________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રના મેટા સાથ મળ્યા. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકાના ભંડાર હતા. સરસ્વતીના ચાહક એ ભંડારમાં એકલીન બની ગયા. વત્સરાજ છજી નામના બારોટના એમને મેળાપ થયા. બારોટને ગળથૂથીમાં કવિતાદેવી વરી હેાય છે. વાતવાતમાં કવિતા રચી નાખે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાળક મનમાં વિચાર કરે : કવિ દલપતરામ કેવા હશે? જી ખારાટ તેા પળમાં કાવ્ય રચી દે છે! આવાં કાવ્યા હું ન રચી શકું?
તરત દોડયા માતા સરસ્વતીના ગોખ ભણી. ખે હાથ જોડી પ્રાથના કરી : ‘· હે મા, મને શક્તિ આપ. મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.’
બાળકના હૃદયમાં કવિતાની જ્યાત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠયા. મનમાં કંઈ કંઈ ભાવેા ગૂજવા લાગ્યા. અજબગજબની ઊર્મિ આ ઊભરાવા લાગી. આપેઆપ એક કાવ્યની રચના થઈ :
For Private And Personal Use Only