________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
૧૦ મુજ જીવવું નિશ્ચય મુકત થવા, પ્રભુ સહાય કરો તુજ પંથે જવા; મન દેષની પ્રભુ જપ છે જ દવા, પ્રગટાવો પ્રભુ તુજ માર્ગ જવા, તુજ અકળ ગતિ, નહીં પહોંચે મતિ, પ્રભુ શ્રદ્ધા પ્રેમની ભારે ગતિ; પ્રભુ આપો સદા મુજને સુમતિ, પ્રભુ વણ દિલ બીજું ન ઈચ્છું રતિ.
આનંદમાં ડોલતો બહેચર ઘેર આવ્યા. પિતા સમાન નથુભાઈ શેઠ અને માતા સમાન જડાવકાકી સમક્ષ એણે પોતાનો નિર્ણય કર્યો : “પરાશ્રયી ન રહેવું. ધનોપાર્જન અવશ્ય કરવું, પણ કેળવણીના કઈ અંગની સેવા-ચાકરી મેળવીને. આ માટે શિક્ષકનો ધંધો લેવો, જેમાં ભણાવવા સાથે ભણવાને પણ મોટો વેગ રહે અને એ રીતે વિદ્વાન થવું. સદૂગુણ જીવન જીવવું.”
જડાવકાકીએ તો આ સાંભળીને લાંબે નિસાસો નાખે. એમને તો બહેચરને પરણાવવાના કેડ હતા. પિતા સમાન નથ્થુભાઈ શેઠે નજીકના આજેલ ગામમાં શિક્ષક તરીકે બહેચરની ગોઠવણ કરી આપી.
બહેચરનું મન વિજાપુર છોડતાં આંચકા અનુ
'કન
છે
YE
For Private And Personal Use Only