________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
સામેથી ભડકેલી ભેંસ ઓય ઓય કરતી દોડતી આવે.
લોકોએ મુનિને જોયા. જોર જોરથી બૂમ પાડીને એમને રસ્તામાંથી ખસી જવા કહ્યું.
મુનિ કંઈ સમજયા નહિ. ધૂળ એટલી ઊડે કે ક્યાં જવું એની ખબર પડે નહિ.
અરે ! આ તો ભારે થઈ હમણું મુનિ પાસે ભેંસ પહોંચી જ સમજે. એમનાં સોએ સો વર્ષ આજ પૂરાં થયાં સમજે.
લોકે હાય – વય કરવા લાગ્યા. બૂમાબૂમ મચી ગઈ. પણ મુનિને બચાવવા કેણુ આગળ આવે? પારકા માટે મરવા કોણ તૈયાર હોય?
માણસને વહાલામાં વહાલો પોતાનો જીવ. આ જીવને ખાવાનું જોખમ કેણુ ખેડે? આજે તો આ ભેંસના પંજામાં જે આવે એ ખલાસ જ.
For Private And Personal Use Only