________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૧ અનેક ચીજોમાંથી એક જ ચીજ લેતા. કોઈ વળી વહાલથી કહેતું કે આજે તો આ મિષ્ટાન્ન આરોગો. કાલે દીક્ષા લેશે, પછી આવું કયાં મળવાનું છે ?
બહેચરદાસ સાવધ હતા. નળરાજાના પગનીકારી પાનીમાંથી કલિ પેસી ગયો હતો. એ કથા એમને જાગતા રાખતી હતી. ચાર કંઈ દરવાજેથી આવતો નથી, પણ નાનકડા જાળિયા વાટે ઘરમાં ઘૂસી જાય છે. સાવધ બહેચરદાસે એટલું જ કહ્યું,
“લાંબા વખતથી જે ભેગ-ઉપભેગનો સંયમ જાળવ્યા એ દીક્ષા લેવાના અવસરે શા માટે છોડું? એવી જ ઈચ્છા હોત તો દીક્ષા લેવાનો વિચાર શા માટે
કરત ?”
વાહ ! કેવો વિચાર! કેવી વાણી! કેવો સંયમ!
કેટલાક શ્રાવકો આવીને એમને અમૂલખ જવાહર પહેરવા વિનંતિ કરતા, પણ બહેચરદાસને માટે તે શીલ એ જ સાચે શણગાર હતું. વિદ્યા એ એમનું
જ
;
;
મિન
' Trir
Initપાક LI'lbii કઇ સંબLI: ::::
,
SH :
::
:
-
જામ
Helli *** . . મiliાપા.' '
- HE
ij*qi ::
.
'Hindutvij
***
મi
'
કે
'
પણws
For Private And Personal Use Only