગોધલો બનાવવા લઈ ગયા છે.
બહેચરે ગોધલા તો ઘણું જોયા હતા, પણ ગોધલા કેમ નીપજતા હશે એની એને કશી ખબર નહોતી. બહેચરે તો દોટ મૂકી. ગામની સીમ વટાવી.
*==
BEILINE
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એને કાને પોતાના પ્યારા વાછરડાની ચીસ પડી.
ગાય ગમે તેટલી દૂર હોય તો પણ પોતાના વાછરુના ભાંભરડાને ઓળખી જાય છે, એ જ રીતે બહેચરે પોતાના વાછરડાની ચીસે સાંભળી. અત્યંત વેદનાભરી એ ચીસો હતી. વાછરડાના અબેલ અંતરમાં કેટલી બધી વેદના થતી હશે !
બહેચર મુઠ્ઠી વાળીને ત્યાં દોડ્યો. આવીને જોયું તે બહેચરને કમકમાં આવી ગયાં. એકબાજુ પ્રાણીની વેદના તરફ કરુણા જાગી, તો બીજી બાજુ માનવીનાં કાળાં કામ માટે નફરત જાગી. વાઘરી કામ પૂરું કરી છરી લુછતો હતો. જમીન પર લેહી પડ્યું હતું. વાછરડે વેદનામાં તરફડતો હતો.
બહેચર તો સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. પેલા સાધુમહારાજનાં વચને એના મનમાં ગૂંજવા લાગ્યાં. અબેલ પ્રાણીનેય આપણુ જેવો આત્મા હોય છે. એનોય જીવ આપણી પેઠે દુભાતો હોય છે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરના પ્યારા વાછરડાને ગોધલા બનાવી છરી લૂછતા વાધરી
૫
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર પોતાના પ્યારા વાછરડા પાસે ગયો. એણે એની રૂપાળી નાનકડી શિંગડીઓ પર હાથ ફેરવ્યો. આજે એ વાછરડે વહાલને જવાબ વાળી શકે તેમ નહોતું. કારમી વેદનાથી હજી એ તરફડતો હતો.
વાછરડા ની આવી દશા જોઈ બહેચરથી ચીસ પડાઈ ગઈ, “અરે ! તમે બધાએ ભેગા મળીને આ શું કર્યું? જાનવર બેલે નહિ, માટે એને કંઈ માર ન મરાય.”
બહેચરના એક સાથીએ કહ્યું : “અલ્યા, અમે આ વાછરડાને માર માર્યો નથી, પણ ઉપકાર કર્યો છે. એને ગેઘલો બનાવ્યો તો કેડીની કિંમતને વાછડે હવે લાખના મૂલ બન્યો. સાંઢ રહ્યો હોત તો એને કોણ ઘેર રાખત? ડામ દઈને તગડી મૂકત ! ઠેર ઠેર ભટકત અને માર ખાતો ખાતે મરી જાત. હવે આ ગોધલો તો આખી જિંદગી કામનો રહેશે.
-
-
-
-
-
-
-
—
---
---
- -
-
ક
:
-
ન
s
ક
',
R
All
----
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબેલની આંતરડી
બહેચરથી આ વેણ સાંભળીને રહેવાયું નહિ. એક તે જાનવરને ઈજા કરવી અને પાછો ઉપકારની વાત કરવી !
એણે કહ્યું, “ભાઈ લવજી, એને ગોધલો બનાવી આખી જિંદગી કામને રાખે એ ખરું પણ એની જિંદગી નકામી કરીને જ ને! આપણે આપણા સ્વાર્થી ને વિચાર કર્યો. પછી પારકાનું તો જે થવાનું હોય તે થાય. આપણી નજરે એ કામને રહ્યો, પછી ભલે એનું જીવન આપણે બરબાદ કર્યું હોય.
બહેચરની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા.
અલ્યા, કણબીને દીકરો તે આવો હોતા હશે? આવી નકામી માથાકુટ કરતો હશે ? આ ઉંમરે તો ખેડનો અડધો ભાર ઓછો કરે, પણ આ તો ભણ તરના પરતાપ ! સાવ વેદિયે બની ગય લાગે છે !
બહેચર ઘરે પાછો ફર્યો. એની વાત સાંભળનાર
:
*
Insiness - માં ક
રવા -
કરે
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ત્યાં કોઈ નહોતું. એ મનમાં ને મનમાં મૂંઝાતો હતો. એનું નાનકડું હૈયું દુ:ખથી તરફડતું હતું. ઘેર ગયા તો ગમાણમાંથી પેલા વાછરડાને પોકાર સંભળાય. ગામ બહાર ખેતરે જાય તે એને એ વાછરડે તરફડતો લાગે.
બહેચરની નજર સામે આખા સંસાર સ્વાથી દેખાવા લાગ્યા. ગાની પૂજા કરવામાં આવે છે, પણ
એ તો માત્ર વાતથી કે થોડાઘણા આચારથી. ગાયને પૂજા નહિ, સારી રખવાળી મળે તોય ઘણું હતું. અહીં તો ગાય દૂઝતી હોય ત્યારે એની પૂજા થાય, અને વસૂકી ગયેલી ગાય ભૂખે મરે.
સ્વાર્થી સંસારની ક્રૂરતાને કોઈ પાર નથી. સાંઢ પર કારમે જુલમ ગુજારવામાં આવતો હતો. કાંધ પર પડેલા બળદને કાળી યાતના ભોગવવી પડતી હતી. ઘરડા ઢોરને તે કઈ બેલી જ નહોતો. કયાં તે એ મહાજનની પાંજરાપોળમાં જાય અથવા તો
Key
થo
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબેલની આંતરડી છાને –છપને કસાઈવાડે પહોંચે!
બહેચરના રોમરોમમાંથી રોષની જવાળા ઊઠવા લાગી. આ તે કેવી દુનિયા ? જ્યાં લગી સ્વાર્થ હોય ત્યાં સુધીનો જ સંબંધ! સ્વાર્થ મટો એટલે દુશ્મન !
બહેચરની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ઠેર ઠેર એને આ ખારા વાછરડાનો પોકાર સંભળાવા લાગ્યો. અબેલની આંતરડી દૂભવવાની ન હોય. એના તે આશીર્વાદ લેવાય !
એણે મનોમન નક્કી કર્યું કે અલની આંતરડી દુભાય એવું કશું કદી નહિ કરું.
જેવો જીવ આપો , એવો જીવ સહુનો !
*
"
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની
ઝમના
જુવાન બહેચરની અકળામણના પાર નહી કરવુ શું એ કંઈ સૂઝે નહી.
પિતા વિચારે કે બહેચર જુવાન થયા, હવે તેા અને ખેતીના અડધા ભાર ઉપાડવા બેઈ અ. માતાને તેા એવા કેાડ હતા કે કયારે બહુચરનાં લગ્ન થાય અને અનેા સુખી સંસાર જોતી જાઉં.
પારકાની ચિ’તામાં સુકાતા પડેશીઓ વિચારતા કે નક્કી કેાઈ બાવાએ બહેચર પર ભભૂત નાખી છે. આમ ન હાય તે। કણબીના દીકરા કંઈ કાયર જેવી વાતેા ન કરે. પેલા વાછરડાને ગેાધલેા બનાવ્યા ત્યારે
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના એ કેવી ગાંડા જેવી વાતો કરતો હતો !
બહેચર વિચારતો કે હવે કરવું શું ? ખેતીમાં જીવ લાગતો નથી. પશુઓ પર તો ભારે વહાલ થાય છે અને અંતરમાં દયા ઊપજે છે. હવે જવું ક્યાં ?
એવામાં એનું મન ચમકી ઊઠયું. પેલા સાધુ મહારાજ યાદ આવ્યા. કેવી મીઠી - મધુરી એમની વાણી ! કેવી સારી - સમજવા જેવી એમની વાતો !
બહેચર મુનિરાજને મળવા ઉપાશ્રયે ગયે. ઉપાશ્રયની પાટ પર સિંહ જેવી નીડર મુખમુદ્રાવાળા મુનિરાજ વ્યાખ્યાન આપતા હતા. એમનાં નયનમાંથી અમૃત વરસતું હતું. એમનાં વચનમાં સાકરશેરડીની મીઠાશ હતી. બહેચર તે સાષ્ટાંગ દંડવતું પ્રણામ કરીને સભામાં બેસી ગયો.
મુનિરાજની વાણી વહેતી હતી. તેઓએ કહ્યું : આજે ભગવાન મહાવીરે રાજગૃહના માસામાં કહેલું એક દષ્ટાંત કહું. ભગવાને એમની “જ્ઞાતાશૈલી
છે
જ:'".
-
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એટલે દૃષ્ટાંત દ્વારા વાત સમજાવવાની શૈલીમાં કહ્યું,
“કેટલાક લોકે અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે. સારો સારો ઘાસ - ચારો ખવરાવે છે. એને ચાળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે.
“એ ઘેટે મોટી કાયાવાળો ને મોટા પેટવાળા થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મેજ છે, મસ્ત થઈને ખાવા-પીવાનું છે. જુઓને, બીજાં ઘેટાં કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે !
એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે ને એને વધ કરે છે. એના નાના કકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાને શેક થાય છે!
પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? ને મૃત્યરૂપી
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
પરમાત્માને પામવાની ઝંખના છરી કેને હલાલ નથી કરતી? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જે ચેતે તે ખરે ચેત્યો કહેવાય !”
આટલી કથા કહી મુનિરાજે અંતમાં કહ્યું કે, “માનવીએ ધર્મ પાળવામાં પળને પણ પ્રમાદ કરે જોઈએ નહિ. માનવીને આત્મા જ એને સાચો મિત્ર છે. એ જ માનવીના જીવનમાં સુખ અને દુ:ખ સર્જનારો અને એનો નાશ કરનાર છે. સારા માર્ગે જનારને આત્મા મિત્ર છે. ખોટા માર્ગે જનારનો આત્મા એનો શત્રુ છે. એ આત્માને જે જાણે છે તે સર્વને જાણે છે. આથી જ પ્રભુ મહાવીરે એક સ્થળે કહ્યું છે કે જે રીતે કેરીના હૃદયમાં રહેલી એક ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયેલું છે, એવી જ રીતે માનવીની કાયામાં જ પરમાત્મા છુપાયેલો છે.”
આખી સભા રવિસાગરજી મહારાજની વાણી એકચિત્તે સાંભળી રહી હતી. એમની નજર બહેચરને ઓળખી ગઈ હતી. એમણે સભાને આ જુવાનની બહાદુરીની વાત, વખાણ સાથે કહી સંભળાવી.
: - SS
છે
B
&
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એનાં મનોબળ અને શરીરબળનાં વખાણ કર્યા. અંતે એમ પણ કહ્યું કે, આવા જુવાને ધારે તે કરી શકે છે.
બહેચર તો મનોમન મૂંઝાતે હતો. એને હવે શું કરવું તે સમજાતું નહોતું અને મહારાજશ્રી તો કહે છે આ યુવાન ધારે તે કરી શકે એવે છે! એને થયું કે કેવી નમ્રતા ! મારા રાઈ જેવડા કામને કેવું પર્વતસમું મોટું કરી બતાવે છે !
વ્યાખ્યાન પૂરું થયું. શ્રાવકો વીખરાયા. બહેચર ગુરુની પાસે ગયો. એમના પગની રજ માથે ચડાવીને એણે કહ્યું : “ગુરુ મહારાજ ! આ સંસારથી તો હવે, હું થાક્યો છું. પણ શું કરવું એની મને કશી સૂઝ પડતી નથી. સાચો માર્ગ મેળવવા મારે શું કરવું જોઈએ?'
ગુરુ કરવા જોઈએ.’
તો આપ જ મારા ગુરુ. હું વળી ગુરુ શોધવા. બીજે કયાં જાઉં? આપની વાણી સાંભળી. મારે
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
૭પ ઘડપણરૂપી અતિથિ અને મૃત્યરૂપી છરી આવે તે પહેલાં ચેતવું છે. આપ જ મને પરમાત્માનો માર્ગ બતાવો.”
રવિસાગરજી મહારાજે બહેચરને હેતથી કહ્યું : ભાઈ! પરમાત્માને ખાળવા જવાની જરૂર નથી; એ. તે આપણુ આત્મામાં જ બેઠા છે. આત્માના રાગવૈષ સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અહિંસા, સંયમ અને તપ એ આ યુદ્ધનાં શસ્ત્રો છે. બાકી તો પેલા ભજનવાળા કહે છે તેમ “ઘટઘટમાં રામ’ રહેલો છે. તારે તારા અંતરમાં છુપાયેલા એ પરમાત્માની પિછાન મેળવવાની છે. “પરંતુ એ પિછાન થાય કેવી રીતે?”
એ પિછાનની પડેલી શરત છે પવિત્ર મન અને પવિત્ર આચરણ. જેમ બગલી ઇંડામાંથી જન્મે છે અને ઈંડું બગલીમાંથી જન્મે છે, એમ તૃષ્ણામાંથી મેહ જન્મે છે અને મેહમાંથી તૃષ્ણા થાય છે. જે
:
:
કે
:
:
:
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી માણસ દર મહિને લાખે ગાયનું દાન કરે છે એના કરતાં કંઈ ન આપી શકનારો, પરંતુ સંયમનું આચરણ કરનાર શ્રેષ્ઠ છે.”
આવું પવિત્ર મન થાય કેવી રીતે? બહેચરે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો.
“સાધુઓના સત્સંગથી અને શાસ્ત્રોના સ્વાધ્યાયથી.”
એથી પ્રભુ મળશે ખરા?
જરૂર મળશે. અહિંસા, સંયમ અને તપનું આચરણ કરવાથી જરૂર પ્રભુ મળશે. તારા દિલમાં જ પ્રભુ છે. આત્મા એ જ પરમાત્મા.
“હું પોતે પ્રભુ થઈ શકું? શું કહો છે ? આત્મા એ જ પરમાત્મા?”
બડેચરના અંતરની સૂકાતી વેલ જાણે ફરી પાંગરવા લાગી. એના હૃદયમાં નિરાશાને સ્થાને આશાને પ્રકાર ઝળહળી ઊઠ્યો. એને થયું કે નકકી
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્માત્માને પામવાની ઝંખના
એના જીવનમાં નવતમ નવર ંગો ફૂલડાં ખીલશે.
સંવત ૧૯૪૫ના આસા માસની શુભ તિથિએ બહેચર વિદ્યાશાળામાં શાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયા.
یی
વિદ્યાશાળાના ગુરુ પાસે આ કણબી જુવાન જૈન ધર્મના મરૂપ નવકારમંત્રનુ પહેલુ ચરણુ શીખ્યા : ‘ તમે અરિહ તાણુમ્ ’
For Private And Personal Use Only
અંતરના દુશ્માને જીતનાર અરિહંતને હું નમન કરું છું. માનવીએ જગતને જીતવાનુ` નથી. દુનિયાને જીતનારા સિક ંદર અને નેપેાલિયન આખરે હાર્યા છે. જીતવાનુ છે માનવીની અંદર સતત ચાલી રહેલું મહાભારત.પ્રેમરૂપી પાંડવા અને કલેશરૂપી કૌરવા વચ્ચે જેને કારણે યુદ્ધ છે, તે મદ, મેાહ, માન, મત્સર અને ક્રોધની આંતરવૃત્તિઆને જીતવાની છે. જીતવાના છે જગતના રાગદ્વેષા. અને જીતવાના જે પ્રયત્ન કરે તે જૈન.
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvv/www/WWWvvvvvvvvvvvvvv
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સંસારને સંગ્રામ બહારનાં બળા સાથેનો હોય છે. જૈનને સંગ્રામ અંદરનાં બળો સાથે હોય છે. આથી જનને કાઈ વાડા નથી, સીમા નથી. બંધન કે દીવાલો નથી. ચારે વર્ણ અને ગ્રેવીસે જાતિઅરે, આખે સંસાર આ ભાવનાઓને અંતરમાં ઉતારીને જન કહેવડાવી શકે છે. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદવાદ અને સમા જમાં અપરિગ્રહ ધારણ કરીને જીવવાનું હોય છે. જે વેરની સામે પ્રેમ, દેશની સામે ક્ષમા અને હિંસાની સામે અહિંસા કેળવે અને એ રીતે જિતેન્દ્રીય બને તે અરિહંત કહેવાય. તેને સૌ પ્રથમ પ્રણામ.
બહેચર મનમાં વિચાર કરે છે, કેવી સુંદર છે આ ભાવના, જ્યાં કોઈ વ્યક્તિને નહિ, પણ આદર્શને નમન છે !
બહેચરનો અભ્યાસ બરાબર ચાલવા લાગ્યો. શિષ્ય ઉત્સાહી હતા. ગુરુ સદાયી હતા.
છે
-
s: જામા ના
-
:::::*
5:/
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
એક વાર શિક્ષકે બહેચરને કહ્યું : “માત્ર એકલે. વિચાર કામ નથી. વિચારમાં આચારની સુવાસ ભળવી ઘટે. જેવો વિચાર, તેવો આચાર જોઈએ. આ અભ્યાસથી તારું અંતર નિર્મળ બન્યું છે. તારી ભાવનાઓ ઊર્ધ્વ બની છે. તારા આદર્શો સત્યશોધકના બન્યા છે, પરંતુ આ વિચારની આથે આચાર પણ ભળવો જોઈએ.”
બહેચરે આતુરતાથી પૂછયું, “ગુરુજી! આપની વાત સાવ સાચી. વિચારની ખિલાવટ આચારમાં થાય તે જ એ વિચારની સાર્થકતા. પણ આપ આ બધું મને શા માટે કહે છે, તે સમજાતું નથી.”
ગુરુએ કહ્યું, “તારામાં સુવિચાર જરૂર છે, પણ એની સાથે સુઆચાર હોવા જોઈએ.
સુઆચાર એટલે શું? સદાચારની વાત સાંભળી છે. સદાચાર આચરવાને યતન પણ કરું છું, પણ આ સુઆચારની મને ખબર નથી.”
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી શિક્ષકે પોતાની વાત સમજાવતાં કહ્યું: “જુઓ, તમે જૈન ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે છે, પણ માત્ર અધ્યયન કરવાથી તે વિદ્યા પોથીમાંનાં રીંગણ જેવી રહે. એને આચારમાં ઉતારવી જોઈએ. આ માટે ઓછામાં ઓછું તમારે રાત્રિભોજન તજવું જોઈએ. ભેજનમાં લસણ-ડુંગળી ખાવ છો તેનો પણ ત્યાગ કરવો ઘટે.'
બહેચરે ગુરુની વાત પર વિચાર કરવા માંડશે. જન બાળકને માટે આ સરળ હતું, પણ કણબીના પુત્રને માટે તે આ બંને નિયમો અનેક આફતો ખડી કરી દે તેવા હતા.
શિવા પટેલને ત્યાં કોઈ મોટી સમૃદ્ધિ નહોતી. રોજ કંઈ પાંચ-સાત વાનગી થતી નહિ. જમવા માટે બે કે ત્રણ ચીજ જ હોય. ભેજનમાં મોટે ભાગે રોટલો અને ડુંગળીનું શાક હોય. કયારેક રોટલે અને લસણની ચટણી હોય. શાક ગમે તે હોય પણ એમાં
આ
છે કે
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮;
પરમાત્માને પામવાની ઝંખના લસણનો વઘાર તે ખરે જ.
બહેચર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ. એ વિચારે છે : જે આ નિયમ પાળે તો ભૂખ્યા જ રહેવું પડે. અને નિયમને ન પાળે તો ભણતરને કશો અર્થ નહિ. આ બે વાતને મેળ શી રીતે મળે?
વળી ખેડૂના દીકરાને દિવસે તો ખેતી કરવાની હોય. નિરાંતે જમવાનું તે સાંજે ખેતરમાંથી આવ્યા પછી રાત્રે હોય. રાત સિવાય ભેજન માટે બીજે કઈ સમય પણ ન મળે.
તો હવે કરવું શું? એક બાજુ ગુરુને ઉપદેશ હતા, તે બીજી બાજુ એના પાલનમાં પારાવાર મુશ્કેલીઓ હતી. એક બાજુ સાચી વિદ્યા મેળવવાની ધગશ હતી, તો બીજી બાજુ ભૂખ્યા રહીને દિવસેના દિવસ કાઢવા પડે તેવું થાય તેમ હતું.
શિક્ષક બહેચરની ગડમથલ પારખી ગયા. એ પણ શિષ્યની કસોટી કરતા હતા, એની જ્ઞાન માટેની
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તાલાવેલીનું માપ કાઢતા હતા. પરમાત્મા માટેની લગનીની અગ્નિપરીક્ષા કરતા હતા.
બીજે દિવસે બહેચર ભણવા આવ્યા. ગુરુએ પૂછ્યું : “કેમ બહેચર, શું નિર્ણય કર્યો? તમે તો આજન્મ ડુંગળી-લસણના ખાનારા અને રાતે જમનારા. આથી જે કંઈ નિર્ણય કરે તે પહેલાં પૂરું વિચારી લેજે. નિયમ ન લેવો સારે, પણ નિયમ લઈને તોડવો એ ઘણું ખાટું.”
બહેચરે જવાબ આપ્યો : “ગુરુજી, આપની વાત સાચી છે. એક વાર નિયમ લીધો પછી કઈ પણ ભોગે એને પાળવો જ જોઈએ. મારો સૌથી મટે નિયમ તે પરમાત્માનો માર્ગ પામવાને છે. એની પિછાન માટે જે કોઈ નાના-મોટા નિયમ પાળવા જોઈએ તે બધા જરૂરી પાળીશ. ડુંગળી-લસણ જેવા કંદમૂળ અને રાત્રિભોજનને આજથી ત્યાગ કરું છું.'
બહેચરને આ નિયમને લીધે ઘણી મુશ્કેલી પડતી.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
૮૩ -૦૧-૨૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪www
કઈ વાર છાશ અને રોટલાથી જ પતાવી લેવું પડતું. સવારનો રોટલો રાખી મૂકે અને સાંજે નિશાળેથી આવીને રોટલો અને મરચું ખાઈને ભોજન પતાવે. કંઈ ન મળે તે એ કાચા ઘઉં, કાચી બાજરી કે બેચાર મુઠ્ઠી મઠ કાચા ને કાચા ચાવીને પાણી પી લેતે.
વાર ભોજનમાં બાફેલી પાપડી હાથ ચડી જતી, કેઈ વાર પેક આવી મળતે ત્યારે તે બસબસ થઈ જતું !
કસાયેલા દેહ અને મહેનતુ જીવનમાં પેટમાં પથરા પડે તોય પચી જતા. કયારેક કામમાં સાંજ પડી જતી તો ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું, પણ બહેચરને એને સહેજે અફસોસ થાય નહિ. આવી મુસીબતને જીવનની મેજ માનીને હસતે મુખે ઝીલવા લાગ્યો.
તમન્નાનાં આ તપ હતાં. એ તપ કદી નિરર્થક થતાં નથી. સાર્થકતા એને શોધતી આવે છે. બહેચરને તે ઘડપણરૂપી અતિથિ અને મૃત્યુરૂપી છરી આવે
વ
*
કા
જ
નજર
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
હતા.
તે પહેલાં સારા ગુણાથી જીવન જીવી જાણવાના કેડ આ સમયે આપે!આપ એમના અંતરમાંથી પેાતાની વનભાવનાને બતાવતી એક કવિતા સરી પડી—
જતા માટા થતા, જન પકાતા, સારા કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે જે, હૈડે રાખી હામ.
ખતીલા, ઉત્સાહી, ટેકી, ઉદ્યમી રાખે નામ રે...જતે. સત્ય, યા દિલમાંહી રાખે કરા પર ઉપકાર; માબાપ, શિક્ષકની ભલી દુવા, લતા ન પામે હાર હૈ. .જા. સાચી શીખ પ્રમાણે વર્તે, આળસ ને તજે ગ; ઉત્સાહી થઈ કાર્યો કરે સહુ, ટાળે વહેમના ભર્યું રે...જા. કાયર થાય નહી અભ્યાસે, ટાળે સવ કુટેવ; બ્રહ્મચર્યને પ્રેમથી ધારે, કરે ગુરુની સેવ ફ્...જનો. જગમાં અશકય નહી કોઈ કાજ છે, ધારે દૃઢ વિશ્વાસ; સદ્ગુરુ, સનથી મેટાં, નરનારી અને ખાસ રે...જા.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s viaCiT EXCICHY
RN IN
કેવી અજબ જેવી વાત !
પિતા શિવા પટેલ શિવપૂજક, માતા વૈષ્ણવ ધર્મ પાળે અને બહેચર એક ચિત્તે જન ધર્મનો અભ્યાસ કરે. એ જન યતિઓ અને સાધુઓ સાથે સમાગમ કરે, દેરાસર અને ઉપાશ્રયમાં નિયમિત જાય, દેવદર્શનમાં ખૂબ ચીવટ રાખે.
બહેચરને પરમાત્માને પામવાની લગની લાગી હતી. એ એક સાચા સાધકની માફક જીવન જીવવા લાગ્યો. એકેએક ધમસૂત્ર પર ખૂબ ખૂબ વિચાર કરે; એકેએક તવ પર ઊંડું મનોમંથન કરે.
સ
_કે
છે
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અંતરની તાલાવેલીના તાર સતત રણઝણવા લાગ્યા. રવિસાગરજી મહારાજના ઉપદેશે એમાં સૂર મૂકયા. વિજાપુરના શેઠ નથુભાઈ મંછાચંદની મદદથી ભાવનાનું સંગીત વહેવા લાગ્યું.
શેઠ નથુભાઈને બહેચરની વાણી, નમ્રતા અને નિખાલસતા ગમી ગયાં. નથુભાઈ હીરાપારખુ ઝવેરી હતા. આ છોકરામાં એમણે હીર જોયું. એમણે પિતાની માફક બહેચરના અભ્યાસ અને એની અન્ય જરૂરિયાતની સંભાળ રાખવા માંડી. નથુભાઈનાં પત્ની જડાવકાકી બહેચર પર પેટના જણ્યા જેવો ભાવ રાખે. થોડા વખતમાં તો બહેચર શેઠ નથુભાઈના ઘરને એક કુટુંબીજન બની ગયો.
આ સમયે બધાં બાળકોની ધાર્મિક પરીક્ષા લેવામાં આવતી હતી. બહેચર સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ આવ્યો. એક રૂમાલ ઈનામમાં મળ્યો. ઈનામ મળતાં એના આનંદને પાર ન રહ્યો.
ના જ
* *
મા - Y:a, 8. Tો કે ,
કાકા :
*
*
*
P : દક
II: *
: - +
, ,
,
vi
,
,
નજર
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
અંતરની અદાલતમાં
ભાદરવા સુદ બીજને દિવસે વળી એક નવી હરીફાઈ યોજાઈ મહાવીર સ્વામીનું પંચકલ્યાણકનું ત્રણ ઢાળવાળું સ્તવન એક દિવસમાં મુખપાઠ કરનારને ઈનામ મળવાનું હતું. બહેચર જિન બાળકની હાર આપીને ઇનામ જીતી ગયો. બહેચરનું મન ઉત્સાહિત થતું રહ્યું. એને અંતરાત્મા આ વાતાવરણમાં પુલકિત બનતા જતા હતા.
શેઠ નથુભાઈએ બહેચરને માથે એક નવી ફરજ નાખી: સારા સારા ગ્રથો તેમને વાંચી સંભળાવવાની. આને કારણે બહેચરનું પોતાનું વાચન પણ વધ્યું. એ ઈતિહાસનો અભ્યાસી બન્યો, ભૂગોળનો જાણકાર થર્યો. પછી સંસ્કૃત શીખવાની ઈચ્છા થઈ. શેઠ નષ્ણુભાઈએ ઈશ્વરલાલ દેસાઈ નામના શિક્ષકની વ્યવસ્થા કરી આપી.
