________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં સત્વરે આ બધું છોડી દે. શીરા માટે શ્રાવકન થવાય !”
અત્યાર સુધી બહેચર બધુ શાંતિથી સહન કરતા. હતો. આવો આક્ષેપ સાંભળી એનાથી રહેવાયું નહિ, જૈન ધર્મો અને વ્યવહારની માફક વચન–વાણીમાંય અહિંસા રાખવાનું શીખવ્યું હતું. એમણે પોતાના શિક્ષકને નમ્રતાથી જવાબ વાળ્યો : “સાહેબ, હું શીરા માટે શ્રાવક થયે છું એ વાત સાચી છે. પણ ફેર એટલો છે કે આપ ધારો છો તે અને હું માનું છું તે શીરા વચ્ચે ફેર છે. એ ઘી, ગોળ અને ઘઉંને બનેલો નથી, પણ શ્રદ્ધા, જ્ઞાન અને ભક્તિનો બનેલો છે.”
શિક્ષકે કહ્યું : “પણ તેં જૈન સાધુઓના મલિન આચાર વિશે કશોય વિચાર કર્યો ખરો?'
બહેચરે હસતાં-હસતાં કહ્યું : “ગુરુજી, આક્ષેપ કરનારા એકાદ કલાક પણ એ સાધુઓની સાથે નહિ રહ્યા હોય. મેં તો ચોવીસ–ાવીસ કલાક એમનો નિરતર સહવાસ સેવ્યા છે. એમના પ્રત્યક્ષ પરિચય
5
વD.
+:
1
,
"
,
બહ
છે
e
For Private And Personal Use Only