________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. એલોG!
૧૩
બહેચરદાસ જ્યાં નજર નાખે ત્યાં એમને માતાપિતા જ દેખાય. આખું બાળપણ એમની નજર સામે તરવરવા લાગ્યું. માતા–પિતાના શોકથી હૈયું ઊભરાવા લાગ્યું. અંતરમાં અકળામણ થવા લાગી. ચિત્ત વિહ્વળ બન્યું.
બહેચરદાસ પથારીમાંથી ઊઠયા. બહાર આવ્યા. હજી ભર–ભાંખળું થયું હતું. ગામ આખું વહેલી સવારની મીઠી નીંદમાં સૂતું હતું, ત્યારે બહેચરદાસ એકલા સ્મશાનને માર્ગે જતા હતા.
એકાંતમાં આવેલી સ્મશાનભૂમિ પર નીરવ શાંતિ
F
ril
For Private And Personal Use Only