વિચારની સાથે આચારને એ ભૂલ્યો નહોતો. એ સમજતો હતો કે વાતોના વડાથી પેટ ન ભરાય.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એક દિવસ શ્રાવકે સાથે બેસીને સાંજનું પ્રતિક્રમણ કર્યું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપની ક્ષમા માગી. કેટલી બધી જાગૃતિ ! ખુદ એમણે આ પ્રસંગને યાદ કરીને લાગ્યું છે કે, “મુગ્ધ મનના એ વેળાના આનંદની તેલ-બુદ્ધિશાળી અને જનાચાર્ય થયા પછી પણ– આવો આનંદ મને આવ્યો નથી.'
આવી જ રીતે શ્રીકુંથુનાથ ભગવાનના દર્શન સમયે અંતરમાં અનોખે આનંદ થયો. ઓળી માટે આયંબિલ કર્યા. ઘી, દૂધ, દહીં, તેલ, મરચાં વિનાનું ભોજન કરવાનું. આ તપ ઘણું અઘર. એકાદ મિત્રની તો તબિયત લથડી અને એણે તપ અધૂરું મૂકી દીધું. બહેચર પર પણ આવી આફત આવી. અચાનક એક દિવસ ઊલટીઓ થવા લાગી. હાડમાં તાવ ભરાયે. શરીરના સાંધે સાધા જાણે છૂટા થવા માગતા હોય એમ અંગ કળવા લાગ્યું.
મિત્રએ તો અડધેથી તપ મૂકી દીધું, તો શું
-
'''
ક
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતરની અદાલતમાં
પેાતે પણ એમ કરવું ?
આવા વિચાર સામે બહેચરના આત્મા છ છેડાઈ ગયા. આટલી નાની આફતથી અકળાય એ તેા કાયર કહેવાય ! દેહ કાલે પડતા હોય તેા ભલે આજે પડતા, આજે પડવાના હોય તે અબધડી પડે પણ કાઈ પણ સોગામાં આયુ અધુરુ તે નહિં જ રહે !
For Private And Personal Use Only
૯
મનને મક્કમ તેા કર્યું", પણ આ મન કદાચ દગા દે તા ? એવું ન બને એટલા માટે બહેચરે બધાને બાલાવ્યા. સહુની આગળ પેાતાના નિશ્ચય જાહેર કર્યો. વાત છાની રાખી હોય તેા કદાચ મન છીડુ શેાધી લે, પણ જાહેર કરીને પેાતાના અટલ નિશ્ચય બતાવ્યા, મનને વધુ મક્કમ કર્યું. કુરતીના દાવપેચમાં ન હારનારા ક સાથેની કુસ્તીમાં હારવાનું પસંદ કરતે! નહોતા.
બહેચરને માત્ર મનની મુશ્કેલીઓના સામને કરવાના નહોતા. કેટલાકને થયું કે
આ
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કણબીને દીકરો શ્રાવક થવા નીકળે છે ! પિતાના કુલધર્મને ભૂલી બેઠો છે ! જૈન સાધુએ એને ભેળવી રહ્યા છે. આ સમાચારે વાતાવરણમાં ઉશ્કેરાટ લાવી દીધો. બહેચરે જેને જનમ ધરીને જોયા નહોતા એવા ઘણા લેકે હેત અને પ્રીત બતાવી સલાહ આપવા દોડી આવ્યા. એના જીવન તરફ સહેજે રસ નહિ દાખવનારા એના વડીલો મુરબ્બી બનીને સમજાવવા આવ્યા.
ચારેકોર આક્ષેપો થવા લાગ્યા. બહેચરને પાછા વાળવા જન ધર્મની અને જનસાધુઓની નિંદા કરવામાં આવી.
એક વાર નિશાળના શિક્ષકે જન સાધુઓની રીતભાત માટે ઘણું નિંદાજનક કહ્યું અને છેલ્લે સમજાવ્યું?
આ જૈન ધર્મ એ તો ઈશ્વરનો વિરોધી છે. યજ્ઞનો કટ્ટર દુશ્મન છે, નાસ્તિકતાનો બીજો નમૂનો છે. માટે ભાઈ,
t
જી
ક
)
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં સત્વરે આ બધું છોડી દે. શીરા માટે શ્રાવકન થવાય !”
અત્યાર સુધી બહેચર બધુ શાંતિથી સહન કરતા. હતો. આવો આક્ષેપ સાંભળી એનાથી રહેવાયું નહિ, જૈન ધર્મો અને વ્યવહારની માફક વચન–વાણીમાંય અહિંસા રાખવાનું શીખવ્યું હતું. એમણે પોતાના શિક્ષકને નમ્રતાથી જવાબ વાળ્યો : “સાહેબ, હું શીરા માટે શ્રાવક થયે છું એ વાત સાચી છે. પણ ફેર એટલો છે કે આપ ધારો છો તે અને હું માનું છું તે શીરા વચ્ચે ફેર છે. એ ઘી, ગોળ અને ઘઉંને બનેલો નથી, પણ શ્રદ્ધા, જ્ઞાન અને ભક્તિનો બનેલો છે.”
શિક્ષકે કહ્યું : “પણ તેં જૈન સાધુઓના મલિન આચાર વિશે કશોય વિચાર કર્યો ખરો?'
બહેચરે હસતાં-હસતાં કહ્યું : “ગુરુજી, આક્ષેપ કરનારા એકાદ કલાક પણ એ સાધુઓની સાથે નહિ રહ્યા હોય. મેં તો ચોવીસ–ાવીસ કલાક એમનો નિરતર સહવાસ સેવ્યા છે. એમના પ્રત્યક્ષ પરિચય
5
વD.
+:
1
,
"
,
બહ
છે
e
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એ મને વધુ પરમાત્માલક્ષી લાગ્યા છે.
કઈ રીતે?” ગુરુએ શિષ્યને મૂંઝવવા જ પ્રશ્ન કર્યો.
બહેચરે કહ્યું: “એ સાધુજનો કદી વાહનને ઉપયોગ કરતા નથી. નગર હોય કે જંગલ હોય, કડકડતી ઠંડી હોય કે બળબળતો ઉનાળો હોય. પણ બધે પગે ચાલીને વિહાર કરે છે. સ્ત્રીઓથી સદા દૂર રહે છે. પૈસાને અડતા નથી. વ્યસનનું તે નામ–નિશાન જ ન મળે.”
“પણ એથી કંઈ નાસ્તિક આસ્તિક ન બની જાય.' ગુરુજીએ દલીલ કરી.
બહેચર કહે : “ગુરુજી, સાચે આસ્તિક કોણ? આ સાધુઓ પુણ્યમાં માને છે અને નાનકડી પાપથીય ખૂબ ડરે છે. એમના જીવનમાં ધ્યાન, તપ અને ભક્તિ વણાયેલાં છે. એમને નાસ્તિક કઈ રીતે કહો છો ? જુઓ, મારી તો સત્યની શોધ છે. જ્યાં સત્ય મળે ત્યાં
*
*
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
શિર નમાવીશ.’
બહેચરની આ વાત સામે શિક્ષક કશી દલીલ કરી શકયા નહિ. જેમ જેમ બાહ્ય અવરાધે! વધતા ગયા તેમ તેમ બહેચરનો પરમાત્માની પ્રાપ્તિ માટેનો અંતરનો તલસાટ વધતા ગયા. સોંપ્રદાયનાં જાળાં એમની સત્યની શોધને રુંધી શકયાં નહિ. હૃદયની સચ્ચાઈ પર કેાઈ લાભામણી વસ્તુ લપેટાઈ શકી નહિ. સંસારના ધમ્મર વલાણામાં એમનો ધ્રુવતારક અડાલ રહ્યો.
For Private And Personal Use Only
૯૩
વિજાપુરમાં પાંચમા ધેારણનો અભ્યાસ પૂરા કર્યાં. માત્ર ખાણું દિવસની હાજરી હોવા છતાં પણ છઠ્ઠા ધારણની પરીક્ષા પહેલે ન બરે પસાર કરી. આગળ અભ્યાસ માટે વિજાપુરમાં સગવડ નહોતી, તેા એણે ખાનગીમાં અભ્યાસ ચાલુ રાખ્યા. ઉર્દૂ અને મરાઠી શીખ્યા, સસ્કૃત અને અંગ્રેજી શીખ્યા. જૈન તત્ત્વ અને જૈનશાસ્ત્રના અભ્યાસમાં તે કયાંય આગળ
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૯૪.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી નીકળી ગયો. વત્સરાજ આજી નામના એક બારોટ મિત્ર મળ્યા. એમના મેળાપે કવિતાની રચના શરૂ થઈ અભ્યાસી બહેચર ચિંતક બનવા લાગ્યો. ઓગણીસ વર્ષની વયે સંવત ૧૯૪૯માં લખાયેલા એમના દેશની દશા અંગેના એક નિબંધમાં એક અભ્યાસીની વિશાળતા અને વિચારકની તેજસ્વિતા જોવા મળે છે.
આમ વિદ્યાની યાત્રા પૂરી થઈ. મા–બાપ માનતા કે વિદ્યા મેળવીને દીકરો દળદર ફેડી નાખશે. જોકે, કહેતા કે બહેચર એક દિવસ મેટે માણસ થશે. માતા બાળપણનો પ્રસંગ કહેતી. પિતા મહાત્મા ઈશ્વરદાસજી ની ભવિષ્યવાણીને સંભારતા.
આશાઓ મોટી બાંધી હતી. આકાંક્ષાઓનો કોઈ પાર નહોતો. વિદ્યા તો મેળવી લીધી, પણ હવે શું કરવું? માતા-પિતા તો ઘરના ધંધામાં જોડાવાને આગ્રહ કરતા હતા. ઘરની સ્થિતિ એમને વિવશ કરતી હતી. ખેતીના ૨સ-કસ ઓછા થયા હતા. કરજને
s
-
-
-
-
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
ભાર પડતો હતો.
શિક્ષકે કહેતા કે “બહેચર, હજી સંસ્કૃત અને અંગ્રેજીને વધુ અભ્યાસ કર. તને ઘણી મોટી નોકરી મળશે.”
માતા જેવું વાત્સલ્ય ઢાળતા જડાવકાકી તે બહેચર રૂપાળું ઘર માંડે એ માટે શિખામણ આપતાં હતાં. પતિને પણ ભલામણ કરી કે હવે બહેચર પરણવા લાયક થયા છે તે એને સારી કન્યા જોઈને પરણાવી દો.
બહેચર પોતાના મિત્ર ડાહ્યાભાઈને મળ્યો. એમણે સલાહ આપી :
આટલી બુદ્ધિ છે, તો પરીક્ષા આપી અવલ કારકુન બની જા ! સરકારી નોકરીમાં ભારે લીલાલહેર છે. કદાચ આ પસંદ ન પડે તે વકીલાતનું ભણું લે. વકીલ થશે તો કોક દા'ડે કુટુંબને ઉદ્ધાર કરશો.”
બહેચર વકીલ રીખવદાસ અમૂલખની પેઢીમાં
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી
કામ શીખવા લાગ્યો. તીક્ષ્ણ બુદ્ધિ, સુંદર રજૂઆત અને મરોડદાર અક્ષરોને કારણે એમને વેગથી સફળતા મળી. વકીલાતનાં પુસ્તકોનું વાચન શરૂ કર્યું. અસીલ, મુદ્દો, દાવો, અપીલ, વાદી–પ્રતિવાદીની વમળભરી દુનિયામાં એ અટવાઈ ગયો.
એક વાર એના આત્માએ અસીલના રૂપમાં દાવો. દાખલ કર્યો અને બહેચરને પૂછયું કે તારા જ્ઞાનનો સાચાને ખોટું અને ખાટાને સાચું ઠેરવવામાં ઉપયોગ કરવા માગે છે? પરમાત્માની પ્રાપ્તિનું તારું સાધ્ય. આ દુનિયાદારીમાં સાવ ભૂલી જ ગયો કે શું?
ત્યાં વળી અંતરમાંથી પ્રતિવાદીનો અવાજ આવ્યો કે મારે પહેલાં કુટુંબનું કલ્યાણ કરવું જોઈએ, આત્માનું કલ્યાણ એ પછી આવે છે.
ફરી વાદીના રૂપમાં આત્માએ પૂછયું કે પેલી સત્ય અને ધર્મનિષ્ઠા જળવાય છે ખરી? જૂઠભર્યું તરકટી જીવન તને શું ગમે છે?
જે
GS.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
અને
મમરી:
i.
છે.
*
કોક
*
::
**
છે
;
11
!
ft;" ! !
::::
વકીલ થવું કે સાધુ થવું એનું મંથન અનુભવતા બહેચરદાસ"
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર વ્યાકુળ થઈ ગયે. પ્રતિવાદી પાસે આને જવાબ નહોતો. આંખમાંથી ઊંઘ ગઈ, શરીરમાંથી શાંતિ ગઈ, મનમાંથી ચેન ગયું!
બહેચર શહેરની કચેરીમાં કેસ લડે, એની સાથોસાથ એના અંતરની અદાલતમાં પણ કેસ ચાલે. સામસામી દલીલ થાય, આક્ષેપ થાય. અંતે બહેચરને થયું કે વેપારમાં છળકપટ છે, વકીલાતમાં કાળાં– ઘળાં કરવાનાં છે. દુનિયાદારી પ્રપચમય છે, ત્યારે પિતે પિતાના આત્મા સાથે પણ દગો નહિ રમે તેની શી ખાતરી ?
અકળાયેલા બહેચરને શીલ અને સમતાના ધારક સાધુઓ પાસે શાંતિ મળતી. એમની સેવામાં આનંદ મળતે. એમની સ્વસ્થતામાંથી સાચે માર્ગે જીવન જીવવાની કેડી મળતી.
વળી મનમાં એવો વિચાર આવ્યો કે શેઠ નથ્થભાઈએ જનસાધુ બનાવવા માટે જ મારા પર ઉપકાર
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy
અંતરની અદાલતમાં કર્યો છે અને એ દિવસથી શેઠ નથુભાઈને ત્યાં જમતા બહેચરને ભેજનમાંથી રસ ઊડી ગયો. કયારેક બધું પીરસાઈ જવા છતાં એ વિચારમાં એમને એમ બેસી રહેતા. કયારેક ચિંતામાં એક ટંકનું ભેજન ભૂલી જતા. ખોરાક પણ રોજ રાજ ઘટતો જતો હતો. બહેચરનો હસમુખ ચહેરો ચિંતાઓથી ઘેરાઈ જતાં દુ:ખી દુ:ખી લાગતો હતો. મનની ચિંતાએ તનને નબળું પાડયું. આજ સુધી જે તનને અડવાની હિંમત તાવ કરી શકતો નહોતે તે પહાડ જેવી કાયામાં તાવ ચોથીઆ તાવના રૂપે દર ચાર દિવસે દેખા દેવા લાગ્યો.
એવામાં તન અને મનના તાપને શમાવનારા ઓળી આરાધનાના દિવસે આવ્યા. બહેચર આયંબિલ કરીને વિચારવમળમાં અટવાતો ફરવા નીકળી પડશે. અને પોતાના પિતાએ વાવેલા “ખાડિયા નામના ખેતરમાં પહોંચી ગયો. નજીકમાં કાજુમિયાંનું
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખેતર હતું. એ આંબાના વૃક્ષ નીચે આરામ લેવા બેઠો.
મંદ મંદ હવા ચાલી રહી હતી. રાયણની ઊંચી ડાળે કોયલના ટહુકાર સંભાળતા હતા. નીલ આકાશ સ્વચ્છ અરીસા જેવું ચમકતું હતું. બહેચરનો હૃદયમાં ચાલતું તોફાન શમી જતું લાગ્યું. વમળમાં આમતેમ અટવાતી હૃદયનૌકા વમળને પાર કરીને પાણીમાં સડસડાટ માર્ગ કાપવા લાગી. આંબાની એ ઘટા નીચે જીવનનો માર્ગ મળી ગયો અને મન પરનો મેટો બેજ પળવારમાં હટી ગયો. અંતરને એ નિરધાર કવિતાના રૂપમાં પ્રગટ થયો. શુભ કાર્ય કરૂં નિજ જેવું ગજું, સહી સંકટ દુઃખને ધર્મ સજુ, નિજ આતમ સરખું ગણું જગને, કદિ હિંસા વિષે ન ભરૂં ડગને; શુભ ધૈર્ય ભરૂં જ રગેરગને, તનુ મન વચથી ન કરૂં અઘને, નિજ આતમની પરમાતમતા, કરવા તજુ મેહ અને મમતા; પ્રભુ પ્રેમમાં લેક કરૂં રમતા, તજી રાગ ને રોષ, ધરૂં સમતા, પ્રભુ જીવન એવું કરૂં જ કરું, પ્રભુ પ્રાપ્તિ વિષે જ મરૂં જ મરું; આતમ પ્રભુ પ્રેરણા ચિત્ત ધરું, મુજ જન્મ વિષે આ કાર્ય ખરૂં,
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
૧૦ મુજ જીવવું નિશ્ચય મુકત થવા, પ્રભુ સહાય કરો તુજ પંથે જવા; મન દેષની પ્રભુ જપ છે જ દવા, પ્રગટાવો પ્રભુ તુજ માર્ગ જવા, તુજ અકળ ગતિ, નહીં પહોંચે મતિ, પ્રભુ શ્રદ્ધા પ્રેમની ભારે ગતિ; પ્રભુ આપો સદા મુજને સુમતિ, પ્રભુ વણ દિલ બીજું ન ઈચ્છું રતિ.
આનંદમાં ડોલતો બહેચર ઘેર આવ્યા. પિતા સમાન નથુભાઈ શેઠ અને માતા સમાન જડાવકાકી સમક્ષ એણે પોતાનો નિર્ણય કર્યો : “પરાશ્રયી ન રહેવું. ધનોપાર્જન અવશ્ય કરવું, પણ કેળવણીના કઈ અંગની સેવા-ચાકરી મેળવીને. આ માટે શિક્ષકનો ધંધો લેવો, જેમાં ભણાવવા સાથે ભણવાને પણ મોટો વેગ રહે અને એ રીતે વિદ્વાન થવું. સદૂગુણ જીવન જીવવું.”
જડાવકાકીએ તો આ સાંભળીને લાંબે નિસાસો નાખે. એમને તો બહેચરને પરણાવવાના કેડ હતા. પિતા સમાન નથ્થુભાઈ શેઠે નજીકના આજેલ ગામમાં શિક્ષક તરીકે બહેચરની ગોઠવણ કરી આપી.
બહેચરનું મન વિજાપુર છોડતાં આંચકા અનુ
'કન
છે
YE
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦રે.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ભવવા લાગ્યું. જનમભેમનો વિરહ સતાવવા લાગ્યો. આ વાડી, આ ઝાડી, આ ભૂતિયા ટાળીના સાથીઓ, પિતા સમાન નથ્થુભાઈ અને માતા સમાન જડાવકાકી ! મમતાના આ મહાસાગરોને છોડવા મન આનાકાની કરતું હતું. માતાથીય અધિક જડાવકાકીની કેટકેટલી ઇચ્છાઓ આજે ખાખ થતી હતી! એમનાં સ્વપ્ન તો કઈ જુદાં જ હતાં. છોકરો પરણે, ઘર માંડે અને વેપાર કરે ! આજે એ બધું મૂકીને ધાર્મિક માસ્તર બનીને પરગામ જતા હતા. હાથેરાંધશે, હાથે કપડાં ઘોશે. એને માથું દુખશે તો કોણ ખબર પૂછશે?
બહેચરને માટે જાની મગનલાલ લક્ષ્મીશંકરે મુહૂર્ત કાઢી આપ્યું. જવાને બે દિવસ બાકી રહ્યા એટલે બહેચર સેબતીઓને મળવા માંડ્યો, પાળેલાં પશુઓ સાથે ગેલ કરવા લાગ્યો, ઘરનાં બળદ અને ભેંસ સાથે વહાલ કરી લીધું. પોતે રોપેલાં વૃક્ષોની
S
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
૧૦૩
wwwwwwww vપVWvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
છાયામાં જઈને બેસી આવ્યો.
વિદાય વેળાએ માતાપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા. એ ભેળા માનવીઓની આંખે આંસુથી છલકાઈ ગઈ પિતા સમાન શેઠ નથુભાઈ અને માતા સમાન જડાવકાકીને ચરણે પડયા.
બે હાથ જોડી જનમભેમને પ્રાર્થના કરી : માતા ! તારો ઉપકાર કદી નહીં ભૂલું. મને તારા આશિષ આપ !'
મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરીને બહેચરે પગ ઉપાડયા ડમણિયામાં બેસીને સહુની વિદાય લીધી.
જ
AS)
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
",
'
'
12
આ વીરોં ધર્મ
ફલની મહેક કદી છાની રહેતી નથી. માનવીની સુવાસ કદી છુપાઈ શકતી નથી.
આજેલ ગામમાં બહેચરદાસ શિક્ષક તરીકે આવ્યા. એમની મીઠી વાણીએ સહુ કેઈનાં મન હરી લીધાં. બેધદાયક રાસાએ કહે, જ્ઞાનભરી વાર્તાએ કહે, ધર્મની પરબનાં મીઠાં જળ છૂટથી વહેચાવા લાગ્યાં.
મોટા મોટા માણસો આ સાંભળવા આવે. હોંશે હોંશે બહેચરદાસની વાણીનું શ્રવણ કરે.
બહેચરદાસ તો સહુ કોઈને સારું જીવન જીવ
Bell
મ
કમ -
1
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરના ધમ
૧૦૫
વાની શિખામણ આપે. ઘણી મહેનતે મહામૂલા મનુષ્યના અવતાર મળ્યા છે, અને સાર્થક કરવાની સલાહ આપે.
એક વાર બહેચરદાસ છટાદાર વ્યાખ્યાન આપતા હતા. એમની વાણીના નાદે સહુ કાઈ એકરસ બનીને ડેાલી રહ્યા હતા. વાતની જમાવટ એવી હતી કે આજુબાજુની કેાઈ ને કશી ખબર નહેતી.
એવામાં એકાએક ગામને સીમાડેથી ભૂંગિયા સંભળાયા. ગામ પર કેાઈ આફત આવે, એટલે આ મૂગિયા વાગે. ભૂંગિયા સાંભળતા દુકાનેા ટપેાટપ બંધ થઈ જાય. ઘરડાં ધરે પહેાંચી જાય. જુવાન હથિયાર લઈ ને બહાર નીકળે. સ્ત્રીઆ અને બાળકાને ઘરના ખૂણે સંતાડી દેવામાં આવે.
ભૂગિયા સંભળાય એટલે રજપૂતા તે તલવાર, ભાલા અને ધારિયા લઈ ને દાડી નીકળે, વાણિયા– બ્રાહ્મણ ખડકી બંધ કરી અંદર ભરાઈ જાય.
AC
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
*_*_* *_
ભૂગિયા સાંભળતા જ શાંતિનું વાતાવરણુ કાલાહલમાં પલટાઈ ગયું.. ધડાધડ ખડકી બંધ થવાના અવાજે સંભળાવા લાગ્યા. રજપૂતાના હાકારા–પડકારાથી વાતાવરણુ ગાજી ઊઠયુ .સ્ત્રીઆ અને બાળકાની ચિચિયારી સભળાવા લાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવામાં ખબર પડી કે અનેાડિયા ગામના ઠાકરડાઆ જૂનું વેર વાળવા આવ્યા છે. અદાવતને કારણે આજોલ ગામની ભેંસા અને ગાયાને વાળી જાય છે. વાત એવી બની હતી કે આબેલગામના ચોકીદારે થાડા વખત પહેલાં ગામમાં ચારી કરવા પેઠેલા સાત ઠાકરડાઆને ભાલાથી વીંધી નાખ્યા હતા. આજ એના સાથીએ અનુવેર વાળવા ગામ પર
ત્રાટકયા હતા.
વ્યાખ્યાન આપતા બહેચરદાસ માસ્તરને કાને આ વાત પડી. એમનેા મજબૂત દેહ ટટ્ટાર થઈ ગયા. આંખામાં એક ચમક આવી. તરત જ એમણે કછેટે
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~
~
~~~~~~~~~
~
વીરને ધર્મ
૧૦૭ ભીડ્યો. મોટી છલાંગ લગાવી હાથમાં લાંબી લાકડી લઈને બહાર નીકળ્યા.
કયાં શાંત અને સ્વસ્થ બહેચરદાસ માસ્તર અને કયાં અન્યાયને સામને કરવા નીકળેલા બહેચરદાસ માસ્તર ! એમની મોટી મોટી આંખે ભલભલાને ડારતી હતી. સાગના સોટા જે નક્કર અને પડછંદ દેહ પડકાર ઝીલવા થનગનતા હતા. વળી હાથમાં લાકડી ઘમતી હતી.
રે ! કયાં આત્માની વાત કરતા બહેચરદાસ અને કયાં હાથમાં લાકડી ઘુમાવતા બહેચરદાસ !
આજેલના લોકોને વહેલાસર ખબર પડી ગઈ. પકડાઈ જવાની બીકે ગાય અને ભેંસને છોડીને ઠાકરડાએ નાસી ગયા. એમના હાથમાંથી પાછા વાળેલાં ગાય અને ભેંસના ધણ સાથે બહેચરદાસ પણ પાછા ફરતા હતા. ઠાકરડાઓ ભાગી ગયાના સમાચારે ગામમાં શાંતિ ફેલાવી દીધી. ખડકીએ
C
1
2
''
S '
(
IT
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખૂલવા લાગી. ઘરમાં ભરાઈ ગયેલા લોકો બહાર આવીને હકારા-પડકારાભરી વાતો કરવા લાગ્યા. ખરે વખતે ખોટા એવા સહુ કોઈ મોટી મોટી બડાશ હાંકવા લાગ્યા.
એવામાં દૂરથી બહેચરદાસ માસ્તર આવતા દેખાયા. એમની પડછંદ કાયા બધામાં જુદી તરી આવતી હતી. એમના મુખ પર બ્રહ્મચર્યના તેજને ઝળહળાટ હતા. ખભા પર લાકડી ઝુલતી હતી.
આફતને વખતે બારણાં બંધ કરીને ઘરમાં પેસી જનારાઓને એક મજાક સૂઝી.
એક જણે કહ્યું : “અરે માસ્તર, તમે? તમારા જેવા શાસ્ત્ર ભણાવનારથી તે શસ્ત્ર કેમ ઉપાડાય ?'
બહેચરદાસ માસ્તરની કાયા ટટ્ટાર થઈ ચહેરો સહેજ સખત બન્યો. આંખમાં ડારી નાખે તેવું તેજ પેદા થયું. તેઓ બોલ્યા, “કેમ ભાઈ! આ તમારો
l)
બી/
A
:
=
=
=
=
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
AL
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાય અને ભેંસના ધણ સાથે પાછા ફરતાં બહેચરદાસ
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
માસ્તર એ માણસ નથી ? પહેલા હું માણસ છું,
પછી માસ્તર છું.'
કેાઈ એ વળી બહેચરદાસ માસ્તરને સલાહ આપી: · અરે . માસ્તર, આમ ભૂગિયા સાંભળીને આપણાથી નીકળી ન પડાય. એ તે જે ધીગાણુ કરી શકે એ જ બહાર નીકળે. બાકીનાએ તેા બારણાં વાસીને બેસી રહેવાનું હાય.’
:
બહેચરદાસ માસ્તર કહે : ‘શુ કહ્યું ? ગામ પર આફત આવે અને બારણાં વાસીને બેસી રહેવાનું ? આવું કરનાર માણસ મરદ નથી, પણ કાયર છે! માનવીના ખપમાં મનખા ન આવે તે આ અવતાર એળે જાય.’
