________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvv/www/WWWvvvvvvvvvvvvvv
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સંસારને સંગ્રામ બહારનાં બળા સાથેનો હોય છે. જૈનને સંગ્રામ અંદરનાં બળો સાથે હોય છે. આથી જનને કાઈ વાડા નથી, સીમા નથી. બંધન કે દીવાલો નથી. ચારે વર્ણ અને ગ્રેવીસે જાતિઅરે, આખે સંસાર આ ભાવનાઓને અંતરમાં ઉતારીને જન કહેવડાવી શકે છે. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદવાદ અને સમા જમાં અપરિગ્રહ ધારણ કરીને જીવવાનું હોય છે. જે વેરની સામે પ્રેમ, દેશની સામે ક્ષમા અને હિંસાની સામે અહિંસા કેળવે અને એ રીતે જિતેન્દ્રીય બને તે અરિહંત કહેવાય. તેને સૌ પ્રથમ પ્રણામ.
બહેચર મનમાં વિચાર કરે છે, કેવી સુંદર છે આ ભાવના, જ્યાં કોઈ વ્યક્તિને નહિ, પણ આદર્શને નમન છે !
બહેચરનો અભ્યાસ બરાબર ચાલવા લાગ્યો. શિષ્ય ઉત્સાહી હતા. ગુરુ સદાયી હતા.
છે
-
s: જામા ના
-
:::::*
5:/
For Private And Personal Use Only