________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાના સાગર
તા એ વાંદરા કાતરામાં ગાયબ થઈ ગયા.
સૂરિજીની સાથે ચાલતા લલ્લુભાઈએ સૂરિજીને પૂછ્યું : ‘ આહ ! સાધુ થઈને આપનાથી પ્રાણી પર ઈંટના ધા થાય ખરા?'
૧૬૯
સૂરિજીએ હસતાં હસતાં કહ્યું : ‘ ભાઈ, કાના આધાર મન પર છે. મેં વાંદરાની નજીક ઈંટના ધા કરીને એની શક્તિને જાગૃત કરી. મારે વિચાર તેને પથરા મારવાના નહેાતે, પરંતુ અને વરુના પામાંથી ખચાવવાના હતા અને થયું પણ એવું જ કે વાંદરાની શક્તિ જાગતાં એ જાતે જ વરુના પજામાંથી છટકી ગયા.’
For Private And Personal Use Only
કરુણા અને અહિંસા એ એક જ સિક્કાની એ બાજુ છે. સૂરિજી કરુણાના સાગર હતા, તે એ જ રીતે અહિ'સાના ભેખધારી હતા. જેનામાં તા અહિંસાની ભાવના જેવા મળતી પણ જૈનેતરામાં એની કંઈક ઉપેક્ષા થતી. સૂરિજી આવા જૈનેતરાને