એક ટીખળીએ કહ્યું : ( અરે, આખરમાં તા માસ્તર કણબી ને? જૈન ધર્મ કયાંથી પૂરેપૂરા પામ્યા હાય ? ઃ
આ સાંભળતાં જ બહેચરદાસ માસ્તરની આંખા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરને ધર્મ અંગારા વરસાવવા લાગી. એમણે સણસણતો જવાબ વાળ્યો અને કહ્યું : “જન ધર્મ એ તો વીરોને ધર્મ છે. કાયરનકે લાચારને નહીં. જેને પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ લાચાર કહેવાય. એને જન કેમ કહેવાય ? પારકાના એશિયાળા બનીને જીવવા કરતાં તો મરી જવું બહેતર છે.”
મેદનીમાંથી એક જેને પૂછયું: “માસ્તર સાહેબ, જૈન ધર્મ એ તો અહિંસાનો ધર્મ. તમે આ હિંસક શસ્ત્ર સાથે બહાર પડ્યા, તેને અમને અફસોસ છે.”
“અફસેસ તો મને થાય છે. જીવદયાના બહાના હેઠળ અને અહિંસાના ઓઠાં હેઠળ તમે તમારી કાયરતાને ઢાંકવાની કોશિશ કરે છે એ જોઈને ! તમારી લાચારી અને ભીરુતાને આવી છેટી રીતે પંપાળશે મા ! આ ઘર, આ દુકાને, આ ઉપાશ્રય અને આ દેરાસરની શી રીતે રક્ષા કરશે ? કયારેય ઈતિહાસ વાંચ્યો છે ખરો ? અઢાર અઢાર મહાન
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
જૈન ભૂપાલાએ, જરૂર પડે, તલવાર ઉઠાવી છે. અને વખત આવે તલવારની ધાર પર ચાલવા જેટલુ કપરુ સંયમનું વ્રત પણ લઈ જોયુ છે. જૈન ધર્મ એતા વીરના ધર્મ છે. જે વીર નથી, તે મહાવીરના ઉપાસક કેમ કહેવાય ? ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસની ટીકા કરનારાઆને પેાતાની ભુલ સમજાઈ. બહેચરદાસ તા થોડી વાર પછી પાછા એ જ અધ્યાત્મની ચર્ચામાં ડૂબી ગયા.
એમના ટીકાકારે પેાતાની ભૂલ બદલ માફી માગવા આવ્યા. બહેચરદાસે અમને મેાકળે મને આદર આપ્યા.
Ø
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પોણ
૧૧
કથીરમાંથી કુંદન કરે તે ગુરુ. જ્ઞાનના માર્ગ બતાવે તે ગુરુ. બાળપણમાં જ બહેચરદાસને સાચું ખળુ બતાવનારા ગુરુ શ્રી વિસાગરજી મહારાજ મળી ગયા.
બહેચરદાસે કેટલાય વિદ્વાનને આદર આપ્યા, સાધુઆને સન્માન આપ્યું, પણ એમના હૃદયના સિહાસન પર ગુરુપદે તે। વિસાગરજી મહારાજની મૂર્તિ જ બિરાજમાન હતી.
તેઆ કહેતા કે ‘ મુનિ તેા લાખ હોય, પણ ગુરુ તેા એક જ હોય.’ ગુરૂનાં દર્શન પછી એમના નિત્ય
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwww
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સહવાસ, નિત્ય પરિચય અને નિત્ય સેવાભક્તિની બહેચરદાસને સેનેરી તક મળી. ગુરુદેવ બહેચરદાસને શિખામણ આપતા, ધર્મ વિશેની શંકાઓનું સમાધાન કરતા. કર્મ, આત્મા અને પરમાત્માની સમજણ આપતા.
લાંબી માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજ છેલ્લાં છ વર્ષથી મહેસાણ ગામને જ પાવન કરી રહ્યા હતા. એમના આ સ્થિર વાસે મહેસાણુ સંધની શાસનભક્તિમાં નવા પ્રાણ પૂર્યો.
પૂ. શ્રી રવિસાગરજી મહારાજ જાણતા હતા કે પિતે આ બિમારીમાંથી નહિ ઊઠે. પિતાની હયાતીમાં બહેચરદાસ દીક્ષા લે તો પોતાના સંધાડાને એક સમર્થ સાધુ સાંપડે. પોતે ન હોય ત્યારે તે કોણ જાણે એનું શુંનું શું બને ? તેઓએ બહેચરદાસને મંત્ર સંબંધી ત્રણ આજ્ઞા આપી હતી. એક યા બીજી રીતે આને અર્થ સાધુતાના ઈજન સમે હતો. સંસાર
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરું
૧૧૫ માંથી પોતાના પ્રયાણની ઘડીઓ નજીક આવતાં એક વાર રવિસાગરજી મહારાજે પોતાના પરમ શિષ્યને પૂછયું : “બહેચર, હવે મારી વિદાયની વેળા નજીક આવી છે. શું તું સાધુ થવા ઈચછે છે?”
ગુરુ અને શિષ્ય વચ્ચે ગાઢ સ્નેહભાવ હતો. મીઠા દિલને નિખાલસ સંબંધ હતો. બહેચરદાસે કહ્યું : “ગુરુદેવ, હમણાં તો મારી ઈચ્છા નથી. એમાં પણ મારાં માતાપિતા જીવે છે, ત્યાં સુધી તે હું દીક્ષા લેવા માગતો નથી.'
વૃદ્ધ ગુરુએ કોઈ ભવિષ્યવાણી ભાખતા હોય તેમ કહ્યું : “બહેચર, મારું હૃદય કહે છે કે તું જરૂર દીક્ષા લઈશ. મારી પાછળ તું પાકીશ.
ગુરુદેવ, ભવિષ્યમાં જે બને તે ખરું.' વાત આટલેથી જ અટકી ગઈ. શ્રી રવિસાગરજી મહારાજ બહેચરની ઈચ્છા હોય તો જ એને દીક્ષા આપવા માગતા હતા.
=
=
==
=====
=====
==
ક
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૬
બાળકોના મુદ્ધિસાગરસૂરિજી
એવામાં વિ. સ. ૧૯૫૪ના જેઠ સુદ ચૌદરો વિસાગરજી મહારાજના સધાડાના સાધ્વી સમુદાયમાં શ્રેષ્ઠ ગણાતાં સાધ્વી શ્રીદેવશ્રીજી કાળધર્મ પામ્યા. એમની પાલખી ઉપાશ્રય પાસેથી નીકળી ત્યારે આપેઆપ શ્રી રવિસાગરજી મહારાજના આંતરમાંથી વચન નીકળી ગયુ` : ́ આજથી સત્તાવીસમે દિવસે મારે પણ જવાનુ થશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાજુમાં ઊભેલા બહેચરદાસ ચમકી ગયા. પેાતાના કાન પર એમને વિશ્વાસ ન બેઠે. એમણે ફરી પેાતાના ગુરુદેવને પૂછ્યું : ‘આપે શુ કહ્યું, મહા
રાજ?ઃ
· બસ, એ જ. અને તુ–બહેચરદાસ—મારા સધાડામાં મારી પાછળ મારા સાધુ થઈશ.’
ભાવિના ખેાલ સાચા પડવાના જાણે પડધા પડતા હતા : ગુરુદેવને દીક્ષિત બનેલેા બહેચર દેખાતા હતા. એ સભાઓ ગજવતા હતા, ધર્માંત્ર થાનું
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરું
૧૧૭ સર્જન કરતો હતો અને આત્મધર્મને આહલેક પોકારતો હતો.
રોગ ઉગ્ર થતો ચાલ્યો. બહેચરદાસ રાત-દિવસ ભૂલીને ગુરુસેવામાં રત રહેવા લાગ્યા. એક દિવસ બપોરના સમયે ગુરુજીએ પોતાની નવકારવાળી બહેચરને આપતાં કહ્યું : “લે, આ મારી નવકારવાળી. તું એને ગણ્યા કરજે, જેથી તારા આત્મામાં અનુભવજ્ઞાન પ્રગટશે. સૂર્ય ઉપર વાદળાં આવીને જેમ વીખરાઈ જાય તેમ તારા ઉપરનાં સંકટના વાદળા વીખરાઈ જશે.”
જન્મ-મરણના ફેરા ટાળનારી આ અણુમેલ ભેટ હતી. ભવની ભાવઠ ભાંગનારી આ ઔષધિ હતી. બહેચરદાસે નતમસ્તકે એને સ્વીકાર કર્યો.
કાળની શીશીમાંથી સમયની રેતી સરી રહી હતી. મહારાજે ભાખેલા સત્તાવીસ દિવસેમાંથી ઘણુંખરા દિવસે પસાર થઈ ગયા હતા.
S.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી બહેચરદાસ તેમની પાસે ને પાસે રહેતા હતા. સવારમાં જ નવસ્મરણ સંભળાવે, રાતે વૈરાગ્ય અને આધ્યાત્મજ્ઞાનથી ભરેલી સઝાયો સંભળાવે. માંદગી વધતી ચાલી, એમ રવિસાગરજી મહારાજને આત્માનંદ વધતો ચાલ્યો.
એમણે ભક્ત બહેચરદાસને જરા પાસે બેલાવીને કહ્યું : “બહેચર, તારી કંઈ ઈચ્છા છે? મોકળે મને માંગી લે.”
બહેચરદાસે હાથ જોડીને કહ્યું : “ગુરુદેવ ! મારા અંતરની ઈચ્છાને આપ જ જગાવનારા છે. પરમાત્માની પિછાન થાય એ જ મારા જીવનની મુખ્ય ઝંખના છે.” - ગુરુદેવના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. એમણે કહ્યું : “બહેચર, તને જરૂર આત્મદશા પ્રાપ્ત થશે. તારું કલ્યાણ થાઓ !”
બહેચરદાસ ગુરુકૃપાને અનુભવ કરવા લાગ્યા. પણ એ જ સં. ૧૯૫૪ના જેઠ વદ અગિયારશની
-
દ્રd 9
*
its:
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરુ વહેલી સવારે ગુરુદેવે ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. - બહેચરદાસને માથે આકરો આઘાત થયો. જે ગુરુએ જીવતરને ઉજાળવાનો માર્ગ બતાવ્યો, એ ગુરુની વિદાય વસમી લાગી ! જેમણે સાચું બળ આપ્યું એ જ ગુરુ શિષ્યને છોડીને ચાલ્યા ગયા ! સંસારમાં મોતી તો ઠેર ઠેર વેરાયેલાં છે, પણ એને મૂલવનાર રવિસાગરજી મહારાજ જેવા બીજા અધ્યાત્મી ઝવેરી કયાંથી મળશે? બહેચરદાસને આત્મા જાણે અનાથતા અનુભવી રહ્યો.
ચાતુર્માસ પૂરા થયા. એક દિવસ “સન્મિત્રજીના નામે સુપ્રસિદ્ધ શ્રી કપુરવિજયજી મહારાજ સાથે બહેચરદાસ ડાભલા ગામમાંથી નીકળેલી એક પ્રતિમાજીનાં દર્શન કરવા ગયા.
ગામમાં પેસતાંની સાથે જ બહેચરદાસ કઈક વિચારમાં પડી ગયા. બાળક પોતાની ખાવાઈ ગયેલી ચીજને શોધવા લાગે તેમ તેઓ જાણે પિતાનું કશુંક
:
:
=
is is
અકસ
:
રાજ
.
'
,
,
, ,
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
રોધી રહ્યા હતા. ચહેરે મૂ ઝવણમાં ડૂબી ગયા હતા. પણ ગાઢ અંધકારમાં એકાએક પ્રકાશ લાધી જાય તેમ થાડી વારમાં બહેચરદાસના મુખ પર આનંદની લહરી ફરકી ઊઠી.
એમણે ‘ સન્મિત્ર 'જીને સામે રાખીને નિયમ લેતા કહ્યું : - હે પૂજ્યવ, દેવની સામે આવન બ્રહ્મચર્યની ખાધા આપે.’
'
સયમ પાળવા એ કેાઈ સહેલ ખાખત નહોતી. ઉન્મત હાથીને બાંધવા સહેલા છે, પણ બ્રહ્મચર્યની ખાધા દુષ્કર છે.
૮ સન્મિત્ર ’જી આ બધુ બરાબર જાણતા હતા, પણ બહેચરદાસના ચહેરા પર નિશ્ચયની અડગ રેખાઆ જોઇને એમણે અમને આ વ્રત આપ્યુ. અંગઉપાંગથી ગળી ગયેલા કાઈ ઘરડા આદમી આ વ્રત લેતા નહોતા; પરંતુ તસતસતી જુવાની જેના દેહ પર રૂપ અને જોબનની છેાળા ઉછાળતી હતી, એવા જુવાન આ
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
d
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરુ'
વ્રત લેતા હતા.
બહેચરદાસના મન પરથી મેાટા મેાજ ઊતરી ગયા. સંસારની એક વાતથી તા એમને કાયમની નિવૃત્તિ મળી ગઈ. હવે લગ્નનું બંધન એમને નડવાનું ન હતુ. એમને આત્મા મુક્ત પ ંખેરું બનીને અધ્યાત્મદશાના આકાશમાં ઊડવા થનગની રહ્યો.
For Private And Personal Use Only
૧૧
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sવું શાૉ? શાક Stlo
૧૨ કસ્તૂરીની દાબડીને ગમે ત્યાં સ ંતાડીએ, પણ તેની સુવાસ તેને કયાં સંતાવા દે છે?
કાલસાની ખાણમાં ગમે તેટલા કાલસા હોય, કિંતુ હીરાના ઝળહળાટ જુદા જ હોય છે.
માનવી ગમે તેવી સ્થિતિમાં ઊછરે, પણ એનુ હીર છૂપું રહેતુ નથી.
બાળપણથી જ બહેચરદાસના વિચારે, એમની નિયતા અને એમનુ વિવેકી વન બધાથી જુદું જ હતું.
દુનિયા જેને મેાટી વાત માનતી, એને બહેચર
COCONUT ONE
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવુ શાને ? રોાક કોને ?
૧૩
દાસ સહેજે ગણનામાં લેતા નહિ. દુનિયા જેની ઉપેક્ષા કરતી, અનેા બહેચરદાસ આદર કરતા. દુનિયાની નાની-માટી વાતામાંથી એ કઈક જુદે જ સાર તારવી લેતા. એમની વાત સહુમાં વેગળી. એમની વાણી સહુથી જુદી. એમનું વન સહુથી નિરાળું,
એ રહેતા હતા તેા પેાતાના વતન વિજાપુરના કણબી વાસમાં. પણ કણબીઓમાં આ ફાઈ જુદી માટીના માનવી લાગતા હતા. ખેના દીકરા રાત-દી ખેતી કરે, જ્યારે બહેચરદાસ રાત-દિવસ જોયા વિના શાસ્ત્રના ઊંડા અભ્યાસ કરે. કણબીના છેકરા એક ઘાને બે ટુકડા કરવામાં માને. બહેચરદાસ એક ધા અને બે ટુકડાને જોડવાનુ કામ કરે. કણબીને તેાડનારી તલવાર ગમે, જ્યારે બહેચરદાસ સાંધનારી સાય જેવા વિચાર કરે.
એ વાર વાર એકાંતમાં જઈ ચિ તન કરે, કયારેક મૌનમાં ડૂબી જાય. એમના અંતરમાં વારેવારે આત્મ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪.
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી કલ્યાણની ઝંખના જાગે.
સંસાર જમે ને પોતે ભૂખ્યા રહે, સંસાર ફૂલ પર ચાલે ને પોતે કાંટા પર ચાલે, એવું અજબ જેવું જીવન જીવવાના એમના કેડ હતા.
- બાપ શિવા પટેલ અને દીકરા બહેચર બેયના રસ્તા જુદા, દિશાઓ સાવ વેગળી, છતાં બાપને દીકરાની ફિકર. દીકરાને બાપની ચિંતા. બંનેની દિશા જુદી હતી, પણ અંતરનાં વહાલ તો એટલાં જ હતાં. શિવા પટેલની દુનિયા ખેતરની વાડ સુધી હતી, જ્યારે બહેચરની ઈચ્છા તે આતમનાં ઊંડાણ વીંધીને અગોચર દુનિયામાં વિહરવાની હતી. એકની નજર દુનિયાની દોલત પર હતી, બીજાની નજર અંતરની અમીરાત ભણી હતી.
બહેચરદાસને આ દુનિયાદારી સહેજે પસંદ ન હતી. કયારેક શિવા પટેલ સાથે થોડો વિવાદ પણ થતો, છતાં આ સાક્ષર પુત્રે પિતાના મનને રાજી
E
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શેક કોનો?
૧૫
રાખવા બને તેટલે પ્રયત્ન કર્યો. આ માટે નેકરીના બંધનમાં બંધાયા: કમાણીની પાઈએ પાઈ એમણે પિતાને મોકલી આપી. સંસારના સદૂગુણી પુત્રની માફક એ વત્ય. બાકી સંસારમાં તો બહેચરદાસે કયાંય સાચું સુખ જોયું નહોતું.
સાધુ સમાગમમાં ડૂબેલા બહેચરદાસને એક દિવસ એક પત્ર મળે. વિજાપુરમાં વસતા અને પોતાના પર વાત્સલ્ય ધરાવનાર શેઠ નથુભાઈએ લખેલો એ એક મેલો હતો. એમાં બહેચરદાસને સંબોધીને શેઠે લખ્યું હતું કે, એમનાં માતા-પિતા આ માસમાં ચારપાંચ દિવસના અંતરે, સ્વર્ગસ્થ થયાં !
બહેચરદાસના ચિત્ત પર વિષાદનાં વાદળાં છવાઈ ગયાં. હૃદય શોકમાં ડૂબી ગયું. પોતાનાં મા–બાપના અવસાનથી પોતે કોઈ છત્ર ગુમાવ્યું હોય એમ એમને લાગ્યું. બહેચરદાસ અમદાવાદથી વિજાપુર આવ્યા. નથુભાઈએ આશ્વાસન આપ્યું. જડાવકાકીએ
ગામ ) :: મ
ii with his ' '
- G + +ા
, '. i - 8t
* [
;
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી માતાપિતાની મૃત્યુવેળાની વાત કરી. જે જે આવ્યા તે ખરખરો કરીને બહેચરદાસને શોક છોડી દેવા સમજાવવા લાગ્યા.
બહેચરદાસ ઊંડા વિચારમાં પડી ગયા. અરે મન ! શોક છોડવાને કાને હતો? વળી બહેચરદાસે જોયું કે ઘણું તો શાકને ખાલી આડંબર કરવા આવતા હતા અને આગલી–પાછલી વાતો સંભારી આંખમાં લુખાં આંસુ લાવતા. બહેચરદાસ સાચા ભાવના જાણકાર હતા. એમને આવી બનાવટ સહેજે ગમતી નહિ. મરનાર પ્રત્યે જીવતાં પ્રેમ રાખનાર પ્રેમ બતાવે તે સમજાય. પણ જીવતાં સહેજે દરકાર ન કરનાર એમને સંભારી સંભારીને ખોબે ખેબા આંસુ સારે તે કેવું? મરણને કેટલી મિથ્યા બાબતોથી વીંટાળી દીધું છે ! ઓહ ! આ તે કે સમાજ! જે જીવનમાં આડબર, એ મેતમાં પણ!
ધીરે ધીરે પરસાળમાં નજીકનાં સગાં આવ્યાં.
'કdiya
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwww
રડવું શાને? શાક કેને?
૧૨૭ પછી કુટુંબીજને એકઠાં થવા લાગ્યાં. ગામના મેવડીએ આવ્યા. કેટલાક નાતવાળા આવ્યા. સમાજ તે કહેતા હતા કે બાપની પાછળ બહેચરદાસે હૈયાફાટ રૂદન કરવું જોઈએ ! માથે લૂગડું નાખીને મોટી પિક મૂકવી જોઈએ. બીજાને લાગે કે બાપને માટે કેટલી લાગણી છે! રડ્યા પછી કઈ છાનું રાખવા આવે, તે ય રડવાનું ચાલુ રાખવું જોઈએ ! બીજા વધુ માણસે ઊભા થાય. છાના રાખવા આવે ત્યારે શાંત પડાય !
બહેચરદાસ કંઈ આવું માને ખરા ? જીવનની પળપળ જાગૃત બનીને જીવનાર કોઈ પણ કામ વિચાર્યા વગર કરે ખરા ! એ તો શાંત બેસી રહ્યા. ન માથે લૂગડું ઢાંક્યું કે ન પાક મૂકી !
રિવાજ તો એમ કહે કે બહેચરદાસે માથે લુગડું નાખી પોક મૂકવી જોઈએ અને લોકોએ મનાવીને એમને શાંત પાડવા જોઈએ. પણ અહીં તો
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
માળકોના બુદ્ધિસાગરસૂરિજી
બહેચરદાસ પાતે જ શાંત હતા; એ જ સહુને કુશળ– વમાન પૂછતા હતા.
પછી તા એમણે વૈરાગ્યના ઉપદેશ આપવા માંડયો : ૮ અરે ભાઈ ! સંસારમાં કાણુ અમરપા લઈ ને આવ્યું છે, ને કાણુ મરતું નથી ? જ્યારે આખા સંસાર મરણુધી હાય, ત્યાં કાણે કેાના માટે રડવુ? રડવાથી મરનારના આત્માને કંઈ મળતુ નથી. ધર્મ કરવાથી જ આપણુ અને મરનારનુ બનેનુ' કલ્યાણ થાય છે.’
પાક મૂકવાને બદલે બહેચર બીનને આ રીતે સાંત્વન અને ઉપદેશ આપવા લાગ્યા. ઘણાનાં દિલ દુભાયાં. કેટલાકને એના આ ઉપદેશ વ્યવહારથી વિરુદ્ધુ લાગ્યા. ઘેાડાક આ જુવાનની પડિતાઈ બેઈ ખુશ થયા. કેાઈકને એના હૃદયની સચ્ચાઈ ગમી ગઈ. પણ કાકા કચરા પટેલથી આ સહન થયું નહિ. એમણે કહ્યું : ‘ લે, હવે રાખ તારી હેાશિયારી તારી
ડ્રિ
AQ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
S
1
:) :
*
*
:
'
શેક કરવાને બદલે ઉપદેશ આપતા બહેચરદાસ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
પાસે. સગાં મા અને બાપ ધ્યેય મરણ પામે અને શૈક ન થાય એ તે કેવુ' કહેવાય ? તારે તે હૈયુ છે કે પથ્થર ?'
(
બહેચરદાસે નમ્રતાથી જવાબ આપ્યા : ૮ આપ સના કરતાં મને માતા-પિતા તરફ વિશેષ લાગણી છે. તમારા બધાં કરતાં હું અંતરમાં વધુ શોક અનુભવુ છું અને હૈયામાં છાતીફાટ રુદન કરું છું.'
બહેચરદાસની વાતથી ઘણાને આશ્ચર્ય થયું : ૮ અરે, રુદન કરે છે કેાણુ ? ન આંખમાં આંસુ છે, ન ગળામાં સકાં છે. ન મુખમાં હાય–વેાય છે, ન ચહેરા પર દુઃખની રેખા છે અને બહેચરદાસ કહે છે કે હુ તમારા બધા કરતાં વધુ શોક અને રુદન કરું છું.’
"
શોક કરવા આવેલા એક સ્વજને કહ્યુ' : ' અરે, અમારા ભાઈએ પ્રાણ છોડયા ત્યારે મેં એવી ધડધડાવીને પેાક મૂકેલી કે પાણ` વિજપુર જાણી ગયું કે જરૂર કંઈક થયું છે. ભાઈ જેવા ભાઈ જાય, પછી
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શોક કોનો?
૧૩ છાતી ફાટી ન પડે તો થાય શું? લાગણી તો આને કહેવાય.”
બીજાએ વળી પોતાની વાત કરતાં કહ્યું, “મારા બાપા ગુજરી ગયા પછી મેં એવી તો પોક મૂકી હતી કે રસ્તે ચાલનારની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
એક ગામડા ગામમાં અને તેય કણબીવાસમાં મતનું માતમ ન પળાય તે કેમ ચાલે?
પણ બહેચરદાસની દશા સાવ જુદી હતી. એ તે સાધુતાની ભૂમિકાએ પહોંચી ગયા હતા. ક્ષણિક સંસારના સંબંધો તાજીને પરમાત્મા સાથે સનાતન સંબંધ બાંધવાના એમના ભાવ હતા. એમણે સાચા જીવનને જોયું હતું. મૃત્યુને ઓળખ્યું હતું. વળી આ સંબંધીઓને અંતરના રુદનની ઓળખ નહોતી અને તેમના જેવું ખાલી રુદન કરવાનું બહેચરદાસને આવડતું નહોતું.
s
-
1
:::
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પશા પટેલે તો કડવી વાણીમાં કહ્યું: “આ બહુ ભો તે મા-બાપ માટે રડતાંય એને લાજ આવે છે !'
કાકા, કેને જણાવવા કે વ્યવહાર સાચવવા રડવું એ રુદન નથી, પણ ઢાંગ છે. મા–બાપના ઉપકારથી આખું અંતર ભરાઈ જાય અને આંખમાંથી આપમેળે આંસુની ધારા વહી જાય એ જ ખરું રડવું. વળી સંસારમાં સદાકાળ કેણુ રહ્યું છે? જન્મેલાને મરણ તે છે જ.
બહેચરદાસના મનમાં કવિતા કુરી રહી– જન્મ જે જે અવનિતાલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકળ જનને, કર્મથી ના બચે છે; છે પૃથ્વીમાં સકળ જીવડા કર્મથી પંથીઓ રે, વૈરાગીને સકલ ઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ.” બહેચરદાસની વાતોએ સમાજ પર ભારે અસર
કરી.
વળી બીજી વાત આવી. માતા-પિતા પાછળ
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શાક કોના ?
૧૩૩
નાત તેા કરવી જોઈ એ ! બહેચરદાસના એ મેટાભાઈ જીવાભાઈ અને ઉગરાભાઈ એ જ નાત કરવાના પ્રસ્તાવ મૂકો. બધાને એમ હતુ કે બહેચરદાસ એમના ભાઈની વાત તેા માનશે જ પણ બહેચરદાસના મનમાં તેા જુદા જ વિચાર! રમતા હતા. પ્રભુ મહાવીરના ઉપદેશ એમણે પચાવ્યા હતા. આ કપરી વેળાએ એમના મનમાં પ્રભુ મહાવીરની વાણી ગુંજવા લાગી :
'
સદા અપ્રમત્ત અને સાવધાન રહીને, અસત્યને ત્યાગી, હિતકારી સત્ય વચન જ મેલવુોઈ એ. સત્યની આજ્ઞા ઉપર ઊભેલેા બુદ્ધિશાળી માનવી મૃત્યુને તરી જાય છે. સત્યમાં દૃઢ રહો. સત્યરત મેધાવી વ્યક્તિ બધાં પાપાનો નાશ કરે છે.’
બહેચરદાસ સત્યને પરમેશ્વર માને; અને ભૂલીને કાઈપણ ક્રિયા કરવા સહેજે તૈયાર ન થાય. એમણે નાત કરવાની વાતનો નમ્રતાથી વિરેાધ કરતાં કહ્યું,
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
· ન્યાત કરવાનો રિવાજ આપણા સમાજને કેરી ખાતા કુરિવાજ છે. જે રિવાજ માત્ર રૂઢિ બની ગયે હોય એને તજવા જોઈએ. વ્યાજે રૂપિયા લાવીને આવી ન્યાત કરવાથી વિજાપુરના ઘણા કણબીએ દેવાદાર થયા છે. આનાથી મૃત માતા-પિતાને કંઈ લાભ થતા નથી, એટલું જ નહિ, આને કારણે જીવતા રહેલાઆને ગેરલાભ થાય છે. તેઆ વ્યાજમાં એવા દટાઈ જાય છે કે એમનું જીવતર માતથીય બદતર થઈ જાય છે. કેાઈના અવસાનના શાકમાં શીરે—પૂરી ખાવાં—ખવડાવવાં એ રિવાજ ખરાબ છે. આપણા ધેરથી આ રિવાજ બંધ થશે તેા બીજા ધણાઆનુ ભલુ થશે.’
