SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતરની અદાલતમાં પેાતે પણ એમ કરવું ? આવા વિચાર સામે બહેચરના આત્મા છ છેડાઈ ગયા. આટલી નાની આફતથી અકળાય એ તેા કાયર કહેવાય ! દેહ કાલે પડતા હોય તેા ભલે આજે પડતા, આજે પડવાના હોય તે અબધડી પડે પણ કાઈ પણ સોગામાં આયુ અધુરુ તે નહિં જ રહે ! For Private And Personal Use Only ૯ મનને મક્કમ તેા કર્યું", પણ આ મન કદાચ દગા દે તા ? એવું ન બને એટલા માટે બહેચરે બધાને બાલાવ્યા. સહુની આગળ પેાતાના નિશ્ચય જાહેર કર્યો. વાત છાની રાખી હોય તેા કદાચ મન છીડુ શેાધી લે, પણ જાહેર કરીને પેાતાના અટલ નિશ્ચય બતાવ્યા, મનને વધુ મક્કમ કર્યું. કુરતીના દાવપેચમાં ન હારનારા ક સાથેની કુસ્તીમાં હારવાનું પસંદ કરતે! નહોતા. બહેચરને માત્ર મનની મુશ્કેલીઓના સામને કરવાના નહોતા. કેટલાકને થયું કે આ
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy