________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કણબીને દીકરો શ્રાવક થવા નીકળે છે ! પિતાના કુલધર્મને ભૂલી બેઠો છે ! જૈન સાધુએ એને ભેળવી રહ્યા છે. આ સમાચારે વાતાવરણમાં ઉશ્કેરાટ લાવી દીધો. બહેચરે જેને જનમ ધરીને જોયા નહોતા એવા ઘણા લેકે હેત અને પ્રીત બતાવી સલાહ આપવા દોડી આવ્યા. એના જીવન તરફ સહેજે રસ નહિ દાખવનારા એના વડીલો મુરબ્બી બનીને સમજાવવા આવ્યા.
ચારેકોર આક્ષેપો થવા લાગ્યા. બહેચરને પાછા વાળવા જન ધર્મની અને જનસાધુઓની નિંદા કરવામાં આવી.
એક વાર નિશાળના શિક્ષકે જન સાધુઓની રીતભાત માટે ઘણું નિંદાજનક કહ્યું અને છેલ્લે સમજાવ્યું?
આ જૈન ધર્મ એ તો ઈશ્વરનો વિરોધી છે. યજ્ઞનો કટ્ટર દુશ્મન છે, નાસ્તિકતાનો બીજો નમૂનો છે. માટે ભાઈ,
t
જી
ક
)
-
-
-
-
-
For Private And Personal Use Only