બહેચરદાસની વાતથી ઘણા નાતીલાઆને આંચકા લાગ્યા. જૂના રિવાજથી ટેવાયેલાં નવું વિચારી શકે કેમ ? માન્યતામાં ડૂબેલા સત્યને નિહાળી શકે કયાંથી ? આખરે ધીરે ધીરે બધા વીખરાવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨હવું શાને ? શેક કોને ?
૧૩૫
બહેચરદાસ રાત્રે વિદ્યાશાળામાં જઈને સૂઈ રહ્યા. મધરાતે એમની આંખ ઊઘડી ગઈ. એમને માતાપિતા યાદ આવ્યાં. રાતના અંધકારમાં જાણે પોતાની સામે માતા-પિતા ઊભાં હોય તેવું લાગ્યું.
બહેચરદાસથી આપોઆપ હાથ જોડાઈ ગયા અને કહ્યું : “હે પિતા, હૈ માતા, તમારી પાસે રહીને હું તમારા ઘડપણની લાકડી બની શકયો નહિ. તમને સંતોષ આપવા મેં નોકરી સ્વીકારી. મારી પ્રગતિની આડે તમે કદી આવ્યા નહિ. હે માતા-પિતા ! મારાથી કોઈ અવિનય થયો હોય તો મને ક્ષમા આપશો.”
રાત વધતી ગઈ. બહેચરદાસના અંતરમાં એક પછી એક સ્મરણો ઊભરાવા લાગ્યાં. એમણે કવિતામાં પિતાનું હૈયું ઠાલવીને માતા-પિતાને અંજલિ આપી.
નાતના નરસી ગેર સવારે બહેચરદાસ પાસે આવ્યા. એમણે મૃત માતા-પિતાની પાછળ કેટલીક વિધિઓ કરવાની વાત છેડી, ગાયનું પૂછ પૂજવાની,
viાબ
તે
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કાયટું સરાવવાની અને શય્યાદાનની વાત કરી. આ વિધિઓ ન કરાવે તે મરનારની અવગતિ થાય. પૂર્વજની અવગતિ જેવું બીજું એક પાપ નથી.
બહેચરદાસે ગોર મહારાજને ચેખા શબ્દોમાં કહી દીધું–જીવતાં કરેલી મા-બાપનાં હાડકાંની સેવા એ જ ખરી સેવા છે. એમાં જ સાચું આત્મકલ્યાણ છે. મરણ પામેલા જીવની પાછળ ગાય અને શવ્યાદાન આપવામાં આવે છે, તે મરણ પામેલાને મળતું નથી. જે જીવ જેવાં શુભ–અશુભ કર્મ કરે છે, તેવાં ભેગવવા પડે છે. મૃત્યુ પછી આપેલું દાન મરનારને પહોંચતું નથી તેમજ મરણ બાદ બારણામાં મરેલો જીવ બેસી રહેતો નથી.'
બહેચરદાસની વાતનો નરસી ગોર પાસે કઈ જવાબ નહોતે. એમણે મૂંગે મેએ વિદાય લીધી.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એલોG!
૧૩
બહેચરદાસ જ્યાં નજર નાખે ત્યાં એમને માતાપિતા જ દેખાય. આખું બાળપણ એમની નજર સામે તરવરવા લાગ્યું. માતા–પિતાના શોકથી હૈયું ઊભરાવા લાગ્યું. અંતરમાં અકળામણ થવા લાગી. ચિત્ત વિહ્વળ બન્યું.
બહેચરદાસ પથારીમાંથી ઊઠયા. બહાર આવ્યા. હજી ભર–ભાંખળું થયું હતું. ગામ આખું વહેલી સવારની મીઠી નીંદમાં સૂતું હતું, ત્યારે બહેચરદાસ એકલા સ્મશાનને માર્ગે જતા હતા.
એકાંતમાં આવેલી સ્મશાનભૂમિ પર નીરવ શાંતિ
F
ril
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
છવાયેલી હતી. માત્ર કયારેક શિયાળવાની લાળીથી શાંતિનો ભંગ થતા, પણુ અ ભંગ શાંતિની ભયાનકતામાં આર વધારો કરતા. પણ બહેચરદાસે તેા જીવનમાં ભયને જાણ્યા જ નહોતા.
પિતાને જે ઠેકાણે દાહ દેવામાં આવ્યા હતા ત્યાં જઈને એ બેઠા. મનમાં વિચારનું ધમ્મરવલેાણુ ચાલતું હતું. માતાનું વહાલ અને પિતાનો પ્રેમ વારેવારે યાદ આવતાં હતાં. વનના બનાવા ચિત્રની માક મનમાંથી પસાર થતા હતા.
(
બહેચરદાસે થાડી રાખ મસ્તક પર ચડાવી અને કપાળે તિલક કરતાં કહ્યું : હે પૂજનીય પિતા અને વંદનીય માતા, તમારા શરીરની રાખ પણ મારે મન પૂજ્ય છે. તમારા ઉપકારના બદલા તે હું નહિ વાળી શકું પણુ આ રાખ મસ્તકે ચડાવીને પ્રતિજ્ઞા કરું છુ કે આજથી લેાકેાને આત્મશાંતિના સાચા મા બતાવીશ, મારા હૃદયમાંથી મેહ, માયા અને દુગુ ણના
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલો જાને રે
૧૩૯
દોને તેમજ એ બધાંના મૂળકર્મને બાળી નાખીશ. તમે જ્યાં હો ત્યાં તમને શાશ્વત શાંતિ મળે ! હે માતા-પિતા, તમારા શરીરની પવિત્ર ભસ્મ અત્યારે મારે માથે ચડાવું છું અને પ્રતિજ્ઞા કરું છું કે હવે વારંવાર માતાપિતા ન કરવા પડે એ માટે પરમાત્માની સેવાભક્તિ કરીશ.”
બહેચરદાસને આ કોઈ મશાન વૈરાગ્ય કે શોકના આઘાતથી જાગેલો કેઈ વાંઝિયે વિચાર નહોતા. આમાં તો એમની વૈરાગ્યવૃત્તિને અવાજ રણકતા હતો. એ અવાજને અમલ કરવાનો નિશ્ચય તો એમણે કયારનોય કરી નાખ્યા હતા.
અમદાવાદથી વિજાપુર આવતી વખતે બહેચરદાસ પ્રાંતિજ થઈને આવ્યા હતા. શેઠ નથુભાઈના પુત્રી વીજીબહેન પ્રાંતિજમાં પરણાવેલાં હતાં. વીજીબહેન બહેચરદાસ પર ભાઈ જેટલે ભાવ ધરાવે.
આ વહાલસોયી બહેને પૂછયું : “ભાઈ, તમારાં
SSSSS =
ill
1
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી માતા-પિતા ચાર-પાંચ દિવસના અંતરે સ્વર્ગસ્થ થયાં. એનો આઘાત ઘણે વસમે હોય છે, પણ તમારા જેવા ભણેલાને હું વધુ શું કહું? હવે તમે શું કરશો?
“બહેન, હવે કદી ન મરે તેવાં મા–બાપ કરીશું.'
વીજીબહેન બહેચરદાસની વાત સમજી શકયાં નહિ. એમણે તરત પૂછી નાખ્યું, “અરે, કદી ન મરે એવાં મા–બાપ તે વળી હોતાં હશે?”
હા બહેન, એવાં મા-બાપ હોય અને તે છે શુદ્ધ પરિણતીરૂપ માતા અને શુદ્ધ ઉપગરૂપ પિતા.”
બહેચરદાસ કોઈ જુદી માટીના માનવી હતા, કોઈનોખા મલકમાં વસનારા હતા. ધ્યેયની પાછળ દીવાના બન્યા વિના દિવ્યતાની પ્રાપ્તિ કયાંથી થાય ?
વીજીબહેન ભાઈના જવાબથી ચમકી ગયાં. એમણે કહ્યું : “તો શું તમારી ઈચ્છા ચારિત્ર લેવાની
s
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકલા જાને રે
૧૪૩
'
હા બહેન, સ ંસાર સમુદ્ર છે. સરીર નાવ છે. આત્મા નાવિક છે. મારે આત્માની સહાયથી સંસારને તરવેા છે. મૃત્યુના મારણના માર્ગ છે ધર્મના. મારે એ માર્ગે સંચરવું છે. માતાપિતાનુ મૃત્યુ થતાં ગૃહસ્થ રહેવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. હવે ચારિત્ર લેવાનું બાકી રહે છે.’
વહાલસોયી વીહેને બહેચરદાસ ઉપરના પેાતાની માતાના વાત્સલ્યની વાતથી એમના નિશ્ચયને નાણી જેવા પ્રયત્ન કર્યા. એમણે કહ્યું : ૮ અરે ! જડાવકાકી તમને દીક્ષા લેવા દેશે નહિ. તમને પરણાવવાના એમને ઘણા ફાડ છે.’
બહેચરદાસને આવી કેાઈ વાત ચળાવી શકે તેમ નહોતી. ડાભલાના જૈન દેરાસરમાં સંસારની વૃદ્ધિને રાકી દે એવી બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞાતા પાતે કયારનાય લઈ ચૂકયા હતા. એમણે કહ્યું : - બહેન! મારે। રાહ તે નક્કી થઈ ચૂકયો છે. સાંસારિક ભાગના
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સુખમાં મને શ્રદ્ધા રહી નથી. બ્રહ્મચર્યનું વ્રત તો મેં ક્યારનુંય લઈ લીધું છે.”
તે સંસારમાં બ્રહ્મચારી બનીને રહેજો ને ! શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે?” બહેને એક અજબ દલીલ કરી.
સંસારમાં રહી બ્રહ્મચર્યનું પાલન કરવું, શ્રાવકનાં બાર વ્રત ધારણ કરીને રહેવું, એના કરતાં તો ત્યાગી થઈને, આત્માની શુદ્ધિ કરીને જન્મ–મરણના ફેરામાંથી આત્માને મુક્ત કરવાનો ધર્મપુરુષાર્થ શા માટે ન કરું ? બહેન, મને તો એની જ લગની લાગી છે.
અરે પણ સાધુ થવામાં તે ભારે દુ:ખ છે.” વીજીબહેનના પતિ લલ્લુભાઈએ કહ્યું.
“સાચી વાત. સંસાર જે દુ:ખથી ભાગે છે એ દુ:ખને સામે પગલે વધાવીશું. સંસારને મહેલમાળિયાં ખપે છે, અમે જંગલને જગાડીશું. જગતમાં ખાવાને ઝઘડા થાય છે. મારે ભૂખના વૈભવને માણવા
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
-
~
એકલે જાને રે છે. સંસારના ભાગમાં સુખ માનનાર અંતે ભેગનો રોગી બને છે. મારે તે તપ-ત્યાગના તેજને અપનાવવું છે.”
બહેચરદાસ મનોમન સંસારનાં બંધનો છેદી રહ્યાં હતાં.
વિજાપુર આવ્યા પછી એમણે પ્રકાશને પંથે જવાનો પોતાનો નિર્ણય શેઠ નથુભાઈને જણાવ્યુંઅને એ માટે સૌપ્રથમ પોતાના આ ધર્મપિતાની રજા માગી. એમણે બહેચરદાસની યોગ્યતા જોઈ હતી, માટે મંજૂરી આપી. પછી બહેચરદાસ જડાવકાકીની રજા માગવા ગયા. એમના દીકરી વીજીબહેને તે કયારનીય બહેરદાસના નિર્ણયની જાણ પોતાની માતાને કરી દીધી હતી. માતાએ મૂંગે મેં એ અંતરની આશિષ આપી. ને તે પછી બહેચરદાસ કણબીના માઢમાં ગયા. ત્યાં એમણે ભાઈ – બહેનને ભેગાં કર્યા, ને સગાં –
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
સંબધીઆને મેાલાવ્યાં. કદીય કાઈ ને કટુ વચન કહેવાયુ હોય તેા સૌની માફી માગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ'સારના સંબધે આજે અળગા થતા હતા, છતાં ન કયાંય રુદન કે ન કયાંય હાયકાર. બધા ગભીર બનીને બેઠા હતા. છેલ્લે સાંસારિક સ ંબધે છેલ્લી વિદાય લેતાં બહેચરદાસે કહ્યું :
—
• એક દિવસ મારાં પૂજ્ય માતા – પિતા ગયા તેમ સહુને જવાનુ છે. હું જરા વહેલા જાઉં છું. જે આખરે છેાડવાનુ છે તેને વહેલુ છેાડુ છું. તેનુ લેશ માત્ર દુઃખ ન ધરશેા. લેણા – દેણામાંમે બનતી મદદ કરી છે. ધર કે ખેતીમાં હવે મારા કાઈ ભાગ નથી. સોનામાં કે સ્ત્રીમાં મારુ મન નથી. સ્વમાત્રના ત્યાગ કરે તે સાધુ. હવે મારું ઘર ઉપાય બનશે. મારી ખેતી એ પરમાત્માપદની પ્રાપ્તિનેા પ્રયત્ન બનશે. પરમેશ્વરની ભક્તિમાં હવે હું મારું જીવન વિતાવીશ.’ જેમ વરસાદથી ભરેલી વાદળી જળના છંટકાવ
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
;
જ
1
]
કો
-
-
}
I
-
-
*''''
-
'
ક
જી,
Niti
1
I
]
- = = - - - |-- - - - સહુની વિદાય લેતા બહેચરદાસ
૧૦
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
કરતી કરતી, આકાશમાં આ જાય તેમ બહેચરદાસ એક પછી લેતાં આગળ વધવા લાગ્યા.
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
પારથી પેલે પાર સરી એક સહુની વિદાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવો કાઈ ઉપાય
હવે અમને અટકાવી શકે નહોતા. બધાએ લાગણીભીના હૃદયે રજા આપી.
૫
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() મંગલમય પરિવ
ગાય પિતાનું દૂધ પતે પીતી નથી. વૃક્ષો પોતાનાં ફળ પોતે ખાતાં નથી. નદી પોતે પોતાનું જળ પીતી નથી.
માત્ર મનુષ્ય જ એ છે કે જે સાપણની માફક પિતાનું પોતે જ ખાધા કરે છે, ભગવ્યા કરે છે ! પણ ન્યાયની રીતે તો લેનાર કરતાં દેનાર મોટો ગણાય છે. જે કંઈ સારું હોય એ તે સંસારને જ દેવાનું હોય.
બહેચરદાસ વિચારમાં ઊતરી પડયા. એમના હૃદયમાં કોઈ મહાસાગર ઊછળતો હતો અને એના
ST
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
૧૪૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી અંતરમાં પડઘા પડતા હતા.
“તને મનુષ્યદેહ મળ્યો, સારો દેશ મળે, સારું કુળ મળ્યું, સારું શરીર મળ્યું. હવે મહામહેનતે પ્રાપ્ત કરેલા મનુષ્ય જીવનને ધર્મથી શોભાવી જાણુ. ધર્મ આચરવામાં ઘડીનીય ગફલત ન ચાલે. પળને પણ પ્રમાદ ન પાલવે.
ભગવાન મહાવીરે પોતાના શિષ્ય ગૌતમને કહેલાં એ વચનોની ભરતી બહેચરદાસના હૈયામાં ઊભરાતી હતી. એમનું અંતર પોકારતું હતું, “અરે હવે ઘડીનેય વિલંબ ન કરીશ. સાગર ભરતીએ હોય ત્યારે જ નાવ છોડી મૂકવામાં મજા છે. ઊઠા દે લંગર, છોડ દે નૈયા ! '
તેઓ તરત પાલનપુર પહોંચ્યા.
એમણે વિનંતી કરી : “મહારાજ, મને દીક્ષા આપ.”
કેમ એકદમ?” પાલનપુરમાં બિરાજતા ગુરૂ
J62
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૪૯ દેવ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી મહારાજે પૂછ્યું.
એકદમ નથી. વર્ષોના વિચારને આજે આચારમાં મૂકવાની વેળા આવી છે. નિર્ણય કરી ચૂક્યો છું. પહેલા મુહૂર્ત ને પહેલી પળે ભગવતી દીક્ષા અંગીકાર કરવી છે.”
કોઈની રજા, કોઈની મંજૂરી નથી લેવાની?”
રજા અને મંજૂરી સહુની લઈને આવ્યો છું, ગુરૂદેવ !”
સુખસાગરજી મહારાજ બહેચરદાસને વર્ષોથી ઓળખતા હતા. એમને એમના અગાધ જ્ઞાનનો પરિચય હતા, એમની સાધનાની પણ જાણકારી હતી. એમણે તરત જ મંજૂરી આપી.
પાલનપુર શહેરમાં દીક્ષાના ઉત્સવને રંગ વધતો જતો હતો. કુમકુમના છાંટણવાળી કંકોત્રી ગામેગામ પહોંચી ગઈ હતી. ભાવિકજને આનંદના
=
=
===
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
૧૫૦
ઉમંગે આવી રહ્યા હતા.
સેાનેરસી અબાડીથી આપતા ગજરાજ લાવવામાં આવ્યા. વરઘેાડા ાભાવવા માટે ગજરાજ દ્વાર પર ઝુલી રહ્યો હતા. પાલખીઆ અને ઘેાડાગાડીશણગારાઈ ચૂકી હતી. વાજિંત્રોના નાદ આખા નગરમાં ગૂંજી રહ્યા હતા.
ઇન્દ્રધ્વજ પતાકાઓ ફરકાવતા માખરે શાભતા હતા. પાછળ મહાજનની ધામધૂમ હતી. દીક્ષાના ભાવિકને છેલ્લે છેલ્લે શણગાર સજેલા જેવા માટે કઈ કઈ સામગ્રીઓ આવતી હતી. કેાઈ નવસેરા હાર, કાઈ હીરેજડી વીટી તા કાઈ નીલમપન્ના જડયો શિરપેચ તે કાઈ રેશમી કારના ધેાતિયાં લાવ્યાં હતાં.
ઘેર ઘેરથી બહેચરદાસને જમવાના ભાવભર્યા નોતરાં આવવા લાગ્યાં. ભાવિક વગ તા હાંશથી વિધવિધ મિષ્ટાન્ન તૈયાર કરી રાખતા, પણ બહેચરદાસ આ
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૧ અનેક ચીજોમાંથી એક જ ચીજ લેતા. કોઈ વળી વહાલથી કહેતું કે આજે તો આ મિષ્ટાન્ન આરોગો. કાલે દીક્ષા લેશે, પછી આવું કયાં મળવાનું છે ?
બહેચરદાસ સાવધ હતા. નળરાજાના પગનીકારી પાનીમાંથી કલિ પેસી ગયો હતો. એ કથા એમને જાગતા રાખતી હતી. ચાર કંઈ દરવાજેથી આવતો નથી, પણ નાનકડા જાળિયા વાટે ઘરમાં ઘૂસી જાય છે. સાવધ બહેચરદાસે એટલું જ કહ્યું,
“લાંબા વખતથી જે ભેગ-ઉપભેગનો સંયમ જાળવ્યા એ દીક્ષા લેવાના અવસરે શા માટે છોડું? એવી જ ઈચ્છા હોત તો દીક્ષા લેવાનો વિચાર શા માટે
કરત ?”
વાહ ! કેવો વિચાર! કેવી વાણી! કેવો સંયમ!
કેટલાક શ્રાવકો આવીને એમને અમૂલખ જવાહર પહેરવા વિનંતિ કરતા, પણ બહેચરદાસને માટે તે શીલ એ જ સાચે શણગાર હતું. વિદ્યા એ એમનું
જ
;
;
મિન
' Trir
Initપાક LI'lbii કઇ સંબLI: ::::
,
SH :
::
:
-
જામ
Helli *** . . મiliાપા.' '
- HE
ij*qi ::
.
'Hindutvij
***
મi
'
કે
'
પણws
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ધન હતું. ગુણ એ જ એમની શોભા હતી.
કેટલીક સ્ત્રીએ બહેચરદાસને પીઠી ચોળવા આવી હતી. બહેચરદાસે એમને નમસ્કાર કરીને કહ્યું,
મારી માતાઓ અને બહેનો, આ દેહ પર પીઠી ચાળવાની કેાઈ જરૂર નથી. આત્મા પર તો આજે આપોઆપ પીઠીને પીળો રંગ ચડી રહ્યો છે. દસ વર્ષથી સ્ત્રી–સ્પર્શની મારે બાધા છે. હવે થોડા વખત માટે એને ભંગ કર ઉચિત નથી.”
પીઠી ચેાળવા આવેલી શ્રાવિકાઓ નતમસ્તકે ચાલી ગઈ
વિ. સં. ૧૯૫૭ના માગસર સુદ છઠ્ઠને એ દિવસ હતા. એ દિવસે દીક્ષા મહોત્સવનાં વાજાં વાગ્યાં. વરઘોડો ચડયો. બહેચરદાસ હાથીની અંબાડીમાં બેઠા. સરખેસરખી સાહેલીઓએ કંઠ-ઝંકાર કર્યો. જયજયકારના ધ્વનિ સાથે યાત્રા ચાલુ થઈપણ બહેચરદાસ હાથીના હોદે માત્ર બેઠા હતા એટલું જ, એમનું
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૩ મન તો કઈ ઊંડા ચિંતનમાં ડૂબી ગયું હતું અને આત્મવિચારણાની પાટે બેઠું હતું. મનોમન એ એક પછી એક નિરધાર કરે જતા હતા :
સ્તુતિ અને નિંદાથી દૂર રહીશ- હર્ષ અને શોક ધારણ કરીશ નહિ, રાગદ્વેષને સેવીશ નહિ, નિંદા કરનાર પર પણ વેર નહિ રાખું.
બહેચરદાસ આવા આવા વિચારમાં મશગૂલ હતા. ૨૭ વર્ષના જુવાન અને તેજસ્વી બહેચરદાસને જોઈને નગરજને આપોઆપ બે હાથ જોડી નમસ્કાર કરતા હતા. બહેચરદાસ સામે બે હાથ જોડતા હતા. પણુ અંતરમાં તો પિલી ધર્મવિચારણુ જ ચાલુ હતી.
ચારે કોર એમની વાહ વાહ થઈ રહી હતી પણ બહેચરદાસનું મન તો, જળમાં કમળની જેમ, એ બધાથી અલિપ્ત જ રહેતું. એ વિચારતા હતા : આ વાહ વાહ કંઈ મારી પોતાની નથી, પણ એ તે મહાવીરે બતાવેલ, અહિંસા, સંયમ, તપમય ધર્મનું
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી
-
૪
-
:
માં
'
k, ,*:- . '
WINળ
પાલનપુરમાં યોજાયેલે દીક્ષા મહોત્સવ
jl[
it
:
-
કાકા
,],
2
Lઇનyli
.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૫ બહુમાન છે. આ મારા જયજયકાર થતા નથી, પણ સર્વમંગળકારી ધર્મમાર્ગના જયજયકાર થાય છે. કોઈ મને વંદન કરતું નથી, પણ મહાવીરના આદેશને વંદન કરે છે. - દીક્ષાનો વિધિ સમાપ્ત થયો અને એમને માટે એક નવું જીવન શરૂ થયું. સાવ હલકું ફૂલ જેવું જીવન ! નિસ્પૃહી સાધુને તે કઈસ્પૃહા હોય?
બહેચરદાસમાંથી બનેલા બુદ્ધિસાગરની આત્મસાધનાની યાત્રા શરૂ થઈ.
મેરા આતમ આનંદ નૂર, અમિરસ છાય રહા. હમ લાલન મસ્ત ફકીર, અમિરસ પાન લહા. બ્રહ્મચિદાનંદમય પ્રભુ રે, નિરખી હુઆ મસ્તાના, બુદ્ધિસાગર” આતમ મેં ૨, હુઆ પરમ ગુતાના. અમિ.”
*
શS
IT
R
કહoછે.
ir
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણાનો
૧૫
પાની તેા બહતા ભલા ! સાધુ તેા ચલતા ભલા !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર
જુવાન મુનિ બુદ્ધિસાગરજી ઠેર ઠેર વિહાર કરે છે. મનમાં સતત પરમાત્માનું ચિંતન ચાલ્યા કરે છે. તે એકાંત મેળવીને ગ્રંથલેખન કરે છે; તક સાંપડતા વિદ્વાનોનો સ`ગ કરે છે. આ બધુ ય કરે છે, છતાં ધ્યાન ા મેાક્ષ પર જ રાખે છે. ધ્યાનની ઉપાસના સતત ચાલતી રહે છે.
For Private And Personal Use Only
મુનિ બુદ્ધિસાગરના કપાળમાં શુભ ચિન્હ સમેા ચંદ્ર શાભે છે. એમના બાહુ ઢીંચણ સુધી પહોંચતા
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાને સાગર
૧પ૭ હોવાથી તેઓ આજાન બાહુ મહાપુરુષ લેખાય છે. આટલા લાંબા હાથ એ સાચી મોટાઈનું લક્ષણ લેખાય છે. એમના હાથ–પગના અઢારે આંગળા પર ચંદ્ર છે. એ સંતના પહાડી અવાજમાં વીરતાને ધબકાર છે, તો કોમળ હૃદયમાં કરુણુ અને કવિતાની ભીની-ભીની સરવાણી વહે છે. કસાયેલા મજબૂત દેહ પર આત્માની કાંતિ વિલસે છે. તેઓ સદા મસ્ત સાધકની મસ્તીમાં ડૂબેલા રહે છે. એમના વર્તનમાં સાચા યોગીની જગત તરફની બેપરવાહી દેખાય છે.
તેઓ વ્યાખ્યાન કરે છે, ઉપદેશ આપે છે, સામાજિક સુધારણા માટે ઝઝૂમે છે, ચિંતનથી ભરપૂર ગ્રંથો લખે છે, ધ્યાન કરીને આત્માને પંથે સતત પ્રયાણ ચાલે છે, છતાં આ જાગૃત સાધુ પોતાનું ધ્યેય કયારેય ચૂકતા નથી. સતત સાવધાન રહીને આત્મનિરીક્ષણ કરે છે. ડાયરીમાં એની નોંધ કરે છે, ભૂતકાળમાંથી બોધપાઠ લે છે અને ભવિષ્યને ઘડે છે.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિ. સં. ૧૯૬૮ના માગશર સુદ છઠના દિવસે આ મુનિરાજ પિતાની ડાયરીમાં સાધુજીવનનું સરવૈયું કાઢતાં લખે છે—
આજ દીક્ષાનાં અગિયાર વર્ષ પૂર્ણ થયાં અને બારમા વર્ષમાં પ્રવેશ થાય છે.
અગિયાર વર્ષમાં એકંદર ચારિત્રમાર્ગની આરાધના સારી થઈ છે. ગામડાઓમાં સમાધિમાં વિશેષ પ્રકારે રહેવાતું હતું, ને શહેરમાં ઉપદેશમાર્ગની વિશેષતઃ પ્રવૃત્તિ કરાતી હતી.
ત્રીશ ઉપર પુસ્તકો લખાયાં, તેમજ પાઠશાળા આદિની સ્થાપના કરી. કોઈની સાથે ધમાધમ થઈ
નથી.”
બારમા વર્ષમાં પ્રવેશતાં નીચે પ્રમાણે સંકલ્પો કરું છું–
ઔપદેશિક કાર્યમાં તત્પર રહેવું. “ચારિત્ર સમાધિનું અવલંબન કરવું.
W
પી
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાને સાગર
૧૫૯ ઉપાધિથી દૂર રહેવા યત્ન કરવો. “પ્રારબ્ધ કર્મયોગે થતી વેદનીય–ઉપસર્ગ આદિને સહન કરવા સમતાભાવ રાખવો.
અભિનવ જ્ઞાન ખીલે એવાં ધાર્મિક પુસ્તકનું વાચન કરવું.
