________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની
ઝમના
જુવાન બહેચરની અકળામણના પાર નહી કરવુ શું એ કંઈ સૂઝે નહી.
પિતા વિચારે કે બહેચર જુવાન થયા, હવે તેા અને ખેતીના અડધા ભાર ઉપાડવા બેઈ અ. માતાને તેા એવા કેાડ હતા કે કયારે બહુચરનાં લગ્ન થાય અને અનેા સુખી સંસાર જોતી જાઉં.
પારકાની ચિ’તામાં સુકાતા પડેશીઓ વિચારતા કે નક્કી કેાઈ બાવાએ બહેચર પર ભભૂત નાખી છે. આમ ન હાય તે। કણબીના દીકરા કંઈ કાયર જેવી વાતેા ન કરે. પેલા વાછરડાને ગેાધલેા બનાવ્યા ત્યારે
For Private And Personal Use Only