________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મબળનાં અજવાળાં
૧૮૩ - સૂરિજીનો શ્રી મોહનલાલ ભાખરીયાને ઘનિષ્ઠ પરિચય હતો. એક વાર મોહનભાઈ ટાઈ ફડમાં સપડાયા. તાવ હઠે જ નહિ. ડોકટરોને પણ ચિંતા થવા લાગી.
એ વખતે સૂરિજી એમના ઘેર આવ્યા. આવીને કહ્યું : “કયાં છે તાવ ? એ તો હઠી રહ્યો છે. અને જોયું તો તાવ નીચી ડિગ્રીએ જતું હતું. સવારે તે મોહનલાલભાઈને સારું થઈ ગયું.
ચાતુર્માસ પ્રસંગે કોઈક વાર શ્રાવકેને બોલાવીને સૂરિજી કહે : “આજે સ્ટેશને જજે. કોઈ આવનાર છે. જમવાની પણ જોગવાઈ રાખજે.” “પણ કેઈન કાગળ તો નથી.’
છતાં જજે.” ને એ દિવસે મહેમાનો આવે જ.
વિ. સં. ૧૯૭૪માં સૂરિજી પોતાના વતન વિજાપુરમાં આવ્યા. ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો હોવાથી
35 આ૭િ : - :
ન
For Private And Personal Use Only