________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી કાયટું સરાવવાની અને શય્યાદાનની વાત કરી. આ વિધિઓ ન કરાવે તે મરનારની અવગતિ થાય. પૂર્વજની અવગતિ જેવું બીજું એક પાપ નથી.
બહેચરદાસે ગોર મહારાજને ચેખા શબ્દોમાં કહી દીધું–જીવતાં કરેલી મા-બાપનાં હાડકાંની સેવા એ જ ખરી સેવા છે. એમાં જ સાચું આત્મકલ્યાણ છે. મરણ પામેલા જીવની પાછળ ગાય અને શવ્યાદાન આપવામાં આવે છે, તે મરણ પામેલાને મળતું નથી. જે જીવ જેવાં શુભ–અશુભ કર્મ કરે છે, તેવાં ભેગવવા પડે છે. મૃત્યુ પછી આપેલું દાન મરનારને પહોંચતું નથી તેમજ મરણ બાદ બારણામાં મરેલો જીવ બેસી રહેતો નથી.'
બહેચરદાસની વાતનો નરસી ગોર પાસે કઈ જવાબ નહોતે. એમણે મૂંગે મેએ વિદાય લીધી.
For Private And Personal Use Only