SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ બાળકાના બુદ્ધિસાગરસૂરિજી આંગીનુ' હું અનુમાદન કરું છું, પરંતુ આવી આંગી જોતી વખતે આપણે એ વિચાર કરવાના હોય કે આથી પણ વધુ કીમતી જર–ઝવેરાતને પ્રભુએ તુચ્છ ગણીને સ્વેચ્છાએ છાંડી દીધા હતા. કેવા એમના અપરિગ્રહ ! વળી અંતરમાં એવું ભાવીએ કે આનાથીય મૂલ્યવાન આભૂષણાના પ્રભુએ પળવારમાં ત્યાગ કર્યાં હતા અને હું કેવા પામર છું' કે આવા પદાર્થો પરની મારી આસક્તિ જતી નથી ? આમ આચાર્ય શ્રી સત્ય કહેતાં કદી અચકાતા નહિ. નિકટના સાધુ જન હેાય કે અજાણી સંસારી વ્યક્તિ હાય, છતાં એ સત્યના યાહ્ના સત્ય અંગે કાઈ આંધછેાડ કરતા નહિ. સાધુજીવનના કેટલાંક ભયસ્થાનાને તેઓ ખરાખર જાણતા હતા. સાધુ તરીકેનું એમનું જીવન અનુકરણીય હતું. તે સ્ત્રીઓના પરિચયથી દૂર રહેતા. વળી સ્ત્રીઓને એકલા વંદન કરવા આવવાની, For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy