________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
પાસે. સગાં મા અને બાપ ધ્યેય મરણ પામે અને શૈક ન થાય એ તે કેવુ' કહેવાય ? તારે તે હૈયુ છે કે પથ્થર ?'
(
બહેચરદાસે નમ્રતાથી જવાબ આપ્યા : ૮ આપ સના કરતાં મને માતા-પિતા તરફ વિશેષ લાગણી છે. તમારા બધાં કરતાં હું અંતરમાં વધુ શોક અનુભવુ છું અને હૈયામાં છાતીફાટ રુદન કરું છું.'
બહેચરદાસની વાતથી ઘણાને આશ્ચર્ય થયું : ૮ અરે, રુદન કરે છે કેાણુ ? ન આંખમાં આંસુ છે, ન ગળામાં સકાં છે. ન મુખમાં હાય–વેાય છે, ન ચહેરા પર દુઃખની રેખા છે અને બહેચરદાસ કહે છે કે હુ તમારા બધા કરતાં વધુ શોક અને રુદન કરું છું.’
"
શોક કરવા આવેલા એક સ્વજને કહ્યુ' : ' અરે, અમારા ભાઈએ પ્રાણ છોડયા ત્યારે મેં એવી ધડધડાવીને પેાક મૂકેલી કે પાણ` વિજપુર જાણી ગયું કે જરૂર કંઈક થયું છે. ભાઈ જેવા ભાઈ જાય, પછી
For Private And Personal Use Only