________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી હતી, ત્યાં વધામણીના સમાચાર મળ્યા. બંને સાજાં તે છે ને?”
શિવા પટેલે માનથી કહ્યું: “હા, બેય સાજાં છે. શિવરાતના બરાબર બાર વાગે દીકરો આવ્યો.”
“કેવાં સારાં શકન મા–બાપ ! ઘણું જીવો ઘરને એ દીવો, આટલું બોલીને છાશ લેવા આવેલી બાઈ પાછી ફરતી હતી.
શિવા પટેલે એને અટકાવીને કહ્યું : “આજ છાશ તે વેલવી નથી, પણ ખાવા માટે ગોરહુ બનાવ્યું છે, તે લેતાં જાવ. અરે ઊગરી, ગોરહું લાવજે.”
શિવા પટેલની દીકરી ઊગરી દહીં ભાંગીને બનાવેલું ગોરહું લઈ આવી.
એ દિવસે શિવા પટેલને ત્યાં છાશવારો હતો. ઘણી બાઈઓ છાશ લેવા આવી. પટેલે એકેય બાઈને પાછી વાળી નહિ. છાશને બદલે સહુને ગેરહું લાવીને
'
'
For Private And Personal Use Only