________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શાક કોના ?
૧૩૩
નાત તેા કરવી જોઈ એ ! બહેચરદાસના એ મેટાભાઈ જીવાભાઈ અને ઉગરાભાઈ એ જ નાત કરવાના પ્રસ્તાવ મૂકો. બધાને એમ હતુ કે બહેચરદાસ એમના ભાઈની વાત તેા માનશે જ પણ બહેચરદાસના મનમાં તેા જુદા જ વિચાર! રમતા હતા. પ્રભુ મહાવીરના ઉપદેશ એમણે પચાવ્યા હતા. આ કપરી વેળાએ એમના મનમાં પ્રભુ મહાવીરની વાણી ગુંજવા લાગી :
'
સદા અપ્રમત્ત અને સાવધાન રહીને, અસત્યને ત્યાગી, હિતકારી સત્ય વચન જ મેલવુોઈ એ. સત્યની આજ્ઞા ઉપર ઊભેલેા બુદ્ધિશાળી માનવી મૃત્યુને તરી જાય છે. સત્યમાં દૃઢ રહો. સત્યરત મેધાવી વ્યક્તિ બધાં પાપાનો નાશ કરે છે.’
બહેચરદાસ સત્યને પરમેશ્વર માને; અને ભૂલીને કાઈપણ ક્રિયા કરવા સહેજે તૈયાર ન થાય. એમણે નાત કરવાની વાતનો નમ્રતાથી વિરેાધ કરતાં કહ્યું,
For Private And Personal Use Only