________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી માણસ દર મહિને લાખે ગાયનું દાન કરે છે એના કરતાં કંઈ ન આપી શકનારો, પરંતુ સંયમનું આચરણ કરનાર શ્રેષ્ઠ છે.”
આવું પવિત્ર મન થાય કેવી રીતે? બહેચરે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો.
“સાધુઓના સત્સંગથી અને શાસ્ત્રોના સ્વાધ્યાયથી.”
એથી પ્રભુ મળશે ખરા?
જરૂર મળશે. અહિંસા, સંયમ અને તપનું આચરણ કરવાથી જરૂર પ્રભુ મળશે. તારા દિલમાં જ પ્રભુ છે. આત્મા એ જ પરમાત્મા.
“હું પોતે પ્રભુ થઈ શકું? શું કહો છે ? આત્મા એ જ પરમાત્મા?”
બડેચરના અંતરની સૂકાતી વેલ જાણે ફરી પાંગરવા લાગી. એના હૃદયમાં નિરાશાને સ્થાને આશાને પ્રકાર ઝળહળી ઊઠ્યો. એને થયું કે નકકી
For Private And Personal Use Only