________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
૭પ ઘડપણરૂપી અતિથિ અને મૃત્યરૂપી છરી આવે તે પહેલાં ચેતવું છે. આપ જ મને પરમાત્માનો માર્ગ બતાવો.”
રવિસાગરજી મહારાજે બહેચરને હેતથી કહ્યું : ભાઈ! પરમાત્માને ખાળવા જવાની જરૂર નથી; એ. તે આપણુ આત્મામાં જ બેઠા છે. આત્માના રાગવૈષ સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અહિંસા, સંયમ અને તપ એ આ યુદ્ધનાં શસ્ત્રો છે. બાકી તો પેલા ભજનવાળા કહે છે તેમ “ઘટઘટમાં રામ’ રહેલો છે. તારે તારા અંતરમાં છુપાયેલા એ પરમાત્માની પિછાન મેળવવાની છે. “પરંતુ એ પિછાન થાય કેવી રીતે?”
એ પિછાનની પડેલી શરત છે પવિત્ર મન અને પવિત્ર આચરણ. જેમ બગલી ઇંડામાંથી જન્મે છે અને ઈંડું બગલીમાંથી જન્મે છે, એમ તૃષ્ણામાંથી મેહ જન્મે છે અને મેહમાંથી તૃષ્ણા થાય છે. જે
:
:
કે
:
:
:
For Private And Personal Use Only