________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() મંગલમય પરિવ
ગાય પિતાનું દૂધ પતે પીતી નથી. વૃક્ષો પોતાનાં ફળ પોતે ખાતાં નથી. નદી પોતે પોતાનું જળ પીતી નથી.
માત્ર મનુષ્ય જ એ છે કે જે સાપણની માફક પિતાનું પોતે જ ખાધા કરે છે, ભગવ્યા કરે છે ! પણ ન્યાયની રીતે તો લેનાર કરતાં દેનાર મોટો ગણાય છે. જે કંઈ સારું હોય એ તે સંસારને જ દેવાનું હોય.
બહેચરદાસ વિચારમાં ઊતરી પડયા. એમના હૃદયમાં કોઈ મહાસાગર ઊછળતો હતો અને એના
ST
For Private And Personal Use Only