વિ. સં. ૧૯૭૦માં પેથાપુરને શ્રીસંઘ શ્રી બુદ્ધિસાગરજીને આચાર્યની પદવી આપે છે. માગશર સુદ પૂર્ણિમાના શુભ દિને ચતુર્વિધ સંઘે તેઓને આચાર્ય તરીકે જાહેર કર્યો. સાધુજીવનમાં આચાર્ય પદવી એ ઘણો મોટો બનાવ કહેવાય. પરંતુ આ નિઃસ્પૃહી સાધુએ પોતાની ડાયરીમાં આ અંગેની વાત માત્ર એક જ લીટીમાં લખી છે ! તેઓ નોંધે છે–
સંવત ૧૯૭૦માં માગશર સુદ પૂર્ણિમા, શનિવાર, તા. ૧૩-૧૨-'૧૩ ચતુર્વિધ સંઘ સમક્ષ અનેક ગામ-શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની સંમતિ અને આગ્રહથી આચાર્યપદ, વ્યવહારે,
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અનેક સંજોગોમાં, અપેક્ષાએ, પેથાપુરમાં ગ્રહણ કર્યું.”
આટલી નોંધ લખીને તેઓ પેથાપુર અને સાબરમતીના સૃષ્ટિસૌંદર્યનું વર્ણન કરે છે અને પોતે કયાં કયાં ધ્યાનસમાધિ લગાવી તેની નોંધ કરે છે.
કેવી અનેખી છે એમની નમ્રતા અને અનાસક્તિ! ન કેાઈ પદવીની લાલસા, ન પદપ્રાપ્તિને હરખ. જીવનને સમતાભાવે જીવવા ચાહતા સાધુને માટે તો સમતા એ જ શણગાર. સુખ કે દુ:ખમાં ચિત્તની. એકસરખી સ્વસ્થતા એ જ સદાને આનંદ.
સુરતમાં એક ધનિક સજજનના ઘર-દેરાસરમાં પૂજા ભણાવાતી હતી. એણે મોંઘેરા હીરાની મનોરમ આંગી રચી હતી. આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પ્રભુ સામે ભાવથી પૂજા ભણાવી રહ્યા હતા. એવામાં એક મુનિરાજે આંગીના વખાણ કરતાં આચાર્યશ્રીને કહ્યું :
F
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસમાંથી શ્રીમદ્ભુદ્ધિસાગરસુનીશ્વરજી
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાનો સાગર ઓહ ! કેટલી બધી કીમતી આંગી રચી છે !”
આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ મુનિરાજના અહોભાવ તરફ લક્ષ આપ્યું નહિ. મુનિરાજે ફરી આંગીની તારીફ કરતાં આચાર્યશ્રીને કહ્યું : “અરે, આપને ખબર છે? આજે તે પાંચ લાખના હીરાની આંગી થઈ છે.
પ્રભુની પૂજામાં તલ્લીન થયેલા આચાર્યશ્રીએ મુનિરાજની વાત સાંભળી ન સાંભળી કરી. મુનિરાજે માન્યું કે એમની આવી મહત્વની વાત આચાર્યશ્રીએ સાંભળી નથી. પરિણામે ત્રીજી વાર એમણે આંગીની પ્રશંસા કરતાં કહ્યું : “આવી પાંચ લાખના હીરાની આંગી આપે આ અગાઉ કયાંય જોઈ હતી ખરી?”
આખરે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ કહ્યું : પ્રભુની આંગી જોતી વખતે તમારી નજર આગી પર અટકવી ન જોઈએ, પણ પ્રભુ પર ઠરવી જોઈએ.
: :
.!
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
આંગીનુ' હું અનુમાદન કરું છું, પરંતુ આવી આંગી જોતી વખતે આપણે એ વિચાર કરવાના હોય કે આથી પણ વધુ કીમતી જર–ઝવેરાતને પ્રભુએ તુચ્છ ગણીને સ્વેચ્છાએ છાંડી દીધા હતા. કેવા એમના અપરિગ્રહ ! વળી અંતરમાં એવું ભાવીએ કે આનાથીય મૂલ્યવાન આભૂષણાના પ્રભુએ પળવારમાં ત્યાગ કર્યાં હતા અને હું કેવા પામર છું' કે આવા પદાર્થો પરની મારી આસક્તિ જતી નથી ?
આમ આચાર્ય શ્રી સત્ય કહેતાં કદી અચકાતા નહિ. નિકટના સાધુ જન હેાય કે અજાણી સંસારી વ્યક્તિ હાય, છતાં એ સત્યના યાહ્ના સત્ય અંગે કાઈ આંધછેાડ કરતા નહિ.
સાધુજીવનના કેટલાંક ભયસ્થાનાને તેઓ ખરાખર જાણતા હતા. સાધુ તરીકેનું એમનું જીવન અનુકરણીય હતું. તે સ્ત્રીઓના પરિચયથી દૂર રહેતા. વળી સ્ત્રીઓને એકલા વંદન કરવા આવવાની,
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
~~~~~~~~~
~
~~~~~~~~~~
~
~
~
~~~~
~~~~~~~~
કરુણાનો સાગર એકાંતમાં વાર્તાલાપ કરવાની તેમજ વ્યાખ્યાન સિવાય એમના સ્થાનકમાં આવવાની મનાઈ હતી. આમ છતાં એમનાં વ્યાખ્યામાં સ્ત્રી-સમાજ તરફને એમનો ઊંડે આદર દેખાઈ આવતે.
જીભના સ્વાદને તે એમણે પહેલેથી વશ કર્યો હતો. કણબીના આ સંતાને બાળપણથી જ રાત્રિભજનનો ત્યાગ કર્યો હતો. લસણ અને ડુંગળી તજવાને પરિણામે ઘણીવાર ભૂખ્યા રહીને દિવસે કાઢયા હતા. કયારેક કાચા ઘઉ કે કાચી બાજરી ચાવીને પાણી પી લઈ પેટની આગ બુઝાવી હતી. સાધુ થયા પછી તો જે આહાર મળે તે બધા એક જ પાત્રમાં ભેગું કરીને ખાઈ લેતા. તેઓ સવારમાં ચા, બપોરે ભોજન અને સાંજે વાળુ એમ ત્રણ વખત ભજન લેતા નહિ. ચોવીસ કલાકમાં બસ એક જ વાર ખાવાનું ! પછી જમવાની કેઈ પળોજણ નહિ.
વિ. સં. ૧૯૫૬માં સૂરિજી માણસામાં આવ્યા
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
હતા. આ સમયે ભેજન કરતી વખતે સ્વાદિષ્ટ ઓસામણુ ખૂબ ભાવી ગયું, પણ એ જ પળે વિચાર આવ્યું કે આ તે હું જીભના સ્વાદને ગુલામ થઈ રહ્યો છું. તરત જ આ જાગૃત આત્માએ ઓસામણુમાં પાણી નાખી દીધું અને એને ફિકકું બનાવી ખાધું. ઓળી પર તો એમને અદૂભુત શ્રદ્ધા હતી. મૃત્યુના મેંમાં સપડાયા છતાં એક વાર એને છોડી નહોતી.
બાળપણમાં અબોલ જીવોની આંતરડીને અવાજ સાંભળનારા શ્રી બુદ્ધિસાગરસૂરિ પોતાના પ્યારા વાછરડાની વેદનાભરી રસીસે જીવનભર ભૂલ્યા. નહોતા. એક વાર તેઓ પોતાની ડાયરીમાં કબૂતર પર કવિતા લખતા હતા. કવિતા લખે ત્યારે એમાં એકરૂપ બની જતા. એમના અંતરના ભાવ અને કુદરતનાં હેત એટલાં બધાં એકરૂપ બની ગયાં કે કવિતાની બીજી પંક્તિ લખાય તે પહેલાં તો એક કબૂતર આવીને એમની ડાયરી પર બેઠું !
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂણાને સાગર
૧૬૫
એક વાર સૂરિજી પાદરા ગામના વકીલ શ્રી મોહનલાલ હેમચંદ સાથે માણસાના કોતરોમાં ઘૂમતા હતા. અચાનક એક વાંદરો કૂદવા જતા ઠેક
S
જs
STA
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ચૂક્યો અને ઊંડા કતરમાં ગબડી પડયો. સૂરિજીએ એની પાછળ છે કૂતરાઓને દોડતા જોયા. આ જોતાં જ કરુણાભીના અવાજે સૂરિજીએ બૂમ પાડીને કહ્યું : “વકીલજી, જલદી દોડે. જલદી દોડો. પેલા ડાઘિયા કૂતરાં બિચારા વાંદરાને ફાડી ખાશે.”
આટલું બોલીને સૂરિજી પોતે જબરજસ્ત દંડ ઉપાડીને વાંદરાને બચાવવા દોડ્યા. કોતરોને ચઢાણ અને ઢોળાવવાળો રસ્તો હતો. સૂરિજી ઠેકતા અને કૂદતા દોડવા લાગ્યા. આવી પાંચેક નાની ટેકરીઓ વટાવીને ઊંડા કેતરમાં ઊતરી પડી છેક વાંદરા પાસે પહોંચી ગયા, પણ તે પહેલા તે કૂતરાઓએ કામ તમામ કરી નાખ્યું હતું. યોગીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેઓએ કૂતરાઓએ પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં પુણ્યમંત્ર સંભળાવ્યો, અંતે ગગદ કંઠે બેલ્યા : “હે જીવ ! તારી શુભ ગતિ થાઓ !”
--
-
-
-
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાનો સાગર
તે વખતે એમની સાથે દોડેલા સહુએ જ્ઞાની ગુરુના કરુણાભીના અંતરનો અનુભવ કર્યો.
સૂરિજી જ્યાં જ્યાં જતા, ત્યાં પાંજરાપોળમાં જઈને જાતે તપાસ કરતા. પશુઓ તે તેમને પ્રાણની માફક પ્યારાં હતાં. ગાયને માતારૂપે જોતા. ઘણી વાર કહેતા પણ ખરા કે પશુઓએ મનુષ્ય પર કેવા કેવા ઉપકાર કર્યા છે અને સ્વાથી મનુષ્ય ગરજ સર્યા પછી કેવી અપકારી રીતે વર્તે છે.
જગતમાં માનવી બધું તજી શકે છે અને બધું મેળવી શકે છે, પણ જનની અને જન્મભૂમિને કદી તજી શકતો નથી અને તજેલી કદી મેળવી શકતો નથી.
એકવાર સૂરિજી પોતાના વતનની આસપાસના વિસ્તારોમાં ઘૂમતા હતા. મહુડીનાં આ કાતરોમાં નિર્દોષ બાળપણની કેટલીય મોજ માણી હતી. એની હવામાં એક જુદી જ તાજગીનો અનુભવ થતો.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સૂરિજીની સાથે લલ્લુભાઈ નામના એમના એક ભક્ત પણ હતા. આ બંનેએ આ કોતરોમાં એક ઝાડ પર એક વાંદરો બેઠેલો જોયો. ભયથી એ ફફડતે વાંદરો થરથર ધ્રુજતો હતો. મે તને સામે જોઈને એની મતિ મૂંઝાઈ ગઈ હતી.
સૂરિજીએ જોયું તે ઝાડની નીચે એક વરુ બેઠું હતું. વરુ રાહ જોતું હતું કે ડરને માર્યો આ વાંદરો કયારે ઝાડ પરથી નીચે પડે અને હું એને ખાઈ જાઉં !
ઝાડ પર રહેલો વાંદરો પણ શિયાવિયાં થતો હતો. હમણું પડશે કે પડશે ! ' સૂરિજીએ ઈંટનો એક ટુકડો લઈને જોરથી વાંદરાની નજીક ઘા કર્યો.
ઇંટને ટુકડો વાગવાના ડરથી વાંદરો ઝાડ પરથી કૂદ્યો. એક આંબા પરથી બીજા આંબા પર અને બીજા આંબા પરથી ત્રીજી આંબા પર. એ પછી
છે
જ
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાના સાગર
તા એ વાંદરા કાતરામાં ગાયબ થઈ ગયા.
સૂરિજીની સાથે ચાલતા લલ્લુભાઈએ સૂરિજીને પૂછ્યું : ‘ આહ ! સાધુ થઈને આપનાથી પ્રાણી પર ઈંટના ધા થાય ખરા?'
૧૬૯
સૂરિજીએ હસતાં હસતાં કહ્યું : ‘ ભાઈ, કાના આધાર મન પર છે. મેં વાંદરાની નજીક ઈંટના ધા કરીને એની શક્તિને જાગૃત કરી. મારે વિચાર તેને પથરા મારવાના નહેાતે, પરંતુ અને વરુના પામાંથી ખચાવવાના હતા અને થયું પણ એવું જ કે વાંદરાની શક્તિ જાગતાં એ જાતે જ વરુના પજામાંથી છટકી ગયા.’
For Private And Personal Use Only
કરુણા અને અહિંસા એ એક જ સિક્કાની એ બાજુ છે. સૂરિજી કરુણાના સાગર હતા, તે એ જ રીતે અહિ'સાના ભેખધારી હતા. જેનામાં તા અહિંસાની ભાવના જેવા મળતી પણ જૈનેતરામાં એની કંઈક ઉપેક્ષા થતી. સૂરિજી આવા જૈનેતરાને
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
અહિંસાનું મહત્ત્વ સમજાવતા અને હિંસાના પાપ
માંથી ઉગારતા.
એક વાર ધરમપુર રાજના રાજવી સૂરિજીની સુવાસ સાંભળીને એમનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. સૂરિજીએ સાત વ્યસન વિશે એવા સુંદર આધ આપ્યા કે રાજવીએ તરત જ એમની પાસે શિકાર ન કરવાનું વ્રત લીધું.
ગુજરાતના દરિયાકિનારે ડુમ્મસ ગામ આવેલુ છે. ચૈત્રી આળી ઊજવવા સૂરિજી અહી' આવ્યા હતા. રાજ દરિયાકિનારા પાસેથી સૂરિજી પસાર થાય અને માછીમારીને જાળ બિછાવીને બેઠેલા જુએ. સૂરિજીએ
આ માનવીઆને પામર જાણીને એમના તિરસ્કાર ન કર્યા; માંએ કપડું દાબી, મુખ આડું કરીને એમની નજીકથી પસાર ન થઈ ગયા. એમની નજર તેા માનવના આત્માના સદ્ગુણુ પર હતી. તેઓ અભણુ માછીમારે। પાસે ગયા. સીધી સાદી વાણીમાં એમની
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂણને સાગર
૧૭૧ સાથે વાતો કરી, હિંસાની ભયાનકતા સમજવી, દારૂનું દૂષણ સમજાવ્યું. હિંસા અને વ્યસનમાં
બેલા માછીમારોના હૃદયમાં છુપાયેલી દયાની લાગણીને ઢઢળી, પરિણામ એ આવ્યું કે ડુમ્મસના કેટલાય માછીમારોએ એમની પાસે દારૂ અને માંસાહાર છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી.
આમ રાજા હોય કે રંક, સાધુ હોય કે શ્રાવક, જૈન હોય કે અજૈન, એ દરેકને સૂરિજીએ ઉપદેશ આખ્યા-કયારેક તે સામે પગલે જઈને પણ. સાચા ધર્મની આડે પિતાનું માન–અપમાન કદી ન લાવતા. આથી જ તેઓ અઢારે આલમના અવધૂત કહેવાયા.
•
લાયા,
00:
હs:
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળના અજવાળાં
૧૬
ચારે કાર સૂનકાર છે. ઊ’ડાં કાતરા ભેંકાર લાગે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિજી તા સાબરમતીના તીરે એકલા ચાલ્યા જાય છે. એકલ-દોકલ માનવી જ્યાં કદીય ફરકવાની હિંમત ન કરે તેવાં વાંધામાં સૂરિજી નિર્ભયપણે ડગ ભરતા જાય છે અને કોઈ ગુફા જેવી જગ્યામાં જાપ જપવા બેસી જાય છે. કચાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય છે. ત્રણ—ત્રણ ચાર-ચાર દિવસ સુધી અખંડ સમાધિ લગાવી બેસી જાય છે. નિર્ભયને વળી ભય શે ? અભયને આળખનારને બીક હાય ખરી?
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મબળનાં અજવાળાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૭૩
સૂવરના મેટા
એક વાર સૂરિજી આ રીતે ધ્યાન લગાવીને બેઠા હતા. અંતરની દુનિયામાં સરી ગયેલાને બહારની દુનિયાની પરવા કર્યાંથી હાય? સૂરિજી જ્યાં ધ્યાન લગાવીને બેઠા હતા ત્યાં બાજુમાં જ સૂવરની ખેડ હતી. બેડમાંથી બે સૂર અચાનક બહાર આવ્યા. એની નાની-નાની દતાળીએ માનવીને ઇંદવા માટે પૂરતી હતી. તેઆએ પેાતાની મેડ પાસે યાગીને ધ્યાન ધરીને બેઠેલા ોયા. સ્વભાવથી જ હિંસક પ્રાણીએ આ યાગીને જોઈને અહિંસક બની ગયા. અડધે કલાક પસાર થઈ ગયા. એક બાજુ ધ્યાન લગાવીને બેઠેલા યાગી અને સામે ઝનૂની સૂવર ! ધ્યાન પૂરું થતાં સૂરિજી ઊભા થયા. એમના અંતરમાં આન ૬ જાગ્યા. એ દિવસે એમણે આત્માની નિ યતાના અનુભવ કર્યાં. એમને લાગ્યુ કે અભય સામે ભય નિ ળ છે. જે પોતે ખીતા નથી અને બીજાને બિવડા
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
૧૭૪
વતા નથી, એ જ સાચા અહિંસક છે.
સાપ શાંત થઈ ગયા
એક વખત સૂરિજી પેથાપુરના એક મેદાનમાં શ્રાવકના પાંચ સંતાનાને યાગ શીખવતા હતા. તેઆ પોતે સમાધિ લગાવીને બેઠા હતા. એવામાં આતરાદિ દિશાના વાંધામાંથી એક સાપ ફુંફાડા મારતા બહાર આવ્યા અને ધ્યાન લગાવીને બેઠેલા સૂરિજીની સાવ નજીક પહોંચ્યા. પાંચે બાળકે ભયથી ચીસ પાડી ઊઠયા, પણ સૂરિજી જરાય ડગ્યા નહિ. એમના અતરના વાત્સલ્ય આગળ સાપ શાંત બની ગયા. સાચા પ્રેમની ભાષા માનવ તા શું સાપ પણ સમજે છે. સૂરિજીએ હસતાં હસતાં છળી ગયેલાં બાળકાને કહ્યું : · આ સાપ આપણને ઉપદ્રવ કરવા આવ્યા નથી.’ સાચે જ સાપ થેાડીવારમાં શાંતિથી સરકીને દૂર ચાલ્યા ગયેા.
આવી જ રીતે એક વાર સૂરિજીને મહુડીનાં
వీరంద
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૭૫ કોતરોમાં મૂછાળા સાપનો ભેટો થયો હતો. એમની સાથેના કેટલાક તો નાસવાની તૈયારીમાં હતા. સાપ સરિજીની નજીક આવ્યા. બધાનાં હૈયાં ભયથી ફફડી ઊઠયાં, ત્યારે સરિજીએ કહ્યું: “એ તો સંતેની પાસે આનંદ કરે છે. ડરશો મા !”
થોડી વારમાં સાપ સરિઝની બિલકુલ નજીકથી સરી ગયે. તેઓ સહેજે હાલ્યાચાલ્યા નહિ. એમના અંતરમાં જીવમાત્ર પર વહાલ વરસતું હતું. એમનું વાત્સલ્યભર્યું હૈયું જંગલી પ્રાણીઓને એમને
સ્વભાવ ભુલાવી દેતું. ઝનૂની કે ઝેરીલા સાપ પોતાની હિંસક પ્રકૃતિને ભૂલી જતા.
દીપડાને ભેટો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓએ જંગલોમાં વાસ કર્યો અને તે પણ સાવ નિર્જન જંગલોમાં! શહેરમાં માણસથી માણસ ભટકાય એમ જંગલમાં જાનવરે જાનવર અથડાય. એક વાર દીપડાને ભેટો થયો હતો.
-
-
-
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
૧૭૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી દીપડે વાંદરાના શિકારે નીકળ્યો હતો. સૂરિજી નજીk પહોંચતા જ દીપડો શિકાર છોડીને જંગલમાં અલોપ થઈ ગયા હતા.
શ્રી બુદ્ધિસાગરસૂરિની નિર્ભય આત્મદશાથી એવા બનાવો બન્યા કે જેને જગત ચમત્કાર તરીકે ખપાવે. જગત તો સ્વાર્થની પૂજા કરે છે. જગતના લોકો પોતાને કંઈને કંઈ સ્વાર્થ સિદ્ધ કરવા સરિજી પાસ આંટા મારવા લાગ્યા. અનેક રાગિયા-દાગિયાય આવવા લાગ્યા. સૂરિજી તે સદાય હૃદયમાં સહુના કલ્યાણના મંત્રો રટતા હતા. એમને સિદ્ધિઓમાં રસ નહોતો, ચમત્કારથી નામના જમાવવી નહોતી. એ તે યોગી આનંદઘનની માફક પોતાની ધ્યાનની મસ્તીમાં ડૂબેલા હતા. માગનારને ક્યારેક માગ્યું મળતું પણ ખરું. એટલે જેને ફળે એ મહિમાને વિસ્તાર કરે. કોઈકની પેટની પીડા મટી, તો કોઈકની સૂરિજીના આશીર્વાદે સંસારની ઉપાધિ ઘટી.
મ
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને વંદન કરતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૭૭
વ્યાધિ ટળી ગઈ ! વિ. સં. ૧૯૭૫ની વાત છે. માણસાના શેઠ વીરચંદ કૃષ્ણને પેટની ભારે પીડા ઊપડતી પીડા એવી થાય કે જાણે હમણું મરણ આવશે. અનેક ઉપચારો કરવા છતાં કોઈ ઔષધ કારગત નીવડ્યું નહિ. એક વાર પ્રતિક્રમણ વખતે જ સખત પીડા ઊપડી. મૃત્યુ સામે આવીને ઊભું હોય એમ લાગ્યું. સૂરિજીએ આઘો ફેરવ્યો અને તેઓ સારા થઈ ગયા. જન્મને રોગ ગયો.
પેથાપુરના એક શ્રાવકને વ્યાખ્યાનમાં જ તાણ આવી ગઈ. વર્ષોથી આ વ્યાધિ એમને વળગેલી હતી. સૂરિજીએ વ્યાખ્યાન પૂરું થયા પછી એમના શરીર પર
ફેરવ્યો અને તાણ આવતી હંમેશને માટે બંધ થઈ ગઈ
વિ. સં. ૧૫૯ના મોહરમના દિવસે એક જુવાન મહેસાણાથી મુંબઈ જતા અમદાવાદ
TO
/
", as
s
ક
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ઊતરીને સૂરિજીનાં દર્શન કરવા આવ્યા. આ જુવાન મુંબઈમાં ધંધાની શોધ માટે જતો હતો. સૂરિજીએ કેટલીક શિખામણ આપી. સાથોસાથ મુંબઈમાં પ્લેગ ચાલતો હોવાથી એક મંત્ર આપ્યો. આ મંત્ર ભણવાથી પ્લેગને ભય ટળશે અને ઉન્નતિ થશે એમ કહ્યું. એ વ્યક્તિને તે મંત્રબળે પ્લેગન થયા, પણ એમણે મુંબઈમાં પ્લેગના કેટલાય દર્દીઓની સારવાર કરી અને છતાં પોતે જીવલેણ રોગથી બચી ગયા.
એક સાધ્વીજીને રાત્રે સર્પ કરડયો. સૂરિજીએ મંત્રેલું પાણી મેકલાવ્યું અને દેશની અસર ઊતરી ગઈ.
પેથાપુર ગામમાં એક જૈન સજજનને સર્પ કરડયો. સગાં–વહાલાં ભેગાં થયાં. એને મરી ગયેલો જાણી નનામી તૈયાર કરી અને મડદાને ઉપાડીને સ્મશાને જવા નીકળ્યા. રસ્તામાં સૂરિજીને ભેટ થયા. એમણે લોકોને પૂછ્યું : “ભાઈઓ, શું થયું છે?”
k,
s
DOW:
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
આત્મબળનાં અજવાળાં
૧૭૯ લોકોએ જવાબ આપ્યો : “રાત્રે આ શ્રાવકને સર્પ કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો છે.” ' સૂરિજીએ સ્વાભાવિકતાથી કહ્યું : “ના હોય, હજી તે એ જીવતે છે.” આમ કહીને એમણે નનામી છેડવા કહ્યું. કેટલાકે શ્રદ્ધાથી અને કેટલાકે કચવાતે મને નનામી ડી. એના શરીર પર સૂરિજીએ ત્રણ વખત આઘે ફેરવ્યા. પેલો માનવી આળસ મરડીને બેઠો થયો !
વચનસિદ્ધ વાણું સૂરિજી ચાતુર્માસ કરવા માટે સુરત આવ્યા હતા. એક વાર તેઓ તાપી નદીને કાંઠેથી પસાર થતા હતા. તાપીના ઊંડા જળમાં એક માછીમાર જાળ નાખીને બેઠો હતો. માછલાં ફસાય એની રાહ જોતો હતો.
સૂરિજી તેની સમીપ ગયા અને એને કહ્યું : ભાઈ, તારી આ જળ બહાર કાઢી લે. તું મારા
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી દેખતાં ફરી જાળ નાખીશ નહિ.”
માછીમાર પર સૂરિજીની વાતની કોઈ અસર ન થઈ. એમને હુકમ માનવાની એને શી જરૂર ? માછીમારને અવળચંડાઈ સૂઝી. એણે પોતાની જાળ વધુ પહોળી કરી.
સૂરિજીએ એક કાંકરી લઈને પાણી તરફ ફેંકી અને બોલ્યા : “ખેર, તારે જાળ નાખવી હોય તો નાખ. પહોળી કરવી હોય એટલી પહોળી કર, પરંતુ એમાં એકેય માછલી આવશે નહિ.”
માછીમાર હસી પડ્યો. સૂરિજી તો કાંઠે કલાક સુધી નજર ઠેરવીને ઊભા રહ્યા. માછીમારે માછલું સપડાવવા ઘણી માથાકૂટ કરી, જાળને ખૂબ ફેરવી પણ ખરી. પણ લાંબી મહેનતને અંતે જાળ કાઢીને જુએ છે તો જાળમાં એક નાનું માછલું પણ એને જોવા ન મળે. માછીમારને થયું કે નકકી ડાઈ યેગી લાગે છે. દોડીને એમને પગે પડ્યો અને કહ્યું:
al
's
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
આત્મબળનાં અજવાળાં બાવાજી, કેઈ હુકમ આપે.'
સૂરિજીએ જવાબ આપ્યો : “આજનો દિવસ આ પાપની કમાણી બંધ કર ! જાળ ઉઠાવી લે અને ઘેર જતો રહે.”
માછીમારે સૂરિજીને પગે લાગીને પોતાની જાળ ઉઠાવી લીધી. એ ઘર તરફ ચાલવા લાગ્યો.
ભાવિના ભેદ ઉકેલ્યા સૂરિજી જેમ જેમ બધાને સંગ છોડતા ચાલ્યા, એમ એમ એમના સંગી વધવા લાગ્યા. અમદાવાદના શેઠ જગાભાઈ જેવા શ્રેષ્ઠીએ આવીને એક વાર કહ્યું: “બાપજી, મલબાર ટીંબર નામની કંપની કાઢી છે.”
હજી એ પૂરું કહે તે પહેલાં જ સાધુરાજ ટપ દઈને બોલે છે : “ખેટું કર્યું. લીલાં ઝાડ વાઢવાનો ધંધે? બંધ કર...'
પણ કંપની લાખની થાપણુથી શરૂ થઈ હતી એટલે એને બંધ કરવી એક માણસના હાથની વાત
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
ન હતી. આખરે સૂરિજીના શબ્દો સાચા પડયા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યા. દીવાની ને ફેાજદારી ચાલી. સા થવાનો ઘાટ આવ્યા.
