________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરની અદાલતમાં
ભાર પડતો હતો.
શિક્ષકે કહેતા કે “બહેચર, હજી સંસ્કૃત અને અંગ્રેજીને વધુ અભ્યાસ કર. તને ઘણી મોટી નોકરી મળશે.”
માતા જેવું વાત્સલ્ય ઢાળતા જડાવકાકી તે બહેચર રૂપાળું ઘર માંડે એ માટે શિખામણ આપતાં હતાં. પતિને પણ ભલામણ કરી કે હવે બહેચર પરણવા લાયક થયા છે તે એને સારી કન્યા જોઈને પરણાવી દો.
બહેચર પોતાના મિત્ર ડાહ્યાભાઈને મળ્યો. એમણે સલાહ આપી :
આટલી બુદ્ધિ છે, તો પરીક્ષા આપી અવલ કારકુન બની જા ! સરકારી નોકરીમાં ભારે લીલાલહેર છે. કદાચ આ પસંદ ન પડે તે વકીલાતનું ભણું લે. વકીલ થશે તો કોક દા'ડે કુટુંબને ઉદ્ધાર કરશો.”
બહેચર વકીલ રીખવદાસ અમૂલખની પેઢીમાં
For Private And Personal Use Only