________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ગામ ખાલી થઈ ગયું હતું. સૂરિજી કાજુમિયાં નામના એક ભક્ત મુસ્લિમના ખેતરમાં આંબા નીચે રાવઠીમાં રહ્યા. જંગલમાં મંગલ થયું. આ આંબા પર છેલ્લાં ચાલીસ વર્ષથી ફળ નહોતાં આવ્યાં. તે આંબા સૂરિજીના પવિત્ર પગલે, એ જ વર્ષે ફળે. એ પછી વર્ષોવર્ષ એના પર ફળ આવવા લાગ્યાં. આજે પણ એ આ “ગુરૂ આંબા તરીકે પ્રસિદ્ધ છે.
વર્ષોથી બંધ કમાડ ઊઘડ્યાં રિકોલ ગામના દેરાસરમાં એક ભૂગર્ભ ગૃહ હતું. ઘણું લોકોએ એ ખોલવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એને કોઈ ખેલી શક્યું નહિ. એક વખત સૂરિજી આ ગામમાં આવ્યા. ગામના જેનોએ વર્ષોથી બંધ રહેલા ભૂગર્ભગૃહની વાત કરી. સૂરિજી ઊંડી સમાધિમાં ઊતરી ગયા. ધ્યાન કરીને જોયું તો એમને અંદર પ્રભુનું બિંબ દેખાયું. બાજુમાં રમતા એક નિર્દોષ બાળકને બેલાવીને આ દ્વાર ખેલવાનું કહ્યું. નાના
ર
જ
Aએ
જી
હાં રે,
-
-
-
-
For Private And Personal Use Only