________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એક દિવસ શ્રાવકે સાથે બેસીને સાંજનું પ્રતિક્રમણ કર્યું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપની ક્ષમા માગી. કેટલી બધી જાગૃતિ ! ખુદ એમણે આ પ્રસંગને યાદ કરીને લાગ્યું છે કે, “મુગ્ધ મનના એ વેળાના આનંદની તેલ-બુદ્ધિશાળી અને જનાચાર્ય થયા પછી પણ– આવો આનંદ મને આવ્યો નથી.'
આવી જ રીતે શ્રીકુંથુનાથ ભગવાનના દર્શન સમયે અંતરમાં અનોખે આનંદ થયો. ઓળી માટે આયંબિલ કર્યા. ઘી, દૂધ, દહીં, તેલ, મરચાં વિનાનું ભોજન કરવાનું. આ તપ ઘણું અઘર. એકાદ મિત્રની તો તબિયત લથડી અને એણે તપ અધૂરું મૂકી દીધું. બહેચર પર પણ આવી આફત આવી. અચાનક એક દિવસ ઊલટીઓ થવા લાગી. હાડમાં તાવ ભરાયે. શરીરના સાંધે સાધા જાણે છૂટા થવા માગતા હોય એમ અંગ કળવા લાગ્યું.
મિત્રએ તો અડધેથી તપ મૂકી દીધું, તો શું
-
'''
ક
For Private And Personal Use Only