________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
બાળકાના બુદ્ધિસાગરસૂરિજી
અય વાત આપને કયારનીય કરી છે. ધેર પહેાંચતા ચાક્કસ અ’ધારું થઈ જશે. આથી મને આશા છે કે હું મલીદે ખાઈશ તેા આપ જરૂર રાજી થશે.'
આમ કહીને બહેચર તે નિરાંતે એ મલીદા આરાગી ગયા ! થાળી–વાટકા ખાલી કરીને પાછેા ફર્યાં. માસ્તરસાહેબને થાળી-વાડકા પાછા આપ્યાં.
મારતર તેા કયારનાય એની રાહ જોઈને બેઠા હતા. એમને તેા ભારે ચિંતા થતી હતી. જેવા બહેચરને જોયા કે તરત એમણે પૂછ્યું : ‘કેમ અલ્યા બહેચર ! મલીદા બરાબર ચડાવ્યા ને ? ’
બહેચરે કહ્યું, • હા સાહેબ, મલીદા તે ખરાખર ચડાવ્યા હતા.’
૮ તે। પછી આટલી બધી વાર કેમ થઈ ? શિક્ષકે આતુરતાથી પૂછ્યું.
૮ અરે સાહેબ, મલીદા ચડાવ્યા પછી પીરસાહેબ આરાગે એટલી વાર તેા રાહુ જેવી પડે ને? વળી આ
For Private And Personal Use Only