________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
થયું. હું બ્રહ્મરાક્ષસને કયારનાય શેાધતા હતા, પણ આજ સુધી એના ભેટે! ન થયા. આજે સારા લાગ આન્યા છે. તે મારુ' ગળુ દાખે તે પહેલાં તે હું જ તેનું ગળું પકડી લઈશ. જુઆ તેા ખરા, હમણાં જ એ બ્રહ્મરાક્ષસને પકડીને તમારી સામે હાજર કરુ છુ. પછી ભારે મજા આવશે !’
બહેચર તેા ‘દેવાની આંબલી'ના નામે આળખાતા ઝાડ પર ચડી ગયા. એક ડાળીએ બેસી કાતરા
તાડી ખાવા લાગ્યા. થાડા કાતરા દૂર ઊભેલા ગાઠિયાએ ભણી નાખ્યા. ખિસ્સામાંથી મીઠાં—મરચાંની પડીકી કાઢી.
એતા નિરાંતે ચટાકેદાર કાતરા ખાતા જાય, બ્રહ્મરાક્ષસને હેાકારા-પડકારા કરતા જાય અને કહે, • હે બ્રહ્મરાક્ષસ ! ખરા બહાદુર હોય તેા આવ આ અહેચર સામે ! ’
વખત વીતવા લાગ્યા, ભળ-ભાંખરું થવા આવ્યુ
For Private And Personal Use Only