SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ પરમાત્માને પામવાની ઝંખના છરી કેને હલાલ નથી કરતી? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જે ચેતે તે ખરે ચેત્યો કહેવાય !” આટલી કથા કહી મુનિરાજે અંતમાં કહ્યું કે, “માનવીએ ધર્મ પાળવામાં પળને પણ પ્રમાદ કરે જોઈએ નહિ. માનવીને આત્મા જ એને સાચો મિત્ર છે. એ જ માનવીના જીવનમાં સુખ અને દુ:ખ સર્જનારો અને એનો નાશ કરનાર છે. સારા માર્ગે જનારને આત્મા મિત્ર છે. ખોટા માર્ગે જનારનો આત્મા એનો શત્રુ છે. એ આત્માને જે જાણે છે તે સર્વને જાણે છે. આથી જ પ્રભુ મહાવીરે એક સ્થળે કહ્યું છે કે જે રીતે કેરીના હૃદયમાં રહેલી એક ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયેલું છે, એવી જ રીતે માનવીની કાયામાં જ પરમાત્મા છુપાયેલો છે.” આખી સભા રવિસાગરજી મહારાજની વાણી એકચિત્તે સાંભળી રહી હતી. એમની નજર બહેચરને ઓળખી ગઈ હતી. એમણે સભાને આ જુવાનની બહાદુરીની વાત, વખાણ સાથે કહી સંભળાવી. : - SS છે B & For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy