________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાશને બદલે ગોરસ આપ્યું.
આખા કણબીવાસમાં વાત વહેતી થઈ ગઈ ગોરહું લેનારી બાઈઓએ ઘરના બધાને વાત કરી, કહ્યું કે, “બે દીકરા અને બે દીકરી પછી પાંચમા સંતાનરૂપે દીકરો આવ્યો.
તે દિવસે સહુને છાશને બદલે મીઠું મીઠું ગોરસ મયું.
વિ. સં. ૧૯૩૦ની મહા વદી ૧૪ની આ વાત.
.
''
- ''
vishvr.*
For Private And Personal Use Only