________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘંટાકણો સ્થાપ
૧૭
અજ્ઞાન અંધકાર સજે છે.
અણુસમજ આપત્તિ લાવે છે.
અજાણુ અને અજ્ઞાન માનવી આ આપત્તિને વહેમમાં ફેરવી નાખે છે.
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ બુદ્ધિસાગરજી વિન્તપુર, પીલવાઈ, વસેાડા અને માણસાની ભૂમિમાં ઘૂમી રહ્યા હતા. જે ભૂમિમાં બાળપણ પસાર કર્યું હતું, એ ભૂમિ માતાના ખેાળા જેવી લાગતી હતી.
એમના હૃદયમાંથી આપોઆપ વતન માટે વહાલ
For Private And Personal Use Only