________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
બ્રાહ્મરાક્ષસ કે ભ્રમરાક્ષસ? પણ કોઈ દેખાયું નહિ,
બહેચરે નીચે ઊતરીને ગોઠિયાઓને કહ્યું : અહીં તે રાક્ષસ–બાક્ષસ જેવું કંઈ છે જ નહિ. બધા ખાટા ગભરાય છે. આ બ્રહ્મરાક્ષસ નથી, પણ ભમરાક્ષસ છે. આપણે મનમાં બેટો ભ્રમ રાખીએ છીએ ને રાક્ષસ છે એમ માની બેઠા છીએ.”
બહેચરની વાત સાંભળીને બધામાં હિંમત આવી. એના ગઠિયાઓ દેવાની આંબલી ઉપર ચડી ગયા, કાતરા તેડી–તોડીને ખાવા લાગ્યા ને ખિસ્સામાં ભરવા લાગ્યા.
For Private And Personal Use Only