________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતની ચોટલી મીઠાને વાટકો કરી કેવી ને કેટલી નજર લાગી છે એની પરીક્ષા કરતી. ભૂવા બેલાવવામાં આવતા. ભૂવા લીંબુ કાપી લોહીની ધાર વહેવડાવતા.
જેવાં ડાકલાં વાગતાં સંભળાય કે આ ભૂતિયા ટોળી ત્યાં હાજર થઈ ગઈ હોય. ભૂત લાડવા, પૂરી માગતું હોય, કંઈ કંઈ નૈવેદ્ય માગતું હોય, અને એને રીઝવવા ચાર રસ્તાના ચેક પર એ ઉતાર મુકાતે હોય, જે ઉતાર મુકાય કે આ ભૂતિયા ટાળી ત્યાં પહોંચી જતી અને બધું તોડી-ફોડીને નૈવેદ્યને હડપ કરી જતી ! આ ટેળીને કેાઈ ભૂત ભડકાવવા આવતું નહિ, કઈ પ્રેત ડરાવવા આવતું નહિ. કેઈ ડાકણ એમને વળગી પડતી નહિ. જે નૈવેદ્ય ખાધું હોય તે બરાબર પચી જતું !
બહેચરની ભૂતિયા ટોળી બધે ફરી વળી, પણ કયાંય ભૂત – પ્રેત, ડાકણ કે ચૂડેલને મેળાપ ન થયો.
બહેચરે એક સારું ચડું વસાવી લીધું. મનમાં
st
For Private And Personal Use Only