________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવુ શાને ? રોાક કોને ?
૧૩
દાસ સહેજે ગણનામાં લેતા નહિ. દુનિયા જેની ઉપેક્ષા કરતી, અનેા બહેચરદાસ આદર કરતા. દુનિયાની નાની-માટી વાતામાંથી એ કઈક જુદે જ સાર તારવી લેતા. એમની વાત સહુમાં વેગળી. એમની વાણી સહુથી જુદી. એમનું વન સહુથી નિરાળું,
એ રહેતા હતા તેા પેાતાના વતન વિજાપુરના કણબી વાસમાં. પણ કણબીઓમાં આ ફાઈ જુદી માટીના માનવી લાગતા હતા. ખેના દીકરા રાત-દી ખેતી કરે, જ્યારે બહેચરદાસ રાત-દિવસ જોયા વિના શાસ્ત્રના ઊંડા અભ્યાસ કરે. કણબીના છેકરા એક ઘાને બે ટુકડા કરવામાં માને. બહેચરદાસ એક ધા અને બે ટુકડાને જોડવાનુ કામ કરે. કણબીને તેાડનારી તલવાર ગમે, જ્યારે બહેચરદાસ સાંધનારી સાય જેવા વિચાર કરે.
એ વાર વાર એકાંતમાં જઈ ચિ તન કરે, કયારેક મૌનમાં ડૂબી જાય. એમના અંતરમાં વારેવારે આત્મ
For Private And Personal Use Only