જગાભાઈ શેઠ સૂરિજી પાસે આવ્યા. બહુ બહુ વિનતિએ કરી. આખરે એક માળા આપી : ‘ ગણો, કર્યાં કર્મ છૂટતાં નથી, છતાં ધર્મ સાથે સારુ થશે.’
જગાભાઈ ને દંડ તેા ભરવા પડયો, પણ જેલની સામાંથી છૂટી ગયા.
વિજાપુરના વતની ચુનીલાલ ચુનીલાલ દુર્લભદાસ એલ.એલ. બી.નો અભ્યાસ કરે.પરીક્ષા અગાઉ બીમારીમાં સપડાયા. પૂરતી તૈયારી થઈ નહિ. પરીક્ષા આપવાનું માંડી વાળ્યુ. સૂરિજીને ખબર પડતાં એમને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું : ‹ પરીક્ષામાં જજે. જરૂર પાસ થઈશ.’ સૂરિજીની આજ્ઞા માની તે પરીક્ષામાં બેઠા અને પાસ થયા.
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૮૩ - સૂરિજીનો શ્રી મોહનલાલ ભાખરીયાને ઘનિષ્ઠ પરિચય હતો. એક વાર મોહનભાઈ ટાઈ ફડમાં સપડાયા. તાવ હઠે જ નહિ. ડોકટરોને પણ ચિંતા થવા લાગી.
એ વખતે સૂરિજી એમના ઘેર આવ્યા. આવીને કહ્યું : “કયાં છે તાવ ? એ તો હઠી રહ્યો છે. અને જોયું તો તાવ નીચી ડિગ્રીએ જતું હતું. સવારે તે મોહનલાલભાઈને સારું થઈ ગયું.
ચાતુર્માસ પ્રસંગે કોઈક વાર શ્રાવકેને બોલાવીને સૂરિજી કહે : “આજે સ્ટેશને જજે. કોઈ આવનાર છે. જમવાની પણ જોગવાઈ રાખજે.” “પણ કેઈન કાગળ તો નથી.’
છતાં જજે.” ને એ દિવસે મહેમાનો આવે જ.
વિ. સં. ૧૯૭૪માં સૂરિજી પોતાના વતન વિજાપુરમાં આવ્યા. ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો હોવાથી
35 આ૭િ : - :
ન
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ગામ ખાલી થઈ ગયું હતું. સૂરિજી કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવઠીમાં રહ્યા. જંગલમાં મંગલ થયું. આ આંબા પર છેલ્લાં ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં. તે આંબા સૂરિજીના પવિત્ર પગલે, એ જ વર્ષે ફળે. એ પછી વર્ષોવર્ષ એના પર ફળ આવવા લાગ્યાં. આજે પણ એ આ “ગુરૂ આંબા તરીકે પ્રસિદ્ધ છે.
વર્ષોથી બંધ કમાડ ઊઘડ્યાં રિકોલ ગામના દેરાસરમાં એક ભૂગર્ભ ગૃહ હતું. ઘણું લોકોએ એ ખોલવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એને કોઈ ખેલી શક્યું નહિ. એક વખત સૂરિજી આ ગામમાં આવ્યા. ગામના જેનોએ વર્ષોથી બંધ રહેલા ભૂગર્ભગૃહની વાત કરી. સૂરિજી ઊંડી સમાધિમાં ઊતરી ગયા. ધ્યાન કરીને જોયું તો એમને અંદર પ્રભુનું બિંબ દેખાયું. બાજુમાં રમતા એક નિર્દોષ બાળકને બેલાવીને આ દ્વાર ખેલવાનું કહ્યું. નાના
ર
જ
Aએ
જી
હાં રે,
-
-
-
-
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મબળનાં અજવાળાં
૧૮૫
બાળકે સહેજ ોરથી ધક્કો મારતાં જ વર્ષોથી બંધ રહેલાં કમાડ ખૂલી ગયાં.
જીનને ઝૂકાવ્યેા
શ્રી મેાહનવિજયજી નામના એક સુરતી સાધુના શરીરમાં એકાએક જન (છન)નો પ્રવેશ થયો. જન એમના શરીરમાં પ્રવેશીને ખૂબ તાફાન મચાવતો. પહેલાં તા કેાઈ રાગ ધારીને ઘણી સારવાર કરી, પણ દ તા વધતુ' જ ચાલ્યું. શ્રી બુદ્ધિસાગરજીથી આ મુનિની વેદના જેઈ ન શકાઈ. એમણે એકાંતમાં શ્રી મેાહનવિજયજીના દેહમાં ઘર કરી રહેલા જનને પડકાર કર્યા. સૂરિજી તે। મત્રસાધક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય એ એક પ્રકારનુ` મેાટુ બળ છે. એમાં એમનું મંત્રબળ ભળી ગયું. એમણે જનને પકડાર કરતાં કહ્યું, ‘ તે' એક ત્યાગી મુનિ પર કબજો જમાવીને ધણુ' ખાટુ કર્યું છે. તારી તાકાત બતાવ. હું સામનો કરવા તૈયાર છુ. હવેથી આ મુનિરાજ તેા શું, પરંતુ
હો
/_/
Quake
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કોઈપણ ત્યાગી મનિ પર પંજો માર્યો, તો પરિણામ સારું નહિ આવે.”
જને ખૂબ ધમપછાડા કર્યો. ભલભલાના છક્કા છૂટી જાય તેવા એ ધમપછાડા હતા, પરંતુ શ્રી બુદ્ધિસાગરજીની પ્રબળ તાકાત પાસે જનને નમવું પડયું. સાધુરાજ સદાને માટે એ જનની પરેશાનીમાંથી મુક્ત થયા.
ભવિષ્ય ભાખી દીધું સાચા યોગીને માટે ભવિષ્ય એ ખુલ્લી કિતાબ જેવું હોય છે. ભાવિને ભેદતી એમની નજર કોઈને આગાહીરૂપ લાગે ખરી, પણ એમને ભવિષ્યને ખાળવા જવું પડતું નથી. ભવિષ્યની ઘટનાએ એમની સામે સાફ-સાફ ઊભી હોય છે. માણસાના એક સજજનનો પુત્ર રિસાઈને ઘેરથી ચાલ્યો ગયો. એમને શ્રી બુદ્ધિસાગરસૂરિ પર ભારે આસ્થા. આવીને સૂરિજીને પોતાની વીતકકથા કહી, ત્યારે સૂરિજીએ જવાબ
::
=
=
=
=
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં આપ્યો કે, “બહુ ચિંતા કરશે નહિ. થોડા દિવસમાં જ તમારા પુત્રનો પત્ર આવશે.” થયું પણ એવું જ. આઠ દિવસ બાદ કલકત્તાથી એમના પુત્રને કાગળ મળ્યો અને તેઓ ત્યાં જઈને એને પાછો લઈ આવ્યા. * એક ભાઈને પેથાપુરમાં ઉજવણું કરવું હતું. સરિઝને તે અંગે મળવા જવાનો વિચાર કર્યો, પણ તે દિવસે જઈ શક્યા નહિ. ત્રીજે દિવસે ગયા ત્યારે સૂરિજીએ કહ્યું : “કેમ, પરમ દિવસે આવવાના હતા ને ?' બધાને આશ્ચર્ય થયું કે સૂરિજીને આ ખબર કેવી રીતે પડી ગઈ?
એક વાર સૂરિજીના પડી ગયેલા દાંતને કેટલાક શ્રાવકેએ એક ડબ્બીમાં મૂકી, વાસક્ષેપથી મંત્રી, તેને ઉપાશ્રયના નજીકના ખાડામાં દાટો. સરિજીએ કહ્યું કે તેના પર પારસ–પીપળા-નું વૃક્ષ થશે અને ભવિષ્યમાં તે ધ્યાન ધરવાને માટે ઉપયેગી થઈ પડશે. આજે તેના પર એક સુંદર પારસ–પીપળા મોજુદ છે.
MISTRI
a ),
tional
ItIiE
થિ)
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
---
-
-
-
-
-
-
v
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિરલ શક્તથી દૂર દર્શન પેથાપુરમાં સાગરગચ્છ અને વિમળગચ્છ બંનેનું જેર ચાલે. સૂરિજી તે ગચ્છના ભેદમાં માનનારા નહોતા. એમનું જ્ઞાની અને ધ્યાની ચિત્ત તે આવી સંકુચિતતાઓને કયારનુંય ભેદી ચૂકયું હતું. બંને ગચ્છનાં બાળકો સાથે શ્રી બુદ્ધિસાગરસૂરિ થંડલ, (શૌચ) જઈ રહ્યા હતા. એવામાં રસ્તાની વચ્ચે એક સાપ પડેલો જોયો. બાળકો ગભરાઈ ગયા. સૂરિજીએ એમને હિંમત રાખવા કહ્યું. એમણે રસ્તાની વચ્ચે રહેલા સાપને પકડીને બાજુએ મૂકી દીધો. સૂરિજી જીંડીલ ગયા. સાગરગચ્છવાળા એક બાળકે કહ્યું,
જોયુને, અમારા સૂરિ કેવા સમર્થ છે! સાપ જેવા સાપને પકડીને બાજુએ મૂકી દીધો.”
વિમળગચ્છને બાળક આ સાંભળીને એકાએક બેલી ઊઠયો, “ઓહ! એમાં વળી કઈ મોટી વાત છે? રાાપને તે મદારી પણ પકડે છે, પણ તમારા
AIRT)
ai
-.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૮૯
સૂરિજીમાં શક્તિ હોય તેા પેરિસમાં રહેલા મારા પિતા શુ કરે છે તે મને બતાવે તેા હું એમને ખરા કહ્યું.’
થોડીવારમાં શ્રી બુદ્ધિસાગરસૂરિ પાછા આવ્યા. બાળકેએ ચડસાચડસીની વાત કરી, સૂરિજીએ વિમળગચ્છના બાળકને કહ્યું : ‘ ભાઈ, તારી આંખા બધ કર એટલે તને બધુ જ દેખાશે.'
બાળકે થાડીવાર આંખ બંધ કરી અને પછી ખાલી. સુરિજીએ મૃયું : ‘ શું જોયું ? '
બાળકે જવાબ આપ્યા : ‘ અરે, આંખ બંધ કરી ત્યારે ફ્રાંસ દેશની રાજધાની પેરિસમાં રહેલા મારા પિતાજી દેખાયા. તેઓને પડી જવાથી ફ્રેકચર થયું હોય એમ લાગ્યુ.’
เ
રિજીએ કહ્યુ, ‘ હવે ઘેર જઈ નેતપાસ કરજે. તારે ઘેર આની ખબર આપતા તાર આવ્યા હશે.’ બાળક ધર ભણી ગયા અને એયુ તા ધેર તાર આવીને પડયો હતે !
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯o
બાળકના બુદ્ધિસાગરસૂરિજી યોગનું ચરમ શિખર ભાવનગર સમાચાર” નામના ભાવનગરથી નીકળતા અઠવાડિકના તંત્રી શ્રી જયંતીલાલ મોરારજી મહેતાને તો સુરિજીના યોગ-પ્રભાવને સાક્ષાત્ અનુભવ થયો હતો, એમણે અરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરદ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધા થઈ ગયાં. જયંતીભાઈએ જોયું તો નાડી બંધ હતી. હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસેચછવાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિષ્ટ લાગતું શરીર ચારેક આગળ ઊંચે આવ્યું. આ દૃશ્ય જોઈને તો જયંતીભાઈ સ્તબ્ધ જ જ થઈ ગયા.
આગ બૂઝાવી એક વાર શ્રી બુદ્ધિસાગરસૂરિ એમના શિષ્યોને વિજાપુરને ઉપાશ્રયમાં કોઈ સૂત્ર સમજાવતા હતા.
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
wwwwwwwwwww
આત્મબળનાં અજવાળાં
૧૯૧ એકાએક તેઓ બોલતા બંધ થઈ ગયા. હથેળીઓ ઘસવા લાગ્યા. પાંચ મિનિટ સુધી તેઓ આમ હથેળીને એકબીજા સાથે ઘસતા રહ્યા. તેઓને આ રીતે હથેળી ધસતા જોઈ એક શિષ્ય જિજ્ઞાસાથી પૂછયું : “આપની હથેળીએામાં ખંજવાળ આવતી લાગે છે. ખસ કે ખરજવું આપને પજવી રહ્યું છે કે શું ?' ' સૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ના રે ના. મને કશું થયું નથી. આ તો શત્રુજ્યમાં ભગવાનના દેરાસરને ચંદરવો એકાએક સળગી ઊઠ્યો હતો. પવનના સુસવાટાને કારણે પળવારમાં મોટી આગ લાગે તેવું હતું. આથી બંને હાથની હથેળીઓ મસળીને એ સળગતો ચંદરવે બુઝાવી દીધો હતો.'
શિષ્યો તે ગુરુની વાત સાંભળીને આશ્ચર્યમાં હબી ગયા. વિજાપુરના ઉપાશ્રયમાં બેઠા બેઠા કઈ રીતે બસે માઈલ જેટલા દૂર આવેલા શત્રજયના દેરાસરનો ચંદર બે હથેળી ચાળીને એલવી નાખ્યો હશે ? કેટલાક શિષ્યોએ આની સચ્ચાઈની ખાતરી કરવા
TS
ક
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
બાળકોના
(દ્ધસાગરસૂરિજી
માટે ઝીણવટભરી તપાસ કરી. એમને જાણવા મળ્યુ કે ખરાબર જે સમયે ગુરુજીએ હથેળીઆ મસળી હતી, તે જ સમયે શત્રુંજયના દેરાસરનો ચંદરવા સળગ્યા હતા. તે ઉપરાંત એમ પણ જાણવા મળ્યું કે એ આગ એકાએક ગેબી રીતે આલવાઈ પણ ગઈ હતી.
શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે બ્રહ્મચર્યનો મહાન પ્રતાપ હતા. હૃદયના વાત્સલ્યનુ` અખૂટ ઝરણું વહેતુ હતુ`. આત્માનું દિવ્ય સામર્થ્ય એમની પાસે હતું. આ બધું જ્યાં ભેગુ ં મળે ત્યાં જે કાય થાય તે આજે કદાચ ચમત્કાર લાગે.
હકીકતમાં આ ચમત્કાર એ તે આત્માની પ્રબળ તાકાતમાંથી આપેાઆપ સર્જાતી સહજ પ્રક્રિયા હતી. સૂરિજીને માટે એ માન ખાટવાનુ કે દામ પામવાનુ સાધન નહેતુ . આત્મામાં આપેાઆપ સત્યની જે અનુભૂતિ થતી તે પ્રગટ થતાં સામાન્ય માણસને ચમત્કાર સમી લાગતી.
સાચી પ્રતિભા એ સ્વય ચમત્કાર છે !
ต
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘંટાકણો સ્થાપ
૧૭
અજ્ઞાન અંધકાર સજે છે.
અણુસમજ આપત્તિ લાવે છે.
અજાણુ અને અજ્ઞાન માનવી આ આપત્તિને વહેમમાં ફેરવી નાખે છે.
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ બુદ્ધિસાગરજી વિન્તપુર, પીલવાઈ, વસેાડા અને માણસાની ભૂમિમાં ઘૂમી રહ્યા હતા. જે ભૂમિમાં બાળપણ પસાર કર્યું હતું, એ ભૂમિ માતાના ખેાળા જેવી લાગતી હતી.
એમના હૃદયમાંથી આપોઆપ વતન માટે વહાલ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
છૂટતુ', પણ વતનની દશા જોઈ એમની વેદનાના પાર
ન રહેતા.
ગામેગામ ભૂતપ્રેતની વાતેા ચાલે. ઠેર ઠેર ડાકણુ અને ચૂડેલના વળગાડથી ધૂણતા લેાકા જોવા મળે. ભૂવાઆ ધારે તે કરે. ભેાળી પ્રજા વહેમમાં ડૂબી જાય. પ્રજાના શરીરમાં તાકાત તેા ઘણી હતી, પણ અનુ હૈયું સાવ નબળુ પડી ગયું હતું.
સંસારી કાળથી આવા વહેમ તરફ બુદ્ધિસાગરજી મહારાજને ભારે નફરત હતી. એમને એની પે!કળતાની ખબર હતી. ભુતના ભેંટા કરવા એ ઠેર ઠેર ફરેલા પણ કયાંય ભૂત મળ્યું નહેાતુ. ભયને લેાકેા ભૂતના વેશ પહેરાવતા હતા.
પોતાના વતનની અવદશા જોઈને એમનુ કાળજું કૈારી ખાવા લાગ્યું. કેાઈ માંમાં ખાસડુ લઈ કબરે જાય; કેાઈ પીરના થાનકે જઈ પાછાતીએ લે,
ગરજે ગમે તેના ગમે તેવા પ્રસાદ ચાખે !
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઘંટાકણની સ્થાપના
www.kobatirth.org
૧૯૫
માનવતાની આ બેહાલી મહાસાધુના કરુણા
ભીના અંતરને બેચેન બનાવી રહી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમણે આત્માની વાતા કરી, સોએ એકાદને ગળે એ માંડ ઊતરી. એમણે ચમત્કારની વાતેા કરી; સોમાંથી નવ્વાણુ ને ગળે એ ઊતરી.
એમણે પોકાર કર્યો : ‘ અંતરમાં આત્મજ્ગ્યાતિ પ્રગટાવા, અદ્દભુત આત્માનંદ મળશે.’
પર તુ જગતના રસ અનેરાહ જાણે જુદા હતા. એ તેા એમ જ માને કે સાધનાના પંથ તેા સાધુના પોતાને તે ચમત્કાર બેઈ એ. જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર !
પોતાના વિચાર પ્રગટ કરતા એ સાઘુરાજ કહે છે : ' નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કાઈ એ બેયું નથી. આત્માની નિર્ભયતા અદૃશ્ય થઈ છે. ધર્મ સગવડિયા બન્યા છે. માન્યા માટે માથુ' આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાની મેટાઈ છે.’
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકેના બુદ્ધિસાગરસૂરિજી આવા સમાજને દોર કઈ રીતે? પોતે યુગના અભ્યાસી હતા. અંતરમાં જીવોના કલ્યાણ માટે કંઈક કરી છૂટવાને એ વિચાર કરી રહ્યા. માણસ મનથી ગુલામ બન્યું હતું. વહેમને શિકાર બન્યા હતો. દુર્દશાને જોઈ તેઓ મનેમન વિચારે છે–
“કલ્યાણ અને પ્રેમને ઝરે માનવીના હૃદયમાંથી શોષાઈ ગયેલ છે. ચિતા, અસંતોષ અને ઈર્ષા આજે માનવજીવનનાં ખાસ અંગ બન્યાં છે. દેહનું જ પૂરું ભાન ન હોય, ત્યાં આત્માની પિછાન કોને હોય? માણસ જાણે જીવતું ભૂત બન્યો છે. ભૂતને ભૂત જ મળે. બીજુ શું મળે?”
સાધુની કરુણા અજબ હતી. એ તો મહુડીના દેરાસરના હૈયામાં આ વદી તેરસની વહેલી સવારના ચાર વાગતાંથી પદ્માસન લગાવીને બેસી ગયા. છેલ્લા ત્રણ દિવસથી ન ખાવું, ન પીવું, ન હાજત-પાણી. અંગને સહેજે હલાવ્યા વિના આ સાધના કરવાની હતી.
રાજને
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
૧૯૭ મંત્રસિદ્ધિનાં ત્રણ દિવ્યદર્શને. આમાંથી એકનુંય દર્શન થાય તો મંત્રસિદ્ધિ મળે. આ સાધુને તો અમાસની પાછલી રાત્રે ત્રણે દિવ્ય દર્શન થયાં, છતાં તેઓ તો એ જ ધ્યાનમગ્ન દશામાં ડૂબી રહ્યા. એમને સંકલ્પ તે શ્રી ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત દર્શન કરવાને હતા.
વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ પ્રગટયા. હાથમાં ધનુષ અને બાણ સાથે એ ધીરે ધીરે ઊંચે આવ્યા. કાનમાં ઝળકતા કુંડળ, માથે ચળકતા મુકુટ અને હાથમાં અજેય વીરતાને બતાવતાં ધનુષ–બાણ, કેડે કચ્છ સહિત પ્રગટ થયેલ આ વીર પુરુષનું દર્શન સાધુના મનમાં રમી રહ્યું. એમણે ધરાઈ-ધરાઈ એનાં દર્શન કર્યા. થોડા સમયમાં એ આકૃતિ અદશ્ય થઈ
ત્રણ દિવસ બાદ આ સાધુ બહાર આવ્યા. એમના મુખ પર દિવ્ય પ્રકાશ પ્રસરી રહ્યો હતો. સાધુએ ઉપાશ્રયમાં જઈને જે ઘંટાકરણ વીરની
+, :
કે*
*
:
-
-
-
રાજ
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી મૂર્તિનાં દર્શન થયા હતા તેની મૂર્તિ દીવાલ પર ચાકથી દોરી.
પછી તેઓએ શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું : મેં સ્વપ્નમાં નીરખેલી મૂર્તિને તમે પથ્થરમાં ભક્તિભાવપૂર્વક સાકાર કરો. જુઓ, એના હાથમાં સંકલ્પનું તીર અને સિદ્ધિનું બાણ છે. એનું એક કદમ આગળ બઢાવેલું છે. કેડ પર યોગીના જેવો લંગોટ છે. મસ્તકે રાજાને મુગટ છે. એની મૂછ મૃત્યુંજય છે. એની આંખમાં અભય છે.”
સાધુએ કરેલું વીરનું વર્ણન અનેરું હતું. એની મૂર્તિ ઘડવી મુકેલ હતી, પણ જમાને સહકારને હતો. શિલ્પીઓ રાત-દિવસ મધ્યા. આખરે મૂર્તિ તૈયાર થઈ
વળી મનમાં પ્રશ્ન થયો કે સંસારમાં મૂર્તિઓ કયાં ઓછી છે? પૂજા–અલંકારના આડંબર કયાં ઓછા ચાલે છે કે નવા વધારવા ?
&
.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
જોગીરાજે મધુપૂરીમાં (મહુડી ગામમાં) આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. પણ સાથોસાથ એક નિયમ પણ નક્કી કર્યો કે મૂર્તિની રોજેરોજની પૂજા બંધ. બાર મહિને માત્ર એક જ વાર, કાળી ચૌદશની રાત્રે, હોમહવન સાથે, એની કેસરથી પૂજા થાય. એ માટે યોગીરાજે મંત્રો બનાવ્યા. એ મંત્રો હોમ વખતે બાલવાના.
આ સમકતી દેવને નિવેદમાં માત્ર સુખડી ચડે. ગમે તેટલી સુખડી ચડે, પણ એ મંદિરની દીવાલની બહાર લઈ જવાય નહિ, અને રાત વાસી રખાય નહિ. ત્યાં ખવાય તેટલી ખાવ, બાકી વહે –નાતજાતના ભેદ વગર સૌને વહેચે !
ગામની અઢારે કેમ એ સુખડી પામે. જાણે સુખડીનું સદાવ્રત બાંધ્યું.
બુદ્ધિસાગરજી તો અઢારે આલમના અવધૂત હતા. સાંપ્રદાયિકતા કે સંકુચિતતા એ મુનિના હૈયામાં નહોતી. એ સહુના હતા, સહુ એમના હતા.
:
".JS
ti
Lili
::
Kી
: invi
,' ,
"
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦
www.kobatirth.org
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
વિ. સ. ૧૯૮૦ ના માગશર સુદી બીજના દિવસે આ દેવની પ્રતિષ્ઠા કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનું નામ ઘંટાકણું.
જાણીતા વીરામાંના એ એક. ઊંચા થંભ પર એક મેટા ઘંટ પણ મત્રિત કરીને મૂકયો. જે ઘટા આજે પણ એ દેવના મહિમા ગાવી રહી છે.
યોગીરાજના સંભળાય છે.
‘ દેવ ઊભા છે, પણ સહુથી મેાટી આસ્થા છે. મનને ચાખ્યુ રાખા, તમારી નાવને શ્રદ્ધાના સુકાનથી હાંકેા. ખેડા પાર થઈ જશે.’
આ દિવ્ય સંદેશ આજે પણ
સાધુરાજને આ વીરના પૂજનને વિરોધ કરનારા પણ મળ્યા. એમણે ‘ જૈન ધાર્મિક શંકા સમાધાન' નામના ગ્રંથમાં ઘંટાકરણ મત્રની પૂર્વાચાર્યાએ કરેલી મહત્તા દર્શાવી અને સુખડી ધરાવવાની વિધિની પર પરા બતાવી.
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
૨ ૯૧ આસપાસના પ્રદેશના લોકોના વહેમનાં જાળાંઓ ભેદાઈ ગયાં. ભ્રષ્ટ થતી પ્રજાનાં સત્ત્વનું ધર્મ, આસ્થા અને આચારની ત્રિવેણીથી રક્ષણ કર્યું. હજારો ભાવિકોને નવી આસ્થા મળી, સાચી શ્રદ્ધા મળી. ભૂત-પ્રેત અને પીરના વહેમમાં ડૂબેલી પ્રજાને નવું બળ મળ્યું. એના હૈયાની વીરતા જાગી ઊઠી. અંતરની શ્રદ્ધા પ્રગટી નીકળી.
હારેલા અને થાકેલા મનની કાણી નાવને જાણે તારણરૂપ દૈવી સહારો મળ્યો. આ દૈવી સહારે આત્માની તાકાત ખીલવનારો બને એ જ સાધુરાજને હેતુ હતો.
આજે તો મહુડી હાજરાહજૂર દેવશ્રી ઘંટાકર્ણ વીરનું ચમત્કારિક તીર્થ બન્યું છે. અઢારે આલમના યાત્રાળુઓ આવીને દેવને ચરણે પોતાનો ભાવભીનો અર્થ ધરે છે.
આજે વર્ષે દસેક લાખ યાત્રાળુઓ આ તીર્થની યાત્રાએ આવે છે. એમાં પણ કાળીચૌદશે હવન થાય
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી છે, ત્યારે દેશ અને વિદેશમાંથી ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે. સવા રૂપિયાથી માંડીને સવા લાખ રૂપિયા સુધીની સુખડી ચડાવાય છે. મહિને સરેરાશ પણે લાખ રૂપિયાની સુખડી અહીંના સુખડીઘરમાથી વેચાય છે. સુખડીને આ પ્રસાદ મંદિરની બહાર લઈ જવાતો નથી. આશરે પંદર એકરને વિસ્તારમાં વિસ્તરેલા આ ધર્મસ્થાનમાં યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા તેર લાખના ખર્ચે નવી ધર્મશાળા તૈયાર કરાઈ છે. અહીંની ભેજનશાળામાં માત્ર પ્રતીકરૂપે બે રૂપિયા લઈને શુદ્ધ ધીની રસોઈ જમાડવામાં આવે છે. કાળીચૌદશના દિવસે દશથી પંદર હજાર લેકે આ રસોડે જમે છે.
સંસારની ભૌતિક લાલસાથી આવેલો યાત્રાળ અહીંથી આધ્યાત્મિક ભાવનાનું ભાતું લઈને જાય છે.
IIIIIII
છે
Turitius
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકર
૧૦૮ ઇમરે શિરૂ
૧૮
નાનકડો બાળક.
એને ભણવાની લગની લાગી. મનમાં થયું કે મારે ખૂબ ખૂબ ભણવું છે, ઘણું ઘણું જાણવું છે અને વિદ્વાન તરીકે પંકાવું છે.
માતા સરસ્વતીની એક છબી મળી. છબી લઈને ઘરના ગોખમાં મૂકી.
