________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરે બીડું ઝડપ્યું થાળીય પાછી લાવવાની હતી. એટલે મલીદો મૂકીને હું પીરસાહેબની રાહ જોવા લાગ્યો.”
“પછી... પછી થયું શું ?”
થાય શું ? પીરસાહેબ આવ્યા નહિ એટલે હું મલીદો ખાઈ ગયો !”
શિક્ષકનો પિત્તો ફાટયો. કેવો ગજબનો છોકરો! રખે એને કંઈ થઈ ન જાય!
પણ બહેચરને તે કંઈ થવાને ડર ન હતો. એને તો એમ થતું કે પોતે મલીદો ખાધે એથી પીરસાહેબ ખરેખર ખુશ થયા હશે !
--
Sાજ
તમાં -
For Private And Personal Use Only