________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
---
-
-
-
-
-
-
v
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિરલ શક્તથી દૂર દર્શન પેથાપુરમાં સાગરગચ્છ અને વિમળગચ્છ બંનેનું જેર ચાલે. સૂરિજી તે ગચ્છના ભેદમાં માનનારા નહોતા. એમનું જ્ઞાની અને ધ્યાની ચિત્ત તે આવી સંકુચિતતાઓને કયારનુંય ભેદી ચૂકયું હતું. બંને ગચ્છનાં બાળકો સાથે શ્રી બુદ્ધિસાગરસૂરિ થંડલ, (શૌચ) જઈ રહ્યા હતા. એવામાં રસ્તાની વચ્ચે એક સાપ પડેલો જોયો. બાળકો ગભરાઈ ગયા. સૂરિજીએ એમને હિંમત રાખવા કહ્યું. એમણે રસ્તાની વચ્ચે રહેલા સાપને પકડીને બાજુએ મૂકી દીધો. સૂરિજી જીંડીલ ગયા. સાગરગચ્છવાળા એક બાળકે કહ્યું,
જોયુને, અમારા સૂરિ કેવા સમર્થ છે! સાપ જેવા સાપને પકડીને બાજુએ મૂકી દીધો.”
વિમળગચ્છને બાળક આ સાંભળીને એકાએક બેલી ઊઠયો, “ઓહ! એમાં વળી કઈ મોટી વાત છે? રાાપને તે મદારી પણ પકડે છે, પણ તમારા
AIRT)
ai
-.
For Private And Personal Use Only