________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
હતા.
તે પહેલાં સારા ગુણાથી જીવન જીવી જાણવાના કેડ આ સમયે આપે!આપ એમના અંતરમાંથી પેાતાની વનભાવનાને બતાવતી એક કવિતા સરી પડી—
જતા માટા થતા, જન પકાતા, સારા કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે જે, હૈડે રાખી હામ.
ખતીલા, ઉત્સાહી, ટેકી, ઉદ્યમી રાખે નામ રે...જતે. સત્ય, યા દિલમાંહી રાખે કરા પર ઉપકાર; માબાપ, શિક્ષકની ભલી દુવા, લતા ન પામે હાર હૈ. .જા. સાચી શીખ પ્રમાણે વર્તે, આળસ ને તજે ગ; ઉત્સાહી થઈ કાર્યો કરે સહુ, ટાળે વહેમના ભર્યું રે...જા. કાયર થાય નહી અભ્યાસે, ટાળે સવ કુટેવ; બ્રહ્મચર્યને પ્રેમથી ધારે, કરે ગુરુની સેવ ફ્...જનો. જગમાં અશકય નહી કોઈ કાજ છે, ધારે દૃઢ વિશ્વાસ; સદ્ગુરુ, સનથી મેટાં, નરનારી અને ખાસ રે...જા.
For Private And Personal Use Only