સવારમાં ઊઠીને એ માતા સરસ્વતીનું નામ લે, નાહી–ઘેઈ છબીને પ્રણામ કરે, નિશાળે જાય, નિશાળમાં ગુરુજને આ છોકરા પર ખૂબ ભાવ રાખે. - સાંજે નિશાળેથી છૂટીને ઘેર આવે. કકડીને ભૂખ લાગી હોય, ખૂબ થાક લાગ્યો હોય, તેય આ છોકરો
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તે ઘેર આવી દફતર ટીંગાડે. હાથપગ ધૂએ. માતા સરસ્વતીને દી કરે, પછી પેટને ભાડું આપે.
કયારેક નિશાળમાં કઈ દાખલ ન આવડે ત્યારે બાળકનું મન મૂંઝાઈ જાય. ઘેર આવી સરસ્વતીની છબી સામે હાથ જોડી એ આજીજી કરે: “મા! મારા પર પ્રસન્ન થાવ. મા ! તમે કહો તે તમારી સેવા કરું. આજે નીમ લઉં છું કે જ્યાં સુધી તમે પ્રસન્ન નહિ થાવ ત્યાં લગી પાન, સોપારી અડદની દાળ અને ટીંડોળાનું શાક ખાઈશ નહિ.”
એવામાં એને એક મંત્ર મળી ગયો. કઈ જૂના પાનાં પર એ મંત્ર લખેલ હતો. માતા સરસ્વતીને પ્રસન્ન કરવાનો મંત્ર.
ખોવાયેલા બાળકને ઘર મળતાં જેટલો આનંદ થાય તેટલો આનંદ આ બાળકને સરસ્વતીનો મંત્ર મળતા થયે. એ રોજ રોજ મંત્ર જાપ જપે. લખેલા કાગળ પર કદી પગ ન મૂકે. કોઈ ગઠિયે એમ કરતો
SURITIUI
થઇ છે
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪
૧૦૮ અમર શિષ્ય
૨૦૫ તે આ બાળકનું અંતર કકળી ઊઠે. એ બઘાના
ગંદ ખાય, પણ માતા સરસ્વતીના સોગન તો કદી ન ખાય.
બાપ ખેતી કરવાનું કહે. મન વિદ્યા મેળવવાનું કહે. હળ ખેડવા કરતાં એને પુસ્તકો વાંચવાં વધુ પ્રિય બન્યાં. પાકની લણણીને બદલે જ્ઞાનની લણણીને એને રંગ લાગ્યો.
આ ખેડૂતના દીકરાની જ્ઞાનની ખેતી સદા ચાલુ રહી. બહેચરદાસમાંથી બુદ્ધિસાગર બન્યા. આચાર્ય બન્યા, યોગનિષ્ઠ કહેવાયા. સંતો, મહંતો, રાજાઓ, તવંગરે અને ભક્તોની એમની આસપાસ ઠઠ જામવા લાગી, પણ સરસ્વતીની ઉપાસનાને કદી આંચ આવવા દીધી નહિ.
અભ્યાસ માત્ર છ ચોપડી સુધી થઈ શકો, પણ સરસ્વતીના સાધકની સાધના તો જીવનભર ચાલુ રહી.
"
s
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રના મેટા સાથ મળ્યા. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકાના ભંડાર હતા. સરસ્વતીના ચાહક એ ભંડારમાં એકલીન બની ગયા. વત્સરાજ છજી નામના બારોટના એમને મેળાપ થયા. બારોટને ગળથૂથીમાં કવિતાદેવી વરી હેાય છે. વાતવાતમાં કવિતા રચી નાખે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાળક મનમાં વિચાર કરે : કવિ દલપતરામ કેવા હશે? જી ખારાટ તેા પળમાં કાવ્ય રચી દે છે! આવાં કાવ્યા હું ન રચી શકું?
તરત દોડયા માતા સરસ્વતીના ગોખ ભણી. ખે હાથ જોડી પ્રાથના કરી : ‘· હે મા, મને શક્તિ આપ. મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.’
બાળકના હૃદયમાં કવિતાની જ્યાત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠયા. મનમાં કંઈ કંઈ ભાવેા ગૂજવા લાગ્યા. અજબગજબની ઊર્મિ આ ઊભરાવા લાગી. આપેઆપ એક કાવ્યની રચના થઈ :
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યો
ર૪૪૪૪૪૪૪vvvvvvvvvvvvvvvvvvvvvvv/www/WWWWWWWWWWWWWW...
ઓ ઈશ્વર માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને પ્રભુ, તે મારી સંભાળ સારી વિદ્યા આપ તું, દુગુણ દરે ટાળ; કૃપા કરી મુજને પ્રભુ, ગણજે તારે બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ; સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વ્હાલા મારા સહુ અપરાધને, કરજે પ્રેમે માફક ભૂલ ચૂક સુધારીને, મનને કરજે સાફ અક્ષબુદ્ધિ છે માહરી, આપે મુજને જ્ઞાન; નમન કરું વંદુ સદા, આપે મુજને સાન.
કવિતાનું ઝરણું કેવી સુંદર રીતે ફૂટી નીકળ્યું! સાહિત્યનું સર્જન અને આત્માની સાધના એ એમનાં જીવનનાં મુખ્ય ધ્યેય. આ બંને ધ્યેયને સુમેળ આ કાવ્યથી થયે. કવિતાની કલા અંતરની ભાવનામાં એકરૂપ બની ગઈ
આરંભની કવિતામાં ભાવના હતી, તો ધીમે ધીમે એમાં ઊંડાણ સધાવા લાગ્યું. માત્રામેળ અને છંદમેળથી એમની કવિતા વધારે ગૌરવવંતી અને મનમેહક બની.
- E
-
-
-
T
- =
=
-
=
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
સાધુ બન્યા. સાધના ચાલુ રહી. સાથે સાથે સાહિત્યસર્જનનુ અને કવિત્વનું એ ઝરણુંય વહેતુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યું.
એ જમાનામાં સાધુસમુદાય શિષ્યાની સંખ્યા વધારવાની પ્રવૃત્તિમાં પડયો હતેા. જેમ વધારે શિષ્યા એમ મહત્તા વધારે. શ્રાવકા અમના સંખ્યાબળને જોઈ એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માને. જે સાધુને આછા શિષ્યા એની આછી ભક્તિ થાય.
શિષ્ય બનાવવાના મેાહ વધતા ચાલ્યા. સંખ્યા વધારવા પર નજર રહેતી તેથી પાત્રતા બહુ એછી જેવાતી.
એક વખત તે એવા આવ્યા કે જૈન બાળકાની સ્થિતિ બેખમમાં આવી ગઈ. બાળક કલાક-બે કલાક ન દેખાય તેા મા–બાપના હૈયે ફાળ પડતી. એની શેાધ એના ગાઠિયાને ઘેર નહિ, પણ અપાસરે થતી ! બાળકાને ભાળવીને, સ ંતાડીને અને ભગાડીને સાધુનો વેશ પહેરાવી દેવામાં આવતા.
આ
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૧૦૮ અમર શિષ્યો
૨૦૯ બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે કરવું શું ? લેકમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. - બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુ:ખ થતું. તેઓ વિચાર કરતા કે આવા વગર વિચારે થયેલા અનેક સાધુએ શાસનનું કશું ય કલ્યાણ નહિ કરી શકે. સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકને તારક બનશે.
પતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હાય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. કયારેય શાસનની અવહેલના ન કરે.
એમણે મનોમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્ય બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હમેશાં મૂર્ત કર્યા કરે. મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને
-
-
ગ
મ
*
::
બાપંચું
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી જ્યાં જાય ત્યાં સહુનું કલ્યાણ કરે–આવા એક આઠ ગ્રંથશિષ્યો તૈયાર કરીશ.
જ્ઞાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ચિંતકનું ચિંતન હતું, અને પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું. વળી ગુરુદેવના આશીર્વાદનું બળ પણ હતું. તે પછી હવે વાર શેની?
એવામાં એ સાધુરાજની કલમને વહેતી મૂકનારી એક ઘટના બની. દીક્ષા જીવનનું પહેલું ચાતુર્માસ સુરતમાં કર્યું. આ સમયે એમના હાથમાં એક પુસ્તક આવ્યું. પુસ્તકનું નામ હતું, “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલો.
એનો હેતુ જૈનધર્મને ઉતારી પાડવાનો અને ખ્રિસ્તી ધર્મને મહિમા બતાવવાનો હતો. જે એમાં કેવળ ખ્રિસ્તી ધર્મની મહત્તા બતાવી હોત તો મહારાજશ્રીને એની સામે હરકત નહોતી. એમાં સર્વધર્મ સમભાવની વાત હોત તો પણ તેઓ એનાં સારાં
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિ
૧૧
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
તોને આદર કરત. દલીલપૂર્વક કોઈ તાત્વિક વિચારણુ આપી હોત તો એથી પણ એમને ખૂબ આનંદ થાત.
પણ આ પુસ્તક તે કોઈ જુદા જ હેતુસર લખાયું હતું. એને ઈરાદો સ્વધર્મની પ્રતિષ્ઠા માટે અન્ય ધર્મની નિંદા કરવાનો હતો.
જૈન ધર્મને હીણે ચીતરવા માટે લખનારે પોકળ દલીલો અને જુઠ્ઠા આક્ષેપો કર્યા હતાં શરમ ઊપજે એવી ટીકાઓ પણ કરી હતી.
વળી આ પુસ્તકનો લેખક કોઈ ખ્રિસ્તી કે ખ્રિસ્તી ધર્મનો પાદરી નહોતો. પણ એક જિન હતો અને તે પણ વટલેલ જન સાધુ હતા. એમનું મૂળ નામ જિતમુનિ હતું, પરંતુ મિશનરીઓની મેહજાળમાં ફસાઈને એણે જૈન દીક્ષા છોડી દીધી હતી અને જયમલ પદમીંગ એવું નવું નામ ધારણ કર્યું હતું. આવાં પુસ્તકોથી ખ્રિસ્તી ધર્મને વિજય વાવટા ફરકાવવા એ નીકળ્યો હતા.
=
=
=
=
=
=
= =
KAR
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સહુનાં દિલ ઘવાયાં હતાં. સમગ્ર સંઘમાં ખળભળાટ મચી ગયો હતે. બધાને કારી ઘા લાગ્યા હતા કારણ કે એણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં જૈન ધર્મ પર સાવ ખોટા આક્ષેપ કર્યા હતા. પેટ ભરીને વિષવમન કર્યું હતું. આ સમયે કોણ જાણે કેમ, પણ કોઈની જબાન ખૂલી નહીં. અંતર સહુનું સળગે, પણ જીભ પર ઉોંકારો ય ન આવે !
સત્યના ચાહક મુનિરાજ બુદ્ધિસાગરજીથી આ બધું જોયું જતું નહીં. એમનું હૈયું કકળી ઊઠયું. જાહેરમાં ચર્ચા કરવા આહૂવાન આપ્યું. કહ્યું કે હું તમારા પુસ્તકના ખોટા આક્ષેપો અંગે જવાબ આપવા ચાહુ છું, આપ કહો તે સમયે અને સ્થળે હાજર થઈશ.
નિંદાબારનું હૃદય બીકણ હોય છે. પોતાની બીક છૂપાવવા જ બીજાની નિંદા કરતો હોય છે. મુનિરાજની વિદ્વત્તા તે જાણીતી હતી. એમની વાદવિવાદની શક્તિથી તો ભલભલા અંજાઈ જતા. મુનિ.
આ જ ક ક ક
"
માં
છે
ક
::
Lyો કે
-
FI
! !! ! ''
liાં Lon
કે
::
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૩
રાજના પડકારનો કાઈ એ સ્વીકાર કર્યા નહીં. સિંહ' ચામડું ઓઢીને ફરતું લુચ્ચું શિયાળ કદી ગર્જના કરી શકે ખરું ? મુનિ બુદ્ધિસાગરજીના પડકારનો કશે! જવાખ ન મળ્યા. મુનિરાજ જાણતા હતા કે આવાં પુસ્તકા એ તા ચેપી રાગ જેવાં કહેવાય. અને તેા ઊગતા જ ડામી દેવા જોઈ એ.
શ્રી બુદ્ધિસાગરજી તેા પલાંઠી લગાવીને બેસી ગયા. ઘૂંટણને આધારે નોટબુકને ટેકવીને લખવા માંડયા. બરૂની કલમથી લખવાનુ ં શરૂ કર્યું. રાજમેળ જેવી ડાયરીમાં એ પુસ્તકની એકેએક દલીલનો સચેટ જવાબ આપવા માંડયા.
કામ માથે લીધું એટલે પૂરુ પાડવુ જ એ તા એમનો સ્વભાવ હતા. દસ દિવસમાં તેા એમણે એ લખાણ પૂરુ કર્યુ. હૃદયમાં સંતાપ એટલા બધે કે કલમ વણથંભી જ વહી રહી હતી અને અઢીસા પાનાંનો એક ઉમદા ગ્રંથ જોતજોતામાં લખાઈ ગયા. કયાંય આપવડાઈ કે પરિન દા નહીં', કાંય આકરી
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી તીખાશ કે અઘટિત આક્ષેપ નહીં. લખાણના પાને પાને એમના સૌજન્યની સુવાસ મહે છે. એમાં એમણે વિરોધીની એકેએક દલીલને જવાબ આપ્યો હતો, એનું અજ્ઞાન ખુલ્લું પાડયું હતું, એની મેલી મુરાદને છતી કરી દીધી હતી.
આ ગ્રંથનું નામ રાખ્યું–જન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો –તેમાં જન-ખ્રિસ્તી સંવાદ.”
ગ્રંથ લખીને શ્રી બુદ્ધિસાગરજીએ શ્રી મેહનલાલજી મહારાજને બતાવ્યો. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં એની મુક્ત અને પ્રશંસા કરી. સુરતના શ્રીસંઘે જ પુસ્તક છપાવવાનું હોંશભેર માથે લીધું. એ ગ્રંથ છપાયો. એની નકલે ઠેર ઠેર વહેચવામાં આવી.
એક નકલ જયમલ પદ્દમીંગને પહોંચાડવામાં આવી. એ વાંચતાં જ જયમલનો જીવ ઊડી ગયો. એની એકેએક વાતનું આમાં સચેટ ખંડન કરવામાં આવ્યું હતું. જૈનધર્મની બદઈ કરવાની એની
.
5
AN
૪.
::::: :
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
મહેનત અને પેાતાને જ ભારે પડી. આખરે માંથી અને ભાગી નીકળવુ પડયુ.
આ અગાઉ શ્રી બુદ્ધિસાગરએ ધણાં કાવ્યા રચ્યાં હતાં પણ એમનો આ પહેલેા ગ્રંથ તેા ગદ્યમાં જ લખાયા.
For Private And Personal Use Only
૧૫
સુરત
*
એકસો ને આઠ ગ્રંથશિષ્યા રચવાના એમના ભેખ હતા. એવામાં વિ. સ. ૧૯૮૦ માં ક્ષીણ થતા દેહને જોઈ ને ડોકટરે જાહેર કર્યુ કે મધુપ્રમેહના રેગ એટલા વધેલા છે કે આવા રોગી છ માસથી વધુ ન ભાળે. મૃત્યુને તરી ગયેલા સૂરિરાજ બુદ્ધિસાગરજી હસ્યા અને કહ્યું, ‘ હજી તેા મારે ઘણા શિષ્યા બનાવવાના ખાકી છે, ઘણું કામ ખાકી છે.’
'
આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સૂરિજીને કહ્યું : ૮ અરે ! આપ આ કેવી વાત કરી છે ? આપે શાસન પર ઘણા ઉપકાર કર્યા છે. આપને વળી શિષ્યાના કયાં તટે છે?’
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સૂરિજીએ જવાબ વાળ્યો, “ભાઈ, આ તો મારા એકસો ને આઠ શિષ્ય રચના મનસૂબાની વાત છે. મારે એકસો ને આઠ અમર ગ્રંથશિષ્યો રચવા છે. હવે કામ વેગે ઉપાડવું પડશે.”
એમણે આ માટે “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા પિતાના ગ્રંથશિષ્યને પ્રગટ કરવાનો નિરધાર કરવામાં આવ્યા. આ બડભાગી સંસ્થાએ ગ્રંથશિષ્યો પ્રગટ કરવાનું કામ બરાબર કરી જાણ્યું.
વિ. સં. ૧૯૮૦ માં એમણે પેથાપુરમાં ચાતુર્માસ કર્યું. પુસ્તક પ્રકાશનનું કામ ખૂબ ઝડપી ગતિએ ચાલવા લાગ્યું. અનેક નકલ કરનારા એકઠાં કર્યો. મુફ સુધારનારને સતત કામે લગાડી દીધા. - પ્રફ સુધારનાર થોડા દિવસથી આવતો નહોતો. સૂરિજીને ચિંતા થઈ. એને બોલાવ્યો ત્યારે કુફરીડરે કહ્યું : “મારી મા ખૂબ બિમાર છે, આથી આવી શકતા નથી.”
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૭
કામમાં પળેપળની કિ ંમત હતી, સહેજે વિલ ખ કર્યાં પાલવે તેમ નહેાતા. સૂરિજી થાડા સમય ધ્યાનમાં ઊતરી ગયા અને પછી બેાલ્યા : ‘ અરે, જરા આ મારાં એ પડખાં પર હાથ મૂક તેા.’
પ્રુફરીડરે હાથ મૂકયો અને જાણે અગ્નિથી દાઝયો હેાય તેમ માલ્યા, ‘ આહ, આ તે ખૂબ ગરમ લાગે છે.’
6
સૂરિરાજે કહ્યું : ૮ બસ, તે। હવે આજથી તારી માતાના તાવ ગયા જાણજે! હવે ભાઈ, ઝડપ કરજે. આપણે સમયસર કામ પાર પાડવુ છે.’
બાળપણમાં સરસ્વતીને પ્રસન્ન કરવાનું નીમ લેનાર સૂરિરાજે એ જ કાજે અન્યની બિમારી પણ પેાતાના દેહમાં લઈ લીધી.
સૂરિરાજે લખતી વેળા કદી દેખલ તેા શું, પણ દ્વાળિયાનાય ઉપયોગ કર્યાં નહેાતા. પલાંઠી લગાવી એસે. સરસ્વતીની એમની સાધના શરૂ થાય. ઘૂંટણના
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
આધાર પર એમની કલમ વહેવા લાગે. લખતી વખતે કદીય આઠી ગણુ દઈ ને બેસે નહીં.
લખવાનુ માટે ભાગે એકાંતમાં રાખતા. વિશ્વપુરમાં ભેાંયરામાં બેસીને લખતા. મહુડીમાં પણ સાબરમતીના કાંઠે આવેલા જૂના કેટ કના મંદિરમાં આવેલા ભાંયરામાં ધ્યાન ધરતા કે પુસ્તક લખતા. આ ભોંયરાના પ્રવેશ એક કૂવા જેવા છે. તેમાં ઉતરવા માટે કૂવાની ન માત્ર ટેકા જ ગેાઠવેલા છે, એમાં પગથિયાં મૂકેલાં નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલક નજરે તેા આ નાના પાણી વગરના કૂવા જ લાગે, પરંતુ એ સમયેારસ જગા પૂરી થતાં જ લગભગ બેએક ફુટના વળાંક બાંધેલા છે. એ વળાંક પૂરા થતાં જ એક ખંડ દેખાય. ખંડમાં એક જ જાળિયું, અને એ નળિયામાંથી સીધા પ્રકાશ ખંડની દીવાલા પર અથડાય અને ચારે બાજુ ફેલાઈ જાય. આ જગા વસતિથી દૂર ઊંચી ટેકરી પર આવેલી
ગાંધીધામમ
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યા
૨૧૯
તેમજ ચારે બાજુ બંધ દીવાલેાથી ઘેરાયેલી રહેતી હાવાથી આ ભેાંયરામાં ખૂબ જ શાંતિ રહેતી. આવા શાંત એકાંત સ્થળે તેઆ ગ્રંથ લખતા હતા. આવા ગ્રંથા લખવા માટે એમણે ઇન્ડીપેનના કદી ઉપયાગ કર્યાં નહેાતા. માત્ર ખરૂની કલમ ક્રે પેન્સીલથી જ તે લખતા. દિવસમાં લગભગ બારેક પેન્સીલ વાપરી નાખતા. બરૂની કલમેા તેા હમેશાં છેાલીને તૈયાર જ રખાતી. પેાતાના ગ્રંથનાં પુફા પણ તેઆ જાતે જ તપાસતા. જેવા ગ્રંથ તરફના અનુરાગ એટલી જ એ માટેની ચીવટ. જેવી આત્મસાધના એવી જ જ્ઞાનસાધના.
શ્રીમદ્દે ત્યાગી અવસ્થામાં ૧૦૮ ગ્રંથાનું સર્જન કર્યું.... માત્ર ચાવીસ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારા અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખી આટલું સમૃદ્ધ સાહિત્યસર્જન કોઈએ કર્યુ નથી. આ ગ્રંથા સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ
For Private And Personal Use Only
.
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
~-~~-~~~-~~-~~~-~~~-~~-~
૨૨૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ત્રણે ભાષામાં લખાયા છે. પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનથી ભરપૂર છે. ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે. અન્ય બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાય છે. આ સિવાય સંસ્કૃત ભાષામાં પણ બાવીસ ગ્રંથો લખ્યા છે.
“શ્રીમદ્ દેવચંદ્રજી” નામનું બે ભાગમાં લખેલું ચરિત્ર એ એમનો સૌથી મોટો ગ્રંથ છે. બંને ભાગને સાથે ગણતાં કુલ પચીસ પાનાં થાય ! એમણે એક ચોસઠ પાનાનો પત્ર લખ્યો. એ પત્ર “તીર્થયાત્રાનું વિમાન” નામે પુસ્તકરૂપે પ્રગટ થયો. એમના દરેક ગ્રંથની પ્રસ્તાવના એ જાણે ગ્રંથના હાર્દ જેવી જ લાગે. “આગમસાર ' નામનો ગ્રંથ એમણે એક વાર વાંચ્યા હતા. પોતાના જીવન દરમ્યાન શ્રીમદ્દજીએ પચીસ હજાર જેટલા ગ્રંથોને અભ્યાસ કર્યો હતો.
કર્મયોગ” નામનો એમનો ગ્રંથ જોઈને લોકમાન્ય તિલક ખૂબ ખુશ થયા હતા અને એમણે કહ્યું હતું કે જે શ્રીમદ્ આ ગ્રંથ લખી રહ્યા છે એવો મને
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvy
૧૦૮ અમર શિ
૨૨૧ ખ્યાલ હોત તો હું આ વિષય પર ગ્રંથ લખત નહિ. જૈન યોગના વિષયને શ્રીમદૂના સર્જનમાં પહેલીવાર ગૌરવભર્યું સ્થાન મળ્યું. જન સાધુઓમાં ડાયરી લખનાર તેઓ સૌ પ્રથમ હતા !
આ ડાયરીમાં એમના દયમાં ચાલતા વિચારોના ઘમ્મરવેલણથી નીકળેલું ચિંતનનું નવનીત મળે છે.
બાળપણમાં સરસ્વતી માતાની છબી આગળ હાથ જોડીને પ્રાર્થના કરનાર ખુદ જ્ઞાનની જ્યોત સમા બની ગયા. રોજ ધર્મચર્ચા ચાલે, વ્યાખ્યાન આપે. દિવસમાં બે વખત પ્રતિક્રમણ કરે. કેટલાય મૂંઝાયેલા માનવીઓને માર્ગદર્શન આપે. ધાર્મિક અનુષ્ઠાન ચાલે. સામાજિક પ્રવૃત્તિઓ થાય. પણ આ બધામાં શ્રીમની સાહિત્ય-પ્રવૃત્તિ તો સતત અને એકધારી ચાલ્યા કરે. માંદગીના બિછાને હાય તોય કામ વણથંભે ચાલ્યા કરે. એમની તબિયત ઘણી અસ્વસ્થ બની હતી, ત્યારે કોઈ એ એમને સાહિત્યસાધના પૂર્ણ કરવા કહ્યું. આ સમયે શ્રીમદે
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww vvvvvvvvvvwM
બાળકના બુદ્ધિસાગરસૂરિજી. જવાબ આપે :
મારું લેખનકાર્ય તે મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.”
સરસ્વતીની કેવી સાચા દિલની ઉપાસના !
તેમના સમયના વિખ્યાત સાહિત્યકારેએ શ્રીમદૂના સાહિત્યની મુક્ત અને પ્રશંસા કરી હતી.
લોકલાડીલા નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું : “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે? એને હિંદુ પણ વાંચી શકે, જેન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય બુદ્ધિસાગરસૂરિજીને આપણુ ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.”
આજેય એમના એકસે આઠ ગ્રંથ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના અમીટ કીર્તિસ્તંભ અને અમર શિષ્યોરૂપે જનસમુદાયમાં બોધ, ચિંતન અને આત્મકલ્યાણની સુવાસ વહાવી રહ્યા છે.
ન
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપડ
૧૯
વસંતને! સમય હતા. ચૈત્રને! મહિના હતા. શુકલ ચતુથી ને દિવસે વડાદરાના રાજમહૅલમાં શ્રી બુદ્ધિસાગરસૂરિની વાણી વહેતી હતી.
વડાદરાના
રાજવી સયાજીરાવ ગાયકવાડ
સૂરિજીની ખ્યાતિની સુગંધથી આકર્ષાયા હતા. પેાતાના રાજમહેલમાં વ્યાખ્યાન આપવા માટે એમણે સૂરિજીને બહુમાનપૂર્વક ખેાલાવ્યા. મહારાજાએ સામે આવીને મહારાજનું સન્માન કર્યું.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
એ પુરુષાથી વિભૂતિઆના એ મેળાપ હતા. વિધાતાની ખૂબી પણ કેવી છે? બન્નેએ પુરુષા કર્યા. પેાતાના ધ્યેય માટે કઠિન સાધના કરી. આસપાસના કાદવભર્યા વાતાવરણમાંથી કમળની જેમ ખીલી ઊઠયા. એકે રાજનું પદ પ્રાપ્ત કર્યું હતું. બીજાએ સંત તરીકે સત્ર નામના મેળવી હતી.
o.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરાના નરેશ સૂરિજીને વંદન કરીને લક્ષ્મીવિલાસ રાજમહાલયમાં એક ઊચી પાટ પર બિરાજવા વિનતિ કરે છે. અનેક વિદ્વાના, શાસ્ત્રીઆ, દરબારીઆ અને આખુય રાજકુટુંબ ત્યાં હાજર હતું. લગભગ દોઢેક હજારની માનવમેદની ઊમટી હતી.
શ્રી બુદ્ધિસાગરસૂરિએ ‘ આત્માન્નતિ ’ના વિષય પર વ્યાખ્યાન આપ્યું. પહેલાં સમજાવ્યું કે આત્મા શુ છે. પછી આત્માની ઉન્નતિ વિશે રસભરી ચર્ચા કરી.
સૂરિજીની પ્રવચનધારા બે કલાક સુધી ચાલી. મહારાજા સયાજીરાવે તે દેશિવદેશના અનેક પ્રસિદ્ધ
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૨૫
વક્તાઓને સાંભળ્યા હતા. ભારતના વિદ્વાનો તો એમને ગાઢ પરિચય હતો, પરંતુ આ વક્તા એમને કઈ અભુત લાગે. એમની સાદી, મધુર છતાં સચેટ વાણી જાણે અંતરમાં વસી જતી હતી. ભાષણ પૂરું થતાં મહારાજ આનંદવિભેર થઈને બેલી ઊઠયા : “ઓહ ! જે આવા થોડા વધુ સંતે ભારતમાં હોય તે દેશદ્વાર ઘણે નજીક આવે.”
