________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
",
'
'
12
આ વીરોં ધર્મ
ફલની મહેક કદી છાની રહેતી નથી. માનવીની સુવાસ કદી છુપાઈ શકતી નથી.
આજેલ ગામમાં બહેચરદાસ શિક્ષક તરીકે આવ્યા. એમની મીઠી વાણીએ સહુ કેઈનાં મન હરી લીધાં. બેધદાયક રાસાએ કહે, જ્ઞાનભરી વાર્તાએ કહે, ધર્મની પરબનાં મીઠાં જળ છૂટથી વહેચાવા લાગ્યાં.
મોટા મોટા માણસો આ સાંભળવા આવે. હોંશે હોંશે બહેચરદાસની વાણીનું શ્રવણ કરે.
બહેચરદાસ તો સહુ કોઈને સારું જીવન જીવ
Bell
મ
કમ -
1
For Private And Personal Use Only