________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
ઉક્ષિણક્ષમ ઉંમર
**
વિજાપુરનો આખો પ્રદેશ ભૂત અને ભૂવાથી ભરાઈ ગયો.
ગામે-ગામ ભૂતની વાતો ચાલે. પ્રેતને વળગાડ લાગે. ભૂવાઓનું જોર જામી ગયેલું, બાળકો છળી મરે. નબળા મનના માનવીને ભૂત વળગે.
બહેચર પોતાના ગઠિયાઓને કહે છે કે ભૂતની એણે ઘણી શોધ કરી, પણ કયાંય ભાળ્યું નથી. ડરપોક માનવીને બધે ભૂત દેખાય છે. નબળા મનનાં માનવી પર ચૂડેલ ભેર કરે છે. જો તન અને મન બેય બરાબર હોય તો ભૂતની તાકાત નથી કે તમારી આગળ ફરકી શકે. કાયરને ડર એટલે જ ભૂત.
TITWITTEmmm.
For Private And Personal Use Only