________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબેલની આંતરડી છાને –છપને કસાઈવાડે પહોંચે!
બહેચરના રોમરોમમાંથી રોષની જવાળા ઊઠવા લાગી. આ તે કેવી દુનિયા ? જ્યાં લગી સ્વાર્થ હોય ત્યાં સુધીનો જ સંબંધ! સ્વાર્થ મટો એટલે દુશ્મન !
બહેચરની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ઠેર ઠેર એને આ ખારા વાછરડાનો પોકાર સંભળાવા લાગ્યો. અબેલની આંતરડી દૂભવવાની ન હોય. એના તે આશીર્વાદ લેવાય !
એણે મનોમન નક્કી કર્યું કે અલની આંતરડી દુભાય એવું કશું કદી નહિ કરું.
જેવો જીવ આપો , એવો જીવ સહુનો !
*
"
For Private And Personal Use Only