મહારાજાએ સૂરિજીને વિદાય આપી. ફરી પધારવાની વિનંતિ કરી. એમની વાણીએ મહારાજાના અંતરને ખળભળાવી મૂકયું હતું. તેઓ બીજી વાર શ્રી બુદ્ધિસાગરસૂરિજીને લાવી આદરપૂર્વક એમનું પ્રવચન સાંભળે છે અને તેમને ખાતરી થાય છે કે છેલ્લા હજાર વર્ષમાં ગુજરાતે પ્રગટાવેલાં નરરત્નોમાં શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સ્થાન ઘણું ઊંચું છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન ધર્મને વીરનો ધર્મ માનતા. અહિંસાને વીરની અહિંસા માનતા. આથી
GE:
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२६
બાળકના બુદ્ધિસાગરસૂરિજી જયારે જ્યારે એમની સામે પડકાર ખડો થતો, ત્યારે તેઓ એને હિંમતભેર સામનો કરતા રહ્યા.
એકવાર સુરતમાં એમનું ચાતુર્માસ હતું. આ સમયે તેઓ અને મુનિશ્રી વિનયવિજયજી સ્થડિલ (શૌચ) જવા નદીને પેલે પાર જતા હતા. શ્રી વિનયવિજયજી આગળ હતા. તેમની પાસે પુલને નાકે બેઠેલા સિપાઈએ નાકાવેરો મા. મુનિ પાસે હોય શું ? મુનિશ્રી વિનયવિજયજીએ પોતાની સ્થિતિ સમજાવી, પણ જડ સિપાઈએ તે એમની કશી વાત સાંભળી નહિ. એણે મુનિરાજને ત્યાં જ બેસાડયા. એવામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી આવી પહોંચ્યા. એમણે સિપાઈની બેઅદબી જોઈ એણે આપેલો તુમાખીભર્યો જવાબ સાંભળે. તરત જ બુદ્ધિસાગરજીએ પ્રચંડ અવાજે કહ્યું : “શું સાધુ-સંન્યાસી પાસેથી તારે વેરો લેવો છે? જરા સમજ તો ખરો, સાધુ પાસે હોય શું ? તને વેરો આપે કઈ રીતે? સિપાઈથયો એટલે માણસમાંથીયે ગયો??
Sછે
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
સિપાઈ તો શ્રી બુદ્ધિસાગરજીને પ્રચંડ દેહને જોઈને અને બુલંદ અવાજને સાંભળીને ચૂપ થઈ ગયો. એણે ભક્તિભાવથી પ્રણામ કર્યા. બુદ્ધિસાગરજીએ કહ્યું,
ભાઈ, જીવનમાં હમેશાં સાધુ-સંન્યાસીનું સન્માન કરજે. સન્માન ન થાય તો કંઈ નહિ, પણ અપમાન તો ન જ કરતો. સિપાઈગળગળો બની ગયો.
એક વાર સૂરિજી પાલનપુરની નજીક આવેલા હણોદ્રા ગામથી આગળ વિહાર કરી રહ્યા હતા. રરસ્તામાં એમને ચારનો ભેટો થયો. એની દાનત એવી કે સાધુ પાસે જે કંઈ હોય તે લૂંટી લેવું. ચારે પડકારો કર્યો. સૂરિજી આગળ ધસી આવ્યા. ચેરને એવો ઝડપ્યો કે બિચારાને ભાગતાં મેં ભારે પડી. સૂરિજીએ એને કહ્યું : “તું અમને લુંટવા આવ્યા હતો, પણ હવે અમે તને લુંટીશું. બેલ, હું મારું તે તારે આપવું પડશે, નહિ તો જીવને જઈશ.”
*
નર
ન
::
', :
કક
જર કા કા ક - +
::::
, " 91 - - -
]
•S -
::
-
-
::
:::
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ચેર મૂંઝાયે. લેવા જતાં દેવાની દશા આવી પડી ! સૂરિજીની પ્રચંડ દેહમૂર્તિ અને હાથમાં રહેલા દંડને જોઈને એ ઢીલો પડી ગયો હતો. એણે સૂરિજીની શરત કબૂલ રાખી. એણે પોતાના ઈષ્ટદેવની શાખે દારૂ નહિ પીવાની બાધા લીધી.
એક વાર ભરબપેરે વિજાપુર ગામમાં બૂમ પડી કે મીરખાં નામને બહારવટિયે આવ્યા છે. ભલભલા ઘર મૂકીને ભાગી ગયા. ભડભડ બારણું દેવાઈ ગયાં. આ સમયે સૂરિજી દંડો લઈને બહાર આવ્યા અને એમણે લોકોને હિંમત રાખવા કહ્યું. બધા શાંત થયા. પછી તપાસ કરતાં જણાયું કે એ બૂમ જ ખેાટી હતી!
એક વાર જનેતરો મહેસાણા ઉપાશ્રય બાળવા આવ્યા. સૂરિજીને પુણ્યપ્રકોપ પ્રગટયો. સબળ શું નિર્બળને દબાવે ! હાથમાં દંડ લઈને ઉપાશ્રયના એટલે આવીને ઊભા રહ્યા. કોની તાકાત હતી કે એમની સામે આવે ! જૈનોની કાયરતા સૂરિજીને
=
=
3
-
-
-
-
=
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
જગ-દીપક
રર૯. હમેશાં કતી હતી. તેઓ જન બાળકનાં નમાલાં નામ પાડવાને વિરોધ કરતા. સૂરિજી કહેતાઃ “જેને ત્રિભંગી છે. એમની પાસે બ્રાહ્મણ (સાધુ) છે. વૈશ્ય (વેપારી) છે ને શુક છે, પણ ક્ષત્રિયનું અંગ નથી. એ અંગને ખીલવવાની જરૂર છે.”
અન્ય ધર્મો તરફ તેઓ એટલો જ ઉદાર ભાવ અને આદરભાવ રાખતા. વિ. સં. ૧૯૭૬માં મુસલમાનના એક મોટા માણસનું વિજાપુરમાં મૃત્યુ થયું. તેઓ ગામમાં પાખી પળાવવા સરિજી પાસે આવ્યા અને કહ્યું કે જૈનેનું મહાજન કહે તે લાગે આપીએ પણ આપ પાખી પળાવે. સૂરિજીએ ગામના મહાજનને ભેગું કર્યું. એક પણ પાઈ લીધા વિના પાખી પળાવરાવી.
સૂરિજીએ વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ સાણંદમાં કર્યું. કોઈ કારણસર સાણંદના જન અને મુસ્લિમ વચ્ચે લાંબા વખતથી અણબનાવ ચાલતો હતો. સુરિજીને
1]"
•
%
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ખબર પડતાં તેઓ જાતે મસ્જિદમાં ગયા અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું.
એક વાર તેઓ ઊંઝામાં ભરાયેલી કડવા કણબીએની મેટી સભામાં ગયા. કણબીઓએ સંતને આંગણે આવેલા જોઈ ભારે આદર આપે. સૂરિજીએ એમનું જીવન સારૂ થાય અને તેઓ રૂઢિઓ પાછળ ખુવાર થતાં અટકે તે માટે કેટલાક ઠરાવ કરાવ્યા.
સુરતમાં એમણે દુબળા કેમના લોકોને ઉપદેશ આપે. દુબળાઓની દશા ગુલામ જેવી હતી, એમની સાથે પશુ જેવો વર્તાવ થતો. સૂરિજીએ બે વખત વ્યાખ્યાન આપીને એમને બદીઓમાંથી બહાર નીકળવા સમજાવ્યા. એ જ રીતે ભેઈનામની પછાત જાતિના લોકોને ઉપદેશ આપે અને કેટલાકે સરિજી પાસે દારૂ અને માંસ છોડવાનાં વ્રત લીધાં. વિજાપુર અને તિજમાં ભંગી બાળકો માટે એમણે શાળા ખેલાવી.
'
કે
મા
માં
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદીપક
૨૩૧
વિ. સં. ૧૯૭૫ માં પાદરામાં મહત્સવ થવાને હતો. અગિયાર અગિયાર નવકારશી થવાની હતી ત્યારે સૂરિજીએ કહ્યું કે, દેશમાં તમારા ઘણા ભાઈઓને એક ટંકનું ય ખાવા મળતું નથી, ત્યારે તમે અગિયાર અગિયાર દિવસ સુધી મિષ્ટાન્ન ઉડાવે તે વાજબી કહેવાય? લોકોને સૂરિજીની વાત સાચી લાગી. પરિણામે વરઘોડાના દિવસે અને શાંતિ–સ્નાત્રના દિવસે બે નવકારશીઓ રાખીને બાકીના જમણવાર બંધ કર્યા. તેઓ ખાસ ભાર દઈને કુરિવાજો અને ખાટા ખચોએથી દૂર રહેવાનું કહેતા.
એક વાર મહેસાણામાં સૂરિજી રસ્તામાં આવતા રામાનંદી સંપ્રદાયના સમર્થરામજી નામના મહંતના મુકામે ગયા. તેઓએ સૂરિજીને આદર સત્કાર કર્યો. બંને સંત વચ્ચે ઘર્મ ચર્ચા અને જ્ઞાનગોષ્ટિ થઈ. બીજે દિવસે સવારે સૂરિજી હંમેશના નિયમ મુજબ લખતા હતા ત્યારે મહેસાણાના વૃદ્ધ શ્રાવક એમની પાસે
v6
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwww
૨૩૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી આવ્યા અને એમણે પૂછયું : “મહારાજજી, કાલે તમે સમર્થરામના મુકામે ગયા હતા?”
“હા, ગયો હતો.”
વૃદ્ધ શ્રાવકે કહ્યું : “તમારાથી ત્યાં જવાય નહિ. ત્યાં જવાથી ગામમાં અમારી ઘણી નિંદા થાય છે.” ' સૂરિજીએ ટૂંકો જવાબ વાળ્યો: “આ બાબતમાં તમે ન પડે તો સારું.”
વૃદ્ધ શ્રાવક અકળાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઠપકાના ઘણા શબ્દો બોલી ગયા. સુરિજીએ તેમને શાંત પાડી વિદાય કર્યા.
એ જ દિવસે બપોરે સમર્થરામજી પોતાના શિષ્ય સમુદાય સાથે સંબૂરાના સાજ સહિત સરિજીના નામને જયઘોષ કરતા ઉપાશ્રયમાં આવ્યા. સરિજીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું. પણ સમર્થન રામજી નીચે બેઠા અને બોલ્યા : “આપ તો બડે યોગી હો. મેં તો આપકે આગે કુછ નહિ હું.'
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૩૩ સમર્થરામજીએ પોતે બનાવેલાં આધ્યાત્મિક ભજને સંગીતના સાજ સાથે ગાઈ સંભળાવ્યા. સૂરિજીએ પણ સ્વરચિત ભજન ગાયા. મહેસાણાને આખાય ઉપાશ્રય ચિક્કાર ભરાઈ ગયો. પેલા વૃધ્ધ શ્રાવક પણ એ વખતે ત્યાં હાજર હતા.
ભજનની ધૂન પૂરી થયા પછી સમર્થરામજીએ ત્યાં ભેગા મળેલા સમુદાયને ઉદ્દેશીને કહ્યું: “હું હિંદુસ્તાનના ઘણે ભાગમાં ફર્યો છું, પણ આવા ત્યાગી અને ત્યાગી પુરુષમેં ક્યાંય જોયા નથી. તમારાથી એમને જેટલો લાભ લેવાય તેટલો લે. ચૂકશે તે પસ્તાશો.
પાંચેક વાગે સમર્થરામજી પોતાના શિષ્યસમુદાય સાથે વિદાય થયા. બધા લોકો પણ વીખરાઈ ગયા. પેલા વૃધ્ધ શ્રાવક સૂરિજી પાસે નીચા મુખે આવ્યા અને એમના પગ આગળ પાઘડી મૂકી, બે હાથ જોડીને કહેવા લાગ્યા : “મહારાજ, મને ક્ષમા કરો!
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww vvvvvvvvvvvvvvvvvvv
ર૩૪.
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી મારાથી સવારે ગુસ્સામાં ગમેતેમ બોલાઈ ગયું. આપને હું ઓળખી શક્યો નહિ.
સૂરિજીએ વૃધ્ધ સજજનને શાંત પાડતાં કહ્યું : તમે સવારે જે કાંઈ બોલ્યા હો તે પણ મારા મનમાં એમાંનું કશું નથી.” ' સૂરિજી સાચા દેશભક્ત હતા. ખાદી તો એમણે ઘણા વખતથી સ્વીકારી હતી. એમનાં લખાણોમાં એમની દેશભકિત, સત્યભકિત અને દૂરદર્શિતા પ્રગટ થતાં હતાં. પોતાની દેશ વિશેની ભાવના પત્ર, પુસ્તક, કવિતા અને ભાષણ દ્વારા હંમેશા પ્રગટ કરતા રહેતા. કયારેક કોઈ સાધુ રાજકારણથી દૂર રહે છે, કારણ કે એને રાજરોષને ભય હોય છે, પરંતુ આવો ભય નિર્ભય સૂરિજીને ક્યાંથી ડરાવી શકે? એમણે સ્વરાજ્યની વાત કરી, પણ સાથોસાથ આત્મિક રાજ્યની મહત્તા પણ બતાવી.
વિ. સં. ૧૯૮૦માં ડે. કૂપરે સુરિજીને તપાસ્યા.
-
::
:
કે
sts
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદીપક
૨૩૫
છેલ્લા ચાર વર્ષથી એમના દેહમાં ડાયાબિટીસ-મધુપ્રમેહનો રોગ ઘર કરી ગયો હતો. દાકતરે એવું નિદાન કર્યું કે રોગ એટલો બધો વધી ગયો છે કે તેઓ છ મહિનાથી વધુ નહિ ભાળે.
સૂરિજી હસ્યા. એમણે કહ્યું: “હજી ઘણું કામ બાકી છે. પૂરાં ન થાય ત્યાં સુધી મૃત્યુની ફિકર શું કરવી? જો કે હવે કામ ઝડપથી ઉકેલવા પડશે, એ સાચું.
' સૂરિજીએ આત્માનું સ્વરૂપ જાણ્યું હતું. મૃત્યુને તેઓ ઓળખતા હતા, એથી જ દાકતરના નિદાને એમને સહેજે ચિંતાતુર કર્યા નહિ. એમણે તો એમનાં કાર્યો ઝડપથી પૂરા કરવા માંડયાં. ગ્રંથશિખે ઝડપથી પ્રગટ કરવા માંડ્યા. બીજી બાજુ પત્રથી સહુને ઉપદેશ આપવા લાગ્યા. પોતાના વિચારો સાથે સંમત ન થનારા શિષ્યાની એમણે વારંવાર ક્ષમાયાચના કરી.
માન" +
UUE
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિ. સં. ૧૯૮૧ના ફાગણ માસમાં તેઓ વિજાપુર આવ્યા. વિજાપુરમાં જ્યાં ગુરુપાદુકા હતી, એ જમીનનો ઉત્તર ભાગ તેમણે શ્રાવકે પાસે ખરીદાવી લીધો. શ્રાવકોએ પૂછયું : “મહારાજ, આવું શા માટે ??
“અરે ભાઈ જમીન હોય તો સારી, કયારેક કામ આવે.”
એ સમયે પણ સૂરિજીના શબ્દનો મર્મ કોઈએ પારખ્યો નહિ. પણ સૂરિજી તે ભાવિના ભેદને સામી ભીંત પર નીરખી રહ્યા હતા.
વિ. સં. ૧૯૮૧નું ચાતુર્માસ કરવા માટે સૂરિજીને ઠેર ઠેરથી આમંત્રણ અપાવ્યા. સૂરિજી સહુને એક જ જવાબ વાળે : “ભાઈ, હવે કોણ ચાતુર્માસ કરવાનું છે? જ્ઞાનયોગની આ વાત કોઈના ગળે ઉતરી નહિ. મહેસાણામાં ગુરુમંદિર પર છત્રી અને મંડપની રચના થઈ એમાં શ્રી રવિસાગરજી
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૩૭
મહારાજ તથા સુખસાગરજી મહારાજનાં પગલાં હતાં. મહેસાણાના ગુરુમંદિર પરની છત્રી અને મંડપ જેવા માટે આવતું જેમાસું મહેસાણું કરવાની વિનંતિ સાથે શ્રાવકે આવ્યા. મહારાજે સ્પષ્ટ કહ્યું કે હવે આવતું ચોમાસું કરવું છે જ કોને ?
યોગીરાજ શ્રી બુદ્ધિસાગરજીને પહેલેથી જ પિતાની અંતિમ યાત્રાની જાણ થઈ ચૂકી હતી. તે વખતે તેઓ પોતાના પ્રિય સ્થાન મહુડીમાં બિરાજતા હતા. વિજાપુરને સંઘ એમને મહુડીથી વિજાપુર લઈ જવા માગતો હતો. પુંધરાના જ્યોતિષીએ વિહારનું મુર્હત કાઢી આપતાં કહ્યું કે, “જેઠ વદ ત્રીજે આઠ વાગ્યા પછી મહુડીથી વિહાર થાય.
' સૂરિજીએ કહ્યું કે, “મારે તે છ વાગે વિજાપુર પહોંચવું છે.”
સંઘે કબૂલ રાખ્યું. મહુડીમાં એ રાતે એમની નાડી મંદ પડી. દાકતરો ગભરાયા. વહેલી સવારે
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી મહુડીથી વિજાપુર ભણી વિહાર કર્યો.
યોગીરાજે વિજાપુરમાં પ્રવેશ કર્યો. એમને એક વરદ હાથ સહેજ હાલ્યો ને પં. મહેન્દ્રસાગરજીને સમીપ બેલાવવાનો સંકેત થયો, અને ધીમા રાખ્યા ગૂજયા : “ભાઈ, શાંતિ ! શાંતિ ! શાંતિ !'
શાંત મુદ્રા સાથે જેઠ વદી ત્રીજના દિવસે સાડા આઠ વાગે યોગીરાજનાં નયને મીંચાઈ ગયાં. તેઓ ઉન્નત સ્થાનને યાત્રિક બની ગયા.
સંસારસરોવરનું એક રમણીય કમળ અનંતમાં વિલીન થઈ ગયું. એ કમળ તો ગયું, પણ દિશાએ જાણે એનાથી મહેકી રહી.
મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્રપલટા જેવી સાવ સહજ ક્રિયા હતી. એક ઘોરણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં જવા જેવું હતું. મૃત્યુ એ અંત નહિ, પણ આત્માની ઉન્નતિનું સપાન હતું. આચાર્ય શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ
અનE.
જામ
જ
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ-દીપક
૨૩૯
જ આ વિશે “ધર્મસ્નેહાંજલિ”ના પુસ્તકમાં યું છે: મુસાફર સૌ પ્રાણીઓ છે, દેહવો છેડતા; એ અવર તનુના વાસી થઈને, વેષ લેતા નવા નવા; જગ રડવું કોને, શોક કોનો, ક્ષણિકતા સહુ દેહની; એ નિચેતન ત મરે નહીં, કમથી દેહ વરે”
સૂરિજીએ કહ્યું કે, આત્મા અમર છે અને મુત્યુ ધિક્કારની વસ્તુ નહિ, પણ આનંદથી ભેટવાની જ છે.
આજે વન વન વીંધીને એમનો આત્મપ્રકાશ જગતને અજવાળી રહ્યો છે.
કેઈએમને અઢારે આલમના અવધૂત તરીકે કરે છે. જન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટી૨, મુસલમાન અને ઠાકરડા–સહુ કોઈ એક સંત કે સૂરિજીને આદરભાવ આપતા હતા. કેઈએમણે સમાજમાં કરેલા સુધારા જોઈને જસુધારક તરીકે યાદ કરે છે, તો કેાઈ એમના
,
‘
*,*
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી રાજકીય વિચારો જોઈને દીર્ધદષ્ઠા તરીકે એમને ગણવે છે.
જૈન સમાજમાં, જન પરંપરામાં ધ્યાનસાધના ભુલાતી જતી હતી. એ સાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કરનાર સાધક તરીકે સૂરિજીને અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ ઓળખે છે, સંભારે છે. જ્યારે એમના ૧૦૮ અમર ગ્રંથશિષ્યો હજી આજેય એમના અમર કીર્તિસ્થંભ સમા ઝળહળી રહ્યા છે.
આવા પ્રતિભાશાળી આત્માને મુત્યુ કદીય સ્પશી શક્યું છે ખરું?
કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરિજી મહારાજના પવિત્ર આત્માન આપણાં લાખ લાખ વંદન.
S
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજશ્રીની
લખાયેલી ભવિષ્યવાણી
એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, આ મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે,
- સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક. (૧) સહુ દેશમાં સ્વાતંત્ર્યન, શુભ દિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીર–કર્મવીર જાગી અન્ય જગાવશે. એક. (૨) અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અણુ લુહી સે જીવન, શાતિ ભલી પ્રસરાવશે. એક (૩) સહુ દેશમાં સૈ વર્ણમાં જ્ઞાનીજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીને, કરુણા ઘણી મન લાવશે. એક. (૪) સાયન્સની વિદ્યા વડે, શોધે ઘણું જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક (૫) રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક (૬) એક ખંડ બીજા ખંડની, ખબરે ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતે થશે, પરખંડ ધર સમ થાવશે. એક (૭) એક ન્યાય સર્વે ખંડમાં, સ્વતંત્રતામાં થાવશે, બુદ્ધબ્ધિ ' પ્રભુ મહાવીરનાં,
ન તો જગમાં વ્યાપશે. એક (૮) E
(સંવત ૧૯૬૭ માં લખાયું.)
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી વિરચિત ૧૦૮થી અધિક
અમર ગ્રંથ–શિષ્યો
૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ૨૨ ગહુલી સંગ્રહ ભાગ-૨ ૨ અધ્યાત્મ ગીતા, આત્મસમાધિ- ૨૩ ગુન્ગીત સંગ્રહ શતક, જીવનપ્રબોધ, આમ ૨૪ ગુખેધ સ્વરૂપ, પરમાત્મદર્શન આદિ ૨૫ ચિંતામણિ ગ્રંથ પનો સમાવેશ. ૨૬ જૈનધર્મની પ્રાચીન–અર્વાચીન ૩ અધ્યામશાંતિ
સ્થિતિ ૪ અનુભવપચ્ચીશી
૨૭ જેનગ૭મતપ્રબંધ, જૈનસંઘ ૫ આનંદધન પદ ભાવાર્થસંગ્રહ પ્રગતિ ગીતા ૬ આત્મપ્રકાશ
૨૮ જૈનધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ૭ આત્મપ્રદીપ
૨૯ જેનેપનિષદ ૮ આત્મતત્વદર્શન
૩૦ જૈન ધાર્મિક પ્રતિમાલેખ ૯ આગમસાહાર
સંગ્રહ ભાગ-૨ ૧૦ આત્મશક્તિપ્રકાશ
૩૧ જૈન-ખ્રિસ્તી ધર્મને મુકાબલો ૧૧ આત્મદર્શન
૩ર જૈનસૂત્રમાં મૂર્તિ પૂજા ૧૨ આત્મશિક્ષા ભાવના પ્રકાશ ૩૩ જેને ઐતિહાસિક રાસમાળા ૧૩ અધ્યાત્મ ભજનસંગ્રહ
ભાગ-૧ ૧૪ ઇશાવાસ્યોપનિષદ (જેનદષ્ટિએ) ૩૪ તત્ત્વબિંદુ ૧૫ કક્કાવલી સુબોધ
૩૫ તત્ત્વવિચાર ૧૬ કર્મયોગ
૩૬ તત્વજ્ઞાનદીપિકા ૧૭ કર્મ પ્રકૃતિ
૩૭ તીર્થયાત્રાનું વિમાન ૧૮ કન્યાવિક્રયનિષેધ
૩૮ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ૧૯ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાંત ૩૯ શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૧ ૨૦ ગુણાનુરાગ કુલક
૪૦ શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ-૨ ૨૧ ગફુલી સંગ્રહ ભાગ-૧ ૪૧ દેવવિલાસ-દેવચંદ્રજી જીવન
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨ દેવચંદ્રજીનું ગુર્જર સાહિત્યનિબંધ
૪૩ ધાર્મિČક ગદ્યસ ગ્રહ પત્ર સુદુપદેશ ભાગ-૧
૪૪ ધાર્મિક શાંકાસમાધાન ૪૫ ધ્યાનવિચાર
૪૬ પ્રતિજ્ઞાનું પાલન ૪૭ પરમાત્મજ્યોતિ
www.kobatirth.org
૪૮ પરમાત્મદર્શન ૪૯ પત્ર સદુપદેશ ભાગ–ર ૫૦ પત્ર સદુપદેશ ભાગ-૩
૫૧ પૂજાસ ંગ્રહ ભાગ-૧ પર પૂન્નસ ગ્રહ ભાગ-૧-૨ ૫૩ પ્રેમગીતા
૫૪ ભજનસંગ્રહ ભાગ-૧
૫૫ ભજનસંગ્રહ ભાગ-૨
૫૬ ભજનસંગ્રહ ભાગ-૩
૫૭ ભજનસંગ્રહું ભાગ-૪
૫૮ ભજનસંગ્રહું ભાગ-૫ તથા
જ્ઞાનદીપિકા
૫૯ ભજનસંગ્રહ ભાગ-૬
કવાલીસંગ્રહુ
૬૦ ભજનસંગ્રહ ભાગ-૭
૬૧ ભજનસંગ્રહ ભાગ
}ર ભજનસ’ગ્રહું ભાગ-૯
૬૩ ભજનસ’ગ્રહ ભાગ-૧૦ ૬૪ ભજનસંગ્રહ ભાગ-૧૧ ૬૫ ભારત સહકારશિક્ષણ કાવ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ મિત્ર-મૈત્રી
૬૭ મુદ્રિત છે. . ગ્રંથગાઈડ (પ્રેરક) ૬૮ યોગદીપક
યેાગસમાધિ
૬૯ યશોવિજયજી નિબંધ
૭૦ લાલા લજપતરાય ને જૈનધમ ૭૧ વિજાપુર વૃત્તાંત
છર વચનામૃત (બૃહત )
૭૩ સ્તવનસંગ્રહ
૭૪ સમાધિશતક
૭૫ સત્યસ્વરૂપ
૭૬ સંધ
વ્ય
૭૭ પ્રજાસમાજ કે વ્ય
૭૮ શાકવિનાશક ગ્રંથ ૭૯ ચેટક પ્રોધ
૮૦ સુદના સુખાધ
૮૧ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય
૮૨ સુખસાગર ગુરુગીતા
૮૩ સ્નાત્રપૂજા
૮૪ ષદૂદ્રવ્યવિચાર ૮૫ શિષ્યાપનિષદ્
૮૬ શાકવિનાશક ગ્રંથ
૮૭ સાંવત્સરિક ક્ષમાપના
૮૮ શ્રાવક ધર્મસ્વરૂપ, ભાગ-૧ ૮૯ શ્રાવક ધર્માંસ્વરૂપ, ભાગ–ર ૯૦ શુદ્ધોપયોગ
૯૧ ક્યા ગ્રંથ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨ શ્રેણિક સુબેધ ૯૩ કૃષ્ણગીતા ૯૪ શ્રી રવિસાગરજી ચરિત્ર
૫ વચનામૃત નાનું ૯૬ આત્મદર્શન ગીતા ૯૭ જ્ઞાનદીપિકા ૯૮ પૂજાસંગ્રહ-વાસ્તુ પૂજા ૯૯ ચેતનશક્તિ ગ્રંથ ૧૦૦ વર્તમાન સુધારો ૧૦૧ પરબ્રહ્મ નિરાકરણ ૧૦૨ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ
પાસે આપેલું વ્યાખ્યાન
૧૦૩ જૈન સ્યાદવાદ ઉક્તાવલિ ૧૦૪ અધ્યાત્મગીતા ૧૦૫ તત્ત્વપરીક્ષા વિચાર ૧૦૬ ગુરુ મહામ્ય ૧૦૭ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભાગ-૧ ૧૦૮ કાલ્પનિક અધ્યાતમ મહાવીર
ભાગ-૨ ૧૦૯ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભાગ-૩ ૧૧૦ મહાવીરગીતા
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rohore For Private And Personal Use Only