________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ગામના સૌથી ધરડા માનવી પશાકાકા. ઉંમર કેટલી થઈએની તો એમને પોતાનેય ખબર નહિ, પણ ઓછામાં ઓછા એંશી વરસને ઈતિહાસ તે એમની જીભ પર રમત હતો.
પશાકાકાની વાતમાં ગામના છોકરાઓને ઘણે રસ પડે.
એક દિવસ પશાકાકા કહે : “બહેચર, તારા ફડાકા તો ઘણું સાંભળ્યા, પણ મરદ હોય તે એક વાર મધરાતે દેવાની આંબલીએ જજે.”
બહેચરે જિજ્ઞાસાથી પૂછયું : “બાપા, એ દેવાની આંબલી ક્યાં આવી ?'
મહુડી જવાના રસ્તે.” બહેચરે પૂછયું : “તે હે બાપા. ત્યાં થાય છે શું ?
અલ્યા, ઘણી વાર રાતે હોંકારા-પડકારા સંભળાય છે. તલવારની પટાબાજી ચાલે છે. એક આદમી
છ9)
For Private And Personal Use Only