________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા
Ha
IPE
s
li
Gહેંગરે લીડું ઝડપ્યુ
આમ માં
દાદા |
વિજાપુરની નિશાળમાં બહેચર ભણવા બેઠો.
નિશાળના એક શિક્ષક તો ગણિતમાં એકઠા ગણાય. બધા એમને ઘેરી વળે.
બહેચર પણ એમની પાસે શીખવા જાય. શીખવા સાથે ગુરુના ઘરનાં બીજાં કામકાજ પણ કરતો આવે. એમાંય વળી શિક્ષકનાં પત્ની ગુજરી ગયાં હતાં. આથી ઘરની જવાબદારી વિદ્યાર્થીઓ હોંશભેર સંભાળી લેતા. કયારેક સેઈ કરવી પડે. કોઈ વિદ્યાથીને સંજવારી વાળવી પડે. કેઈ અનાજ લઈ આવે, તે કઈ ઘડે પાણી ભરી આવે.
*
રાજ
*ભયાનકા.
I 11
R
મ":
:
"*
:
જ
|
|
For Private And Personal Use Only