________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું
પા ઘણાં વર્ષો પછી આ ઘરડા શિક્ષકને ફરી પરણવાના કેડ જાગ્યા. ઉંમરમાં મોટા એવા આ શિક્ષક નવી વહુને પરણી લાવ્યા. એ જમાને એ હતું કે, “દીકરી અને ગાય, દોરે ત્યાં જાય !”
નવી વહુએ ઘરના ઉંબરમાં પગ મૂક્યો અને એ ધૂણવા લાગી. હજી પીઠી દેહ પર હતી. પાનેતર પહેરેલું જ હતું. પહેલી રાતનાં કંકુ-કેસરનાં છાંટણું હતાં અને નવોઢા તે ઊંચા – ઊંચા કૂદકા મારે, મેટી મટી ચીસ પાડે, ક્યારેક રાડ પાડે અને વળી ત્રાડ પાડે: “હાઉ! હાઉ ! હું ચૂડેલ ! મને અડશે મા ! આઘા રહેજે ! અડશે એને ભરખી જઈશ !'
આધેડ પતિ હિંમત હારી ગયે. બાઈઓરડામાં ધૂણતી બેઠી હતી, પતિ બહાર ખાટલાની પાંગતે બેસી રહ્યો હતો. મિલનની રાત એમ ને એમ વહી ગઈ !
આખે દિવસ જુવાન બાઈકામ કરે, પણ રાત પડે અને જેવો પતિ પાસે આવે કે ધૂણવા લાગે.
:
:..
મ
For Private And Personal Use Only