________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ અમર શિષ્યો
ર૪૪૪૪૪૪૪vvvvvvvvvvvvvvvvvvvvvvv/www/WWWWWWWWWWWWWW...
ઓ ઈશ્વર માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને પ્રભુ, તે મારી સંભાળ સારી વિદ્યા આપ તું, દુગુણ દરે ટાળ; કૃપા કરી મુજને પ્રભુ, ગણજે તારે બાળ. જગમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ; સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર વ્હાલા મારા સહુ અપરાધને, કરજે પ્રેમે માફક ભૂલ ચૂક સુધારીને, મનને કરજે સાફ અક્ષબુદ્ધિ છે માહરી, આપે મુજને જ્ઞાન; નમન કરું વંદુ સદા, આપે મુજને સાન.
કવિતાનું ઝરણું કેવી સુંદર રીતે ફૂટી નીકળ્યું! સાહિત્યનું સર્જન અને આત્માની સાધના એ એમનાં જીવનનાં મુખ્ય ધ્યેય. આ બંને ધ્યેયને સુમેળ આ કાવ્યથી થયે. કવિતાની કલા અંતરની ભાવનામાં એકરૂપ બની ગઈ
આરંભની કવિતામાં ભાવના હતી, તો ધીમે ધીમે એમાં ઊંડાણ સધાવા લાગ્યું. માત્રામેળ અને છંદમેળથી એમની કવિતા વધારે ગૌરવવંતી અને મનમેહક બની.
- E
-
-
-
T
- =
=
-
=
For Private And Personal Use Only