________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:::::::
તું ભૂતળી ચોંટGી
નામ
કણબીની કોમ. બે વાતમાં માને : પરસેવાની રોટી અને પરમેશ્વરમાં આસ્થા !
અંબાબાઈ તો ઈશ્વરના લાખ–લાખ પાડ માને ! મા બહુચરાએ પોતાની પ્રાર્થના સાંભળી મતના મુખમાંથી બાળકને બચાવ્યું. એને ઉપકાર તો શું ભૂલાય? આથી માએ દીકરાનું નામ બહેચર રાખ્યું.
નાનકડો બહેચર મોટો થવા લાગ્યા. ગોઠિયાઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં વળી વિચારે ચડી જાય.
એ વિચાર કરે કે ગામમાં કેટકેટલા વહેમ ભરેલા
For Private And Personal Use Only