________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
મોઢે મહામા થP
HiiiiIII)
આકાશને સૂરજ આગ વરસાવે. ધરતી આખી એના તાપમાં બળું બળું થાય.
ઓતરા-ચિતરાના તાપ પડતા, ત્યારે ખેડૂતનું કુટુંબ ખેતરમાં કામ કરતું હોય, એટલે શિવા પટેલ અને એમનું કુટુંબ પણ ખેતરમાં કામ કરે. “તળાવડી' નામનું ખેતર. પટેલ ખેતર ખેડે. અંબાબાઈ મદદ કરે. મોટાં છોકરાં સાથ આપે.
એક દિવસની વાત છે : મોટાં-નાનાં બધાં ખેતરમાં કામ કરતાં હતાં અને સૌથી નાનેરાં બાળને પીલુડીના ઘટાદાર વૃક્ષ નીચે કપડાના ખેયામાં સુવાડયું હતું.
For Private And Personal Use Only