________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી બહેચરદાસ તેમની પાસે ને પાસે રહેતા હતા. સવારમાં જ નવસ્મરણ સંભળાવે, રાતે વૈરાગ્ય અને આધ્યાત્મજ્ઞાનથી ભરેલી સઝાયો સંભળાવે. માંદગી વધતી ચાલી, એમ રવિસાગરજી મહારાજને આત્માનંદ વધતો ચાલ્યો.
એમણે ભક્ત બહેચરદાસને જરા પાસે બેલાવીને કહ્યું : “બહેચર, તારી કંઈ ઈચ્છા છે? મોકળે મને માંગી લે.”
બહેચરદાસે હાથ જોડીને કહ્યું : “ગુરુદેવ ! મારા અંતરની ઈચ્છાને આપ જ જગાવનારા છે. પરમાત્માની પિછાન થાય એ જ મારા જીવનની મુખ્ય ઝંખના છે.” - ગુરુદેવના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. એમણે કહ્યું : “બહેચર, તને જરૂર આત્મદશા પ્રાપ્ત થશે. તારું કલ્યાણ થાઓ !”
બહેચરદાસ ગુરુકૃપાને અનુભવ કરવા લાગ્યા. પણ એ જ સં. ૧૯૫૪ના જેઠ વદ અગિયારશની
-
દ્રd 9
*
its:
For Private And Personal Use Only