________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું બળ
નક
જેવું થયું ! આ તે કેવા સાધુ ! એમને મેતના મુખમાંથી બચાવ્યા છતાં જાતની વાત કરતા નથી અને ભેંસની ચિંતા કરે છે. આ જુવાને કહ્યું : “મહારાજ, આ ભેંસ તો બધા અનવરમાં સૌથી વધુ જાડી બુદ્ધિવાળી. જે હું વચ્ચે આવ્યા ન હોત, તે આજ તમારા બધાંય વરસ પૂરા થઈ ગયાં હોત. આ ડેબાની જાત જ એવી કે બૂહાં વિના પાંસળી ન થાય.”
ના, ભાઈ ના. એવું કશું નથી. એ અબાલ પ્રાણીનેય આત્મા હોય છે. એનેય જીવ દુભાતા હોય છે. અમારે ખાતર કોઈનેય જીવ દુભાય એ અમને પસંદ નથી. અમારે ધર્મ જ કહે છે કે જેમ તને તારો જીવ વહાલો છે, તેટલો જ બીજાને એને જીવ વહાલ હોય છે.'
“તે હે મહારાજ, આ તે વળી ક્યો ધરમ? જે પિતાની જાત કરતાં પારકાની વધુ ફિકર રાખવાનું
જ કે
કે ' IF
-
'' ' . ::
B
- ST મા . ' ;
"
TET -
For Private And Personal Use Only