________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IUM
આ
સાચું છે,
બહેચર મેટો થવા લાગ્યો. માતાપિતા ખેતી કરે. બહેચર એમને મદદ કરે. એ સવાર-સાંજ ઢોર પાવા જાય, રાતે ખેતરે વાસે રહેવા જાય, બપોરે મા સાથે ભાત પહોંચાડવા જાય.
ભણે–ગણે કોણ? કણબીનો દીકરો વળી ભણીને શું દળદર ફેડે? ગોર પૂજાપાઠ કરે. શાહુકાર નામુંઠામું લખે. સરકારી કારકુન મહેસૂલની નોંધ રાખે. કણબીને વળી ભણીને કરવાનું શું? એટલે લોકોમાં કહેવત ચાલે, “ભણ્યા કણબી કટંબ બળે.”
બહેચર પણ ખેતરે જાય, ઢોર-ઢાંખર સાચવે.
મારી,
'કોમ
ઇક
RE: ?
6
.
ac
SNT
For Private And Personal Use Only