________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૩૩ સમર્થરામજીએ પોતે બનાવેલાં આધ્યાત્મિક ભજને સંગીતના સાજ સાથે ગાઈ સંભળાવ્યા. સૂરિજીએ પણ સ્વરચિત ભજન ગાયા. મહેસાણાને આખાય ઉપાશ્રય ચિક્કાર ભરાઈ ગયો. પેલા વૃધ્ધ શ્રાવક પણ એ વખતે ત્યાં હાજર હતા.
ભજનની ધૂન પૂરી થયા પછી સમર્થરામજીએ ત્યાં ભેગા મળેલા સમુદાયને ઉદ્દેશીને કહ્યું: “હું હિંદુસ્તાનના ઘણે ભાગમાં ફર્યો છું, પણ આવા ત્યાગી અને ત્યાગી પુરુષમેં ક્યાંય જોયા નથી. તમારાથી એમને જેટલો લાભ લેવાય તેટલો લે. ચૂકશે તે પસ્તાશો.
પાંચેક વાગે સમર્થરામજી પોતાના શિષ્યસમુદાય સાથે વિદાય થયા. બધા લોકો પણ વીખરાઈ ગયા. પેલા વૃધ્ધ શ્રાવક સૂરિજી પાસે નીચા મુખે આવ્યા અને એમના પગ આગળ પાઘડી મૂકી, બે હાથ જોડીને કહેવા લાગ્યા : “મહારાજ, મને ક્ષમા કરો!
For Private And